________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિંતનની કેડી
નદી દાની છે આથી નિમળ અને મીઠી છે. સાગર પરિગ્રહી છે, સંગ્રહખાર છે, કંજૂસ છે; આથી તે ખારા છે અને સદાય ઘૂઘવે છે.
ઘણાં અમને કહે છેઃ પૈસા હાય ! અમે પુણ્
<
ܕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાન કરીએ. પર્ણ દાન માત્ર પૈસાથી જ નથી થતુ. દાન તેા શક્તિનુ પણ થઈ શકે છે. બુદ્ધિનું પણ થઈ શકે છે. અને સમયનુ' પણ થઈ શકે છે.
તમારી પાસે બુદ્ધિ છે, તે એ બુદ્ધિનુ દાન કરી જગતમાં સારા અને ઉમદા વિચારો ફેલાવા, કલેશ અને કંકાસ ઓછા કરવામાં મદદગાર અનેા,
તમારી પાસે સમય અને શક્તિ છે, તેા દુઃખીઆની સેવા કરી, ભાંગેલાને બેઠા કરી, હતાશને આશા આપે, તેને નવું જીવન જીવવાનુ` ખળ આપે.
કશાયના સંગ્રહ ન કરો. આપે, વહે'ચા અને જુએ કે તમારુ જીવન મીઠું. અની રહેશે.
激
૨૩
For Private And Personal Use Only