________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫ ઃ ગાડી
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલસાથી ચાલતી એન્જીન ગાડી હોય કે વિજળી કે ડીઝલથી ચાલતી ગાડી હાય, દરેક ગાડીમાં ડ્રાયવર્ અને ગાર્ડ અનેની જરૂર હોય છે.
ગાડી ચલાવે છે ડ્રાયવર પણ તેનુ' સ ંચાલન ગાર્ડ કરે છે. આ ગાર્ડ આખી ગાડીની સભાળ રાખે છે. તે લાલ-લીલા ફ્રાનસ કે વાવટા ફરકાવી ભય અને સુરક્ષાના સ'કેત આપે છે. ગાર્ડેની સૂચના મુજબ ડ્રાયવર ગાડીને તેજ હાંકે છે, બીમી હાંકે છે. અને અધવચ્ચે અટકાવી પણ દે છે; ક્યારેક ગાડીને પાછી પણ 'કારે છે.
જીવનની ગાડી તો સૌ ચલાવે છે. પણ મોટા ભાગની જીવનગાડીને કાઈ ગાડ નથી હાતા. ગુરુએ જીવનગાડીના ગામ છે.
ગુરુ માનવીને તેનું જીવન કેમ જીવવું તેનું માગ”દર્શન આપે છે. કેાઈ ભય હાય તા તે શિષ્યને કે ભક્તને તે સામે સાવધાન કરે છે,
ડ્રાયવર માટે ગાનું કહેવું-માનવું અનિવાર્ય છે. જે ડ્રાયવર ગાર્ડની સૂચના નથી માનતા તે ડ્રાયવર ગાડીને ક્યાંક અકસ્માત કરી બેસે છે.
For Private And Personal Use Only