________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ : આંખ
મીઠાઈમાં ન મીઠાશ છે. લીમડામાં ન કડવાશ છે. ગુલાબની પાંખડીએમાં ન સુંવાળપ છે. કાંટામાં ન તીક્ષ્ણતા છે.
અ નામની વ્યક્તિએ ચશ્માં પહેર્યા છે. તેનાં ચશ્માંના કાચના રંગ સફેદ છે.
અ નામની વ્યક્તિએ પહેરેલ ચમાંના કાચના રંગ લાલ છે.
કેાઈ એ લીલા કાચનાં ચશ્માં પહેર્યા છે, તે કેાઈ એ આસમાની રંગનાં,
એ
આ બધા જ ચશ્માંધારીએ એક જ વસ્તુને છે, પણ કાઈ ને એ વસ્તુ છે તેવી જ દેખાય છે, કાઇ ને લીલી તેા કાઈને આસમાની.
૨૦
આમાં વાંક શું વસ્તુના છે ? ના. વસ્તુ તો છે તેવી ને તેવી જ છે, પણ આંખ પર રંગીન કાચનાં ચરમાં પહેર્યાં’ છે એટલે દરેકને એક જ રગની દેખાય છે.
વસ્તુ જુદી જુદી
For Private And Personal Use Only