________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪ ૪ સમાધિ
ઉદાસી, એકલતા, વિરહને અજપ, બેવફાઈ ને ડંખ, અપમાનની ઠેસ, અભાવની બળતરા, અતીતની કડવી મૃતિ, વેરની વૃત્તિ, વાસના અને લાલસા – આ બધા મનના આધિ છે.
તાવ, ઉધરસ, થાક, અનિદ્રા, શરદી, પેટનો દુખાવો, લેહીનું દબાણ, ઘા, સનેપાત, પક્ષાઘાત, ક્ષય, લ્યુકેમિયા – આ બધા તનને વ્યાધિ છે.
વટ-વ્યવહાર, પ્રજા-ફાળો, ચૂંટણી-ફળો, વ્યસન, ઈન્કમટેક્ષ, સેલટેલ, વેલથ-ટેક્ષ, ગીફટસ્ટેક્ષ, બે નંબરના ચાપડાં, બેન્કમાં ખાતા, લેવડ-દેવડની પાકી યાદ – આ બધી ધનની ઉપાધિ છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયનું તરખટ એટલે જ સંસાર.
ત્રણેયની અસર એટલે સરવાળે એક જ જિંદગીનું ધીમું મેત.
અને આ ત્રણેયમાંથી મુક્તિનો ઉપાય પણ એક જ : સમાધિ. સમાધિ સાધો અને આધિ, વ્યાધિ તથા ઉપાધિ ગાયબ.
For Private And Personal Use Only