________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
ઉત્તમ સાધક જ્ઞાનીએ અને ગુરુઓના ઉપદેશને તરત ગ્રહણ કરે છે. ગુરુ આજ્ઞાને તે શિરાષાય કરે છે અને તે પ્રમાણે તે જીવવા લાગે છે.
બીજા પ્રકારનાં માણસાને ધર્મ પ્રત્યે રૂચિ હોય છે. ગુરુ પ્રત્યે આદર અને શ્રદ્ધા હાય છે, પર ́તુ તેમનુ મન ડામાડાળ હોય છે. ઘડી તે વાસના પાછળ દોડે છે, ઘડીક સાધના તરફ. આ ખેંચતાણુમાં ગુરુના ઉપદેશ તેને ઓછા કે માડેથી અસર કરે છે.
જ્યારે કેટલાક એવા પણ છે કે જેઓ “આ ભવ મીઠા તેા પરભવ કેાણે દીઠા” એવી મનેાવૃત્તિવાળા હાય છે, તેમને ભાગ-વિલાસમાં જ રસ હેાય છે. તેમાં જ તેઓ ગુલતાન હાય છે. ભગવાનને યાદ કરે છે પણ ક્યારેક કયારેક. ધમ સાધના કરે છે પણ કયારેક કયારેક. આવા માણસે। કનિષ્ઠ જિજ્ઞાસુઓની શ્રેણીમાં આવે છે.
ત્રણની શ્રેણી તમારી સમક્ષ છે. હવે તમે જ નક્કી કરી લે! તમે કેવા પ્રકારના જિજ્ઞાસુ કે સાધક છે.
૧૦૯
For Private And Personal Use Only