________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ સાધુ
સંસાર સંગ્રામ છે, જીવ અહીં સતત સંઘર્ષમાં જીવે છે, પળેપળ તે ભયમાં છે. સંસારની રણભૂમિમાં સાધુ રડારનું કામ કરે છે. આત્માની સરહદ પર દોડી આવતાં કર્મ શત્રુઓના ધાડાંને તે ઓળખી કાઢે છે.
જીવને, માનવીને સાધુ આવી રહેલાં દુમિનની ખબર કરે છે. સાવધ થવાનાં તે ભયચિલે આપે છે.
વ્યાખ્યાનમાં અને તે સિવાય પણ તમે શ્રીમાને પ્રથમ પસંદગી કેમ આપો છે?” એક જિજ્ઞાસુ ભકતે મને પૂછ્યું.
મેં તુરત જ સામું પૂછ્યું : “હોસ્પીટલમાં દરદીઓની કતાર લાગી હોય તો બહુ ધ્યાનથી ડોકટર કેને તપાસે છે?”
ગંભીર રોગના દરદીને.” જિજ્ઞાસુએ જવાબ
આપે.
For Private And Personal Use Only