________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી મન અને આત્મા એક થાય છે ત્યારે અનંતા ભનાં કર્મો ખરવા લાગે છે.
બાકીની ત્રણ આંગળીઓ આ કર્મોને સર્વથા ક્ષય કરવા માટે બળ આપે છે. એ ત્રણ આંગળીઓ પ્રતીક છે સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગુચારિત્રની.
આ સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મન આત્મામાં એકાકાર બને છે ત્યારે આત્મા પર લાગેલ દેહ અને કર્મની વગણાઓ છૂટી જાય છે. પછી રહી જાય છે. માત્ર એક આત્મભાવ અર્થાત્ આત્મા.
આંગળીઓના આ ગોપિત આધ્યાત્મિક સૌન્દર્યને જે પામે છે તેને ઉદ્ધાર થઈ જાય છે.
રૂપ અને સૌન્દર્ય વચ્ચે આ જ મહત્તવને તફાવત છે.
રૂપ જીવને ભંગાર કરે છે, સૌન્દર્ય જીવન ઉદ્ધાર.
For Private And Personal Use Only