________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ . ટિકિટ
ગાડીમાં મુસાફરી કરવા માટે ટિકિટ લેવી અનિવાર્ય છે; ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે. આથી જ ખુદાબક્ષ મુસાફરોને દંડ કરવામાં આવે છે.
ગાડીમાં સેંકડે મુસાફર બેઠા હોય છે. તેમાં ટિકિટ લીધા વિનાના મુસાફર પણ હોય છે. તેના દેખાવ પરથી ભાગ્યે જ ખબર પડે છે કે તે ટિકિટ લીધા વિના મુસાફરી કરે છે. ત્યારે તે તે બીજા મુસાફર જે જ દેખાય છે.
પરંતુ તેવા મુસાફરના હૈયામાં સતત ફફડાટ ફફડતે હેાય છે. તેની આંખે ટિકિટ ચેકર તરફ સાવધાનીથી ઘૂમતી હોય છે. “ટિકિટ વિના હું ગાડીમાં બેસી તે ગયે છું પણ પકડાઈ જઈશ તો? મારી આબરૂ જશે. મને સજા થશે.” આવા અનેક ભયજનક વિચારોથી તે મને મન ધ્રુજતો રહે છે.
મોટા ભાગના માણસે ખુદાબક્ષ-ટિકિટ લીધા વિનાના- મુસાફરે જેવા છે. આથી તે ક્યારેક જ વિચારે છે કે મારું શું થશે? મને નોકરી મળશે કે નહિ? મારે
For Private And Personal Use Only