________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
તે
૫૮ મુક્તિનો
કિનારો
*
*
*
*
વહાણની જેમ ચોક્કસતાથી ભવસાગરની એપ ખેડવી જોઈએ.
સાગરમાં વહાણ તરે છે. વહાણનો સઢ સીધે હોય તે વહાણ એક દિશામાં પ્રયાણ કરે છે. એ જ સઢ ઊંધે હોય તે તે ઉલ્ટી દિશામાં જાય છે.
વહાણમાં નાનું સરખું કાણું કે તિરાડ હોય તો તે વહાણ માટે જોખમકારક બની જાય છે. નાનું સરખું કાણું મેટા જહાજને પણ ડૂબાડી દે છે.
જીવનનું પણ તેવું જ છે. ખરાબ વિચારોથી જીવન ખરાબે ચડે છે. અને શુભ વિચારોથી તે સીધી ગતિએ ચાલે છે. શુભ અને મંગળ વિચારોથી તેની જીવનનાવ અધ્યાત્મ પંથ પર તેજ ગતિએ દોડે છે.
પણ આ સાથે જોઈ લેવું જરૂરી છે કે જીવનમાં કયાંય વિષયનાં છિદ્ર કે કષાયની તિરાડ તો નથી ને?
સંયમથી સુદઢ એવા વૈરાગ્યના સઢથી જીવનનાવ મુક્તિના કિનારે લાંગરે છે.
૧૦૦
For Private And Personal Use Only