________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-: કી
મન અને મગજ નબળાં હોય તે શી દશા થાય? લકે આવા માનવીને પાગલ કહે છે. આંગળી ચીંધીને કહે છે કેઃ “તેના મગજને એક ક હી બડાઈ ગયા છે.”
મન નબળું હોવાથી સત્યને નિર્ણય થઈ શકે નથી. માનવી વિવેક ખોઈ બેસે છે. આથી પસારને તે સાર માની લે છે, સારને અસાર. ભોગમાં બ ને ત્યાગમાં દુઃખ.
આનું પરિણામ આજ એ આવ્યું છે કે આજને માનવી અનેક સગવડે અને સાધને વચ્ચે પણ દુઃખી છે, સંતપ્ત છે, અજપાથી ઘેરાયેલું છે.
જરૂર છે મનને સુદઢ કરવાની. જરૂર છે વૃત્તિઓને સ્થિર કરવાની જરૂર છે વાસનાઓ અને કામનાઓને નિયંત્રણમાં રાખવાની.
અને સૌથી વધુ જરૂર છે આત્માથી વિખૂટા પડી ગયેલા મનને ફરીથી આત્મામાં પરોવવાની, ઢીલા પડી ગયેલા મનના કૂને દઢ કરી એને આત્મા સાથે જોડી દેવાની.
For Private And Personal Use Only