________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
પિતાના સંસારમાં જ તે જીવે છે. તે વિચારતો સુદ્ધાં પણ નથી કે હું શા માટે આ બધા માટે તૂટી મરું છું? મારા આ શ્રમ અને પરસેવાનું ફળ શું?
આંખ પર અજ્ઞાનની પટ્ટી બાંધેલી છે એથી જ માનવી ખાલી દેડધામ કરે છે. અજ્ઞાનનું આવરણ હટી જાય છે એ જ દોડતો માનવી છલાંગ મારે, અને થોડીક જ છલાંગોમાં તે પ્રગતિની સર્વોચ્ચ ટોચ પર પહોંચી જાય.
મુક્તિની ટોચે પહોંચવું હોય તે દોડે નહિ, સાધનાની ઊંચાઈએ છલાંગ મારે, અજ્ઞાનતાને ખંખેરી નાંખો. જીવનમાં જ્ઞાનને પ્રકાશ ઝળહળવા દો. જ્ઞાનથી દેડે, જ્ઞાનથી છલાંગ મારો.
૧૧૫
For Private And Personal Use Only