________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
સાગરમાં પુષ્કળ પાણી છે પરંતુ તે પાણી પી નથી શકાતું. નદીનું પાણી પી શકાય છે. તે મીઠુ` અને મધુર ડેાય છે.
જે દાન નથી કરતાં; જે પેાતાને મળેલા ધનના સર્વ્યય નથી કરતાં તેનુ ધન સાગર જેવું છે. તે
તિજોરીમાં જ ચમકે છે.
આથી જ ધનના સંગ્રહ ન કરી. ધનને હુંમેશાં વ્હેચતા રહેા, દાન કરતાં રહેા. છે તેમાંથી ઘેાડુ' થાડુ' પણ જરૂરતવાળાઓને આપતા રહેા. કારણ કે આપે છે તે પામે છે. વહેચે છે તે વિકસે છે.
૧૧૩
For Private And Personal Use Only