________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
પ્રથમ મનને એર-કન્ડીશન કરો. મનને સ'સારની કામનાઓ અને વાસનાઓથી ઠંડુ કરી, અને તમે જ્યાં જશા ત્યાં બધે શીતળતા જ શીતળતા અનુભવશે.
પ્રથમ મગજને સાઉન્ડ પ્રૂફ કરે. વિચારો અને વિકાશના અવાજને મગજમાં ઘૂસવા જ ન દો, મેાહના બૂમરાને મગજમાં દાખલ જ ન થવા દો. દુન્યવી અવાજોને એક વાર મગજમાં આવતાં બંધ કરી દે। અને તમે ભારે ઘાંઘાટમાં પણ નિરવ શાંતિ માણી શકશે.
આથી જ કહેવાનું કે મકાનને નહિં મનને એરકન્ડીશન બનાવા, મગજને સાઉન્ડ-પ્રફ્ બનાવેા.
૩૪
For Private And Personal Use Only