________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિંતનની કેડી
ગુરુરૂપી ગાર્ડ વિના આજ માનવીની બંનગાડી એકામ દાડી રહી છે. નરી આંખે ન દેખાય તેવા અનેક અકસ્માત તે રાજે રાજ સજે છે. પણ અજ્ઞાન માનવી તેનાથી બેખબર છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અકસ્માતાથી ખચાવવું હાય તા તમારી ગાડીનું સુકાન કાઈ ગુરુને સોંપી દે. ગુરુ કહે ત્યારે ગાડીને જીવનને તેજ દોડાવા, ધીમે દોડાવા. ગુરુ કહે થાલી જાવ, તે તમારી દોડને થભાવી દે.
ગુરુ તમને જે સંકેત આપે તે સમજો. એ સકેત પ્રમાણે તમે તમારું જીવન જીવેા.
ચાદ રાખા, જે માનવી પાતાનું જીવન ગુરુને ભાસે સાંપી દે છે તેનું જીવન જરૂરથી નિશ્ચિત સ્થાને નિર્વિઘ્નપણે પહેાંચે છે.
જીવનની ગાડીને મુક્તિના ધામે લઈ જવાની છે. આ ધામે પહોંચવા માટે ગુરુનેા સંગ કરી લે. ગુરુને જ તમારી જીવનગાડી સેાંપી દે.
淤
૧૦
For Private And Personal Use Only