________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
માળા હાય છે અને આંખમાં ઉભરાતા હેાય છે માનુનીએના વિવિધ રૂા. અંતરની દશા તે ગણી ચિત્રવિચિત્ર હાય છે.
આનાથી ય કે ક
ધ્યાનથી આત્મનિરીક્ષણ કરનાર જોઈ શકશે કે પેાતાની બધી જ વૃત્તિએ અને શક્તિ રેતીના કણ જેવી વેરિવખેર છે. જીવનમાં કાંચ વિચાર, વાણી અને વનની એકવાક્યતા નથી.
ધ્યેયમાં કેન્દ્રસ્થ
જીવનમાં સિદ્ધિ મેળવવા માટે આ બધી છૂટી છવાઈ શક્તિએ અને ક્ષમતાને આત્મામાં કરવાની જરૂર છે. આંખને પણ આત્મા અને અંતરને પણ આત્મા તરફ વાળેા. છવાઈ શક્તિઓને અધ્યાત્મમાં સ્થિર કરો. તાકાત અને સ્થિર મનથી જે વ્યક્તિ જીવનને અધ્યાત્મના રગે રગે છે તેને એક દિવસ અવશ્ય આત્માને સાક્ષાત્કાર થાય છે.
૧૪
For Private And Personal Use Only
ભણી વાળા
બધી જ છૂટી
આમ સગઠિત