________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી આ આગ તેને નથી દઝાડતી, નથી બાળતી, એ તે તેના જીવનને પ્રકાશ આપે છે.
શ્રોતા બંને છે, બંનેય સંતનું પ્રવચન સાંભળે છે. પણ પહેલે સાંભળીને કશું જ પામતો નથી, કોધાક રહે છે જિંદગીભર–જ્યારે બીજો પ્રવચનને પોતાના જીવનમાં ચરિતાર્થ કરે છે, અને અંતે તે પરમાત્મા બને છે.
શ્રવણ કરે તે શ્રમણ બનવા માટે કરજે, શ્રવણનું સતત સ્મરણ કરજે. પ્રભુના સ્મરણમાં સ્વનું વિમરણ એટલે જ ઉત્તમ મરણ, ભાવનું મરણ.
For Private And Personal Use Only