________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી ધ ચાલશે કે નહિ? આ બિમારીમાંથી હું સાજે થઈશ કે નહિ? અને મરી જઈશ તે મારાં બેરીછોકરા એનું શું થશે?
આ ને બીજ આવા અનેક ભયથી માનવી અંદર ને અંદર પ્રૂજી રહ્યા છે. આવા ભયથી તે જીવે છે તેથી જીવન જીવવાને સાચો આનંદ એ માણું શકતા નથી. શાંતિથી, નચિંત મને તે જીવી શકતા નથી. આ માનવી ભયથી અશાંત છે, અજંપ છે,
જીવનની મુસાફરી ન કશી પૂરી કરવી હોય તે ધર્મની ટિકિટ લઈને મુસાફરી કરે. ધર્મની ટિકિટ જેની પાસે છે એને ડરવાનું કોઈ કારણ નથી.
જેની પાસે ટિકિટ છે તેને ટિકિટ-ચેકર સતાવતે નથી. ધર્મની ટિકિટ હશે તે કમરાજા રૂપી ટિકિટચેકર તમને સતાવશે નહિ. ધર્મરૂપી ટિકિટથી તમે નશ્ચિત મને જીવનની મુસાફરી સુખેથી પૂરી કરી શકશે.
પણ ધર્મની ટિકિટ વિના જીવનની મુસાફરી કરશે તે દંડાયા વિના નહિ રહે એ પણ ધ્યાન રાખજે.
આથી જ “ટિકિટ વિના મુસાફરી ન કરો,” એ સુત્રને તમારી આત્મસાધના માટે સદાય નજર સમક્ષ રાખે.
For Private And Personal Use Only