________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ ઇ માસ્ટર–કી
તાળાની ચાવી ખેવાઈ ગઈ છે. ગોદરેજના કબાટની ચાવી મળતી નથી. ટેબલનું ખાનું બંધ છે, અને ચાવી અંદર રહી ગઈ છે!
કંઈ ફિકર નહિ. તાળાવાળો ઉસ્તાદ માસ્ટર–કીથી બંધ તાળું ઘડીક વારમાં ઉઘાડી આપે છે.
આ માસ્ટર-કીનું આજ દરેક ક્ષેત્રમાં મહત્ત્વ છે. દરેક ધંધાદાર અને કલાકાર પાસે આવી એક માસ્ટરકી હોય છે. તેનાથી તે પિતાનાં ધંધા અને કલાને સફળ બનાવે છે.
પણ જીવનને સફળ બનાવવા વિચારવાનું કે નહિ ? તેના માટે કોઈ માસ્ટર-કી રાખવાની કે નહિ?
જીવનને સફળ બનાવવાની ચાવી સાધુ-સંતે પાસે છે. તેમની પાસે શારૂપી માસ્ટર-કી છે. આ માસ્ટર–કીથી તેઓ અનેકનાં બંધ પડેલા જીવનને ખેલે છે, ઉઘાડે છે.
તાળું તોડ્યા વિના તાળાવાળે ઉસ્તાદ તાળું ખોલે કે તેમ સાધુ-સંતે અજ્ઞાન, અશ્રદ્ધા અને અવિવેકથી બંધ પડેલા અંતરને જરા પણ ઘસરડે પાડ્યા વિના ખોલે છે, ઉઘાડે છે.
૧૩.
For Private And Personal Use Only