________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
- તું તારી ભીતર છે, તું ખુદ તારું પોતાનું જીવન તે તપાસ શું તારા જીવનમાં કોઈ દોષ નથી? ભલે દુનિયાની નજરે તું રેડ-હેન્ડેડ (ગુનો કરત) ન પકડાયે હે, પણ શું તે કોઈ જ ગુને કે અપરાધ નથી કર્યો?
તેંય ભૂલ કરી છે, તારા જીવનમાંય ઘણું દેષ છે. તારા અંતરમાંય નીંદવા યોગ્ય ઘણું ગંદગી ભરી છે.
પણ પિતા તરફ વળેલી ત્રણ ત્રણ આંગળીઓના ઈશારાને આજ કે માનવી નિહાળે છે?
આત્માને પામવું હશે તે પ્રથમ ભીતર જેવું પડશે; અંતર તરફ મેં રાખતી આંગળીઓને સંકેત સમજવો પડશે, સામાને નહિ પણ સ્વને તિરસ્કાર પડશે; સામાની નહિ પણ સ્વની નિંદા કરવી પડશે, બીજાની નહિ પણ પોતાની ધૃણા કરવી પડશે.
સ્વનિંદા કરે, સ્વને સંમાજિત કરે. સ્વ શુદ્ધ બનશે એટલે આત્મા આપોઆપ પરમાત્મા બનશે.
For Private And Personal Use Only