________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
ત્યાં રસ્તા પરની એક વૃક્ષની ડાળીએ મારા કાનમાં કહ્યું : પહાડ અકડ છે આથી ભીના રહ્યો, અને ખાડા ઝુકી ગયા આથી ભરાઈ ગયા.
અસ ત્યારથી મને મનનું રહસ્ય સમજાઈ ગયું છે.
મનને નમ્ર કરી, નમન કરે અને તમારું અંતર આત્માથી સભર ખની જશે.
ફા
For Private And Personal Use Only