________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેા કમળ જ,
ચિંતનની કેડી
આથી જ માનવી કાદવ તા ચૂંચે છે, પણ ચૂંટે છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આથી જ માનવી સાપના ઝેરને ભેગું નથી કરતા, તે ચંદનના કાષ્ઠ જ એકઠાં કરે છે.
ફુલા સુવાસ રેલાવે છે. કુલા સદાય પ્રસન્ન હાય છે. તેમના ચહેરા પર હંમેશ સ્મિત હેાય છે. માનવી પણ પાતે હર પળે પ્રસન્ન રહે, બીજાને પણ પ્રસન્ન રાખે.
ફુલા માનવીને કહે છે: તમે તમારા હૈયાને સંયમની સુવાસથી સભર રાખેા.
ફુલા માનવીને કહે છેઃ તમારા જીવનમાં સુખ હાય કે દુ:ખ, સદાય હસતા રહેા. ન દુઃખાના રાદણાં રડા. ન સુખાનાં ખણુગાં ફૂંકા.
ફુલા કહે છે : અમે જાણીએ છીએ અમારે સાંજે મુરઝાઈ જવાનું છે. તમે પણ જાણેા કે તમારે એક દિવસ મરી જવાનું છે. તેા જીવનનાં અંતિમ શ્વાસ સુધી એવું જીવા કે મરા ત્યારે પણ તમારા જીવનથી સૌ મ્હેકી ઊઠે.
૯૦
For Private And Personal Use Only