Book Title: Arhat Tattva Darshan
Author(s): Chidanandsuri
Publisher: Ratilal Chotalal Zaveri Surat
Catalog link: https://jainqq.org/explore/005215/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બગાવત એક ભગવું તે ઉર્ધ્વ લોકો કરી છે ( વૈમાનિકદેવલોક ) તિછલાક (મનું લાકે ઉ ચા-નીચા ૧૮૦૦ ચીજન) રાકે પ્રતિમા વાહ. અધેલાક (૭ નારકી) . ત વન આહ તત્વ દર્શન Jain Education Intemational For Private & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાને નમ: શ્રી ગુરુવે નમ: જગપૂજ્ય માલબ્રહ્મચારી માહનલાલજી સદ્ગુરુભ્યા નમ: શ્રી આર્હત તત્ત્વ દર્શન ( વિશ્વ વિજ્ઞાન ) 卐 TUITO : સંપાદક : પૂ. આ. શ્રી ચિદાનંદ સૂરિશ્વરજી : પ્રકાશક : શ્રી રતીલાલ છોટાલાલ જવેરી ૧૦/૧૨૭૦, હાથીવાળા દેરાસર સામે, ગેાપીપુરા, સુરત, ' Page #3 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - સંવત ૨૦૪૧ ] [ પ્રથમ આવૃત્તિ અત્યંતર મૂલ્ય : પઠન-પાઠન સદુપયોગ બાહ્ય મૂલ્ય : રૂા. ૧૨=૦૦ પ્રાપ્તિસ્થાન : ૧. શ્રી મહેન્દ્રભાઈ જે. શાહ ૫૧-પર, મહાવીરનગર, ૧ લે માળે, ઝવેરી સડક, નવસારી, ૨. શ્રી સોમચંદ ડી. શાહ જૈન ભોજનશાળા પાસે, પાલીતાણા ૩. કીર્તિ પ્રકાશન C/o. સુમતિલાલ જમનાદાસ ૨૨૭, અદાસાની ખડકી, પતાસાપોળ, અમદાવાદ-૧, ૪. કીર્તિ પ્રકાશન C/o. ચમ્પાલાલ મુકનાજીની કુ. તિલક રોડ, નંદરબાર. ૭૦ ૬૬૨ (જિ. ધુલિયા) પીન-૪૨૫ ૪૧૨. પ. કીર્તિ પ્રકાશન C/o. ઝવેરી એ ગોપીપુરા સુભાષ ચાક, સુરત, ૬. શાહ હરખચંદ સરદારમલજી ૩૮૪-J, કાલબાદેવી રેડ, દાબેલકર વાડી ૬૨-૬૮, કૌસ્તુભ બીલ્ડીંગ, ૩ જે માળે, મુંબઈ-૨. - ૨૯૮૨૩૩ ૭. શા. પૃથ્વીરાજ ચંપાલાલ ધી બજાર, નંદરબાર, છે પણ ૮. દેશાઈપોળ જૈન પેઢી, ગોપીપુરા, સુરત. નોંધ : આ પુસ્તકની પરીક્ષા આપનારને ઈનામ મળશે ઉપરાંત આ પુસ્તકે અડધી કિંમતે મળશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય મુંબઈ નગરમાં સંવેગી મુનિરાજ તરીકે સૌથી પ્રથમ પ્રવેશ કરી દીક્ષાઓ ઉપધાન પ્રતિષ્ઠાદિ અભૂત શાસન પ્રભાવના કરાવનાર જગત્પજ્યા બાલબ્રહ્મચારી વચનસિદ્ધિ નિસ્પૃહતાદિ ગુણગણાલંકૃત ૧૦૦૮ પૂ. શ્રી મેહનલાલજી (હન મુનીશ્વરજી મ.નાં પંચમ પટ્ટધર પૂ. આ. શ્રી ચિદાનંદ સૂરીશ્વરજી આદિનું સં. ૨૦૪ માં ચાતુર્માસ નવસારી મહાવીર સેસાયટી શ્રી સંઘના અત્યાગ્રહથી થયું હતું. ચાતુર્માસ દરમ્યાન ધાર્મિક શિક્ષણની પ્રેરણા આપતા દર રવિવારે લગભગ બસો જેટલા બાળકે સામાયિક કરતા હતા. ઉપરાંત સામાયિકથી માંડી પંચ પ્રતિક્રમણ, મેટા અતિચાર, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રન્થ, વૈરાગ્યશતક ઈન્દ્રિય પરાજ્યશતક મૂળ તથા સાર્થની પરીક્ષાની જાહેરાત થઈ એમાં સીસોદરાથી માંડી જલાલપોર સુધીના અનેક અભ્યાસીઓ જોડાયા. બેનને અભ્યાસ કરાવવામાં સાવ મનેરમાશ્રી આદિએ સારો લાભ લીધે. આસો સુદ ૧૩ નાં પરીક્ષક દ્વારા પરીક્ષા થઈ અને સુશ્રાવક જયંતિલાલ મયાચંદ શાહ આદિ તરફથી ચાર હજાર ઉપરાંતના ઈનામો અપાયા. પરીક્ષાના અભ્યાસ દરમ્યાન પ્રકરણું ભાગ્ય આદિ પુસ્તકોની જરૂરીઆત દેખાતા શ્રી સંધ તરફથી તથા જલાલપોરવાલા ધર્મનિષ્ઠ શ્રી કાંતિલાલ વીરચંદ શાહ તરફથી લાભ લેવાનું જાહેર થતાં કામ શરૂ કરાયું. આ કાર્યમાં સ્થાનિક શ્રી સંધના દાનવીર ભાઈઓ ઉપરાંત સ્થાનિક શ્રી સંધ તરફથી શ્રી જૈન બોર્ડીંગ તથા રાયચંદ રોડ શ્રી સંઘના પ્રમુખ શ્રી હસમુખલાલ રાયચંદભાઈ શ્રી જૈન સહાયક મંડળની પેઢી આદિએ લાભ લીધે તે અનુમોદનીય છે. સૌ કોઈ વાંચન-મનન-સ્વાધ્યાય કરી અમૃત રસને સ્વાદ ચાખી સમ્યકત્વ નિર્મળ બનાવો. એ જ અંતરકામના રાખું છું. લી. મહેન્દ્રભાઈ જે. શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ LAAALAAAAAAAAA * કીતિ પ્રકાશન ભરતેધર બાહુબલી ચિત્ર ભા-૧-૨-૩ ભરતેશ્વર બાહુબલી પ્રતાકારે ચંદ રાજાના રાસ પ્રતાકારે પ્રદ્યુમ્ન ચરિત્ર ( શ્રી નેમિનાથ કૃષ્ણનું ચરિત્ર) કુમારપાળ ચિરત્ર (સચિત્ર) ભક્તામર સૂત્ર તથા ચમત્કારી કથા ઉપરાંત કીર્તિ પ્રકાશનનાં નવા છપાતાં તથા અગાઉના સ્ટોકનાં બધા પુસ્તકે રૂા. ૧૦] માં મળશે. : પ્રાપ્તિસ્થાન : ૧. શ્રી મહેન્દ્રભાઈ જે. શાહુ ૫૧-પર, મહાવીર સોસાયટી, નવસારી, ૨. શ્રી ચ ંપાલાલ મુકનાજીની કુાં. તિલક રેડ, ન મારે. ૩. શ્રા દીપક રતીલાલ જવેરી સ. ૪. કીર્તિ પ્રકાશન C/o. ઝવેરી સ્ટાર્સ ગેપીપુરા સુભાષ ચાક, સુરત, ૪૫=૦૦ ૧૫=૦૦ ૩૧=૦૦ ૧૬=૦૦ ૬=૦૦ X=00 ૧૦/૧૨૭૦, ગેપીપુરા હાથીવાલા દેરાસર સામે, સુરત. શા. પૃથ્વીરાજ ચ’પાલાલ ઘી બજાર, નંદરમાર. 22.2 ૫૪૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ`પાદકીય नाणं पयासगं, सोहगो तवो, संजमो अ गुत्तिकरो । तिरपि समायोगे, मोक्खो जिनसासणे भणिओ ॥ —શ્રી આવશ્યક સૂત્ર જીવતે કર્મનું બંધન છે એ જ્ઞાન ઓળખાવે છે, પૂર્વીના કને દૂર કરવા માટે તપ ક છે, નવા કર્મારૂપી કચરાને સજમ અટકાવે છે. આમ જ્ઞાનતપ-સજમ એ ત્રણેયને સુયાગ થાય ત્યારે જૈન શાસનમાં આત્માના મેક્ષ થાય એમ કહેવામાં આવ્યું છે. આ ગ્રન્થમાં જીવવિચાર, નવતત્ત્વ, દંડક, સંગ્રહણી તથા ૩ ભાષ્ય એમ છ ગ્રન્થાનું મૂળ તથા સરળ રીતે સમજાય તેવું ઉપયોગી સરળ વિવેચન આપ્યું છે. જે પ્રમાણિક અને આત્મકલ્યાણ માટે બહુ ઉપયોગી છે. જીવવચારથી જીવની એળખાણ થતાં જીવદયા-અહિંસા પાળી શકાય છે. નવતત્ત્વમાં આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન આવે છે. દડકમાં કયા જીવેામાં કયા ગુણા તથા કઈ કઈ શક્તિ છે. તેનું પદ્ધતિસરનું પટ્ટા વિજ્ઞાન છે. તથા પેજ ૧૩૦ માં શાશ્વતા પદાર્થાં બતાવ્યા છે. આ ત્રણ પ્રકરણનાં જ્ઞાનથી પુનર્જન્મ, આત્માનું અસ્તિત્ત્વ અને મેક્ષ જેવા શાશ્વત પદાર્થાની પ્રતીતિ થાય છે. જીવ સ્વ સ્વ કર્માનુસાર જુદા જુદા સ્વરૂપે કયા કયા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતા હશે ? એના સમાધાનમાં લોકાલોક અખિલ વિશ્વના જ્ઞાનની જરૂર છે. આપણે જે સ્થાને છીએ તે તિૉલાક (મનુષ્યલોક) છે. નીચે અધોલાક (પાતાલ)માં છ રાજલેાકમાં છ નારા છે. ઉપર સિદ્ધશિલા સુધી ૭ રાજલેાક ઉર્ધ્વલાક (સ્વ) છે. મધ્યમાં તિાઁલેાકમાં છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર સુધી ૧ રાલેાકમાં અસંખ્યાતા દ્વિપ-સમુદ્રો છે. તેમાં મધ્ય બિંદુમાં રહેલ જ સ્મૃદ્વિપનું સ્વરૂપ ચોથા પ્રકરણ સંગ્રહુણીમાં સંક્ષેપથી બતાવ્યું છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આજના વિજ્ઞાનની શેાધા અધૂરી છે. તેના નક્કી કરેલા સિદ્ધાંતો પાછળથી બદલાતા રહ્યા છે. આજે જે વિજ્ઞાનની શેાધ માટે કરેડા રૂપિયા ખર્ચાય છે, તે જ વાત જૈન ધર્મના સિદ્ધાંતામાં અન તકાળથી એક જ પદમાં બતાવી દીધી હાય છે. એટલે કે તેમાં સંગ્રહિત છે. આ પુસ્તકમાં જ સ્મૃદ્વિપ, અઢીદ્વિપ, ચૌદ રાજલાક, પાણીના એક ટીપામાં ૩૬૪૫૦ હાલતા ચાલતા જીવા, તથા એક ઈંચના દશ લાખના ભાગ જેટલા એટમ અણુનુ ચિત્ર વગેરે છાપ્યા છે. જૈન ધર્માંની આરાધના માટે ભવ્ય જીવાએ દેવ-ગુરુ-ધર્મીનું સ્વરૂપ સમજી પરમ ઉપાસ્ય આ ત્રણે તત્ત્વની આરાધના કરવી જોઈએ. માટે એ ત્રણેયના સ્વરૂપને સમજવા માટે શ્રી તપગચ્છનાં આદ્યઆચાર્ય શ્રી જગચ્ચન્દ્રસૂરિજી મ. નાં શિષ્ય આ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ આગમ પરંપરા તથા ગુરુપર ંપરા અનુસાર ચૈત્યવ ંદનભાષ્ય, ગુરુવંદનભાષ્ય તથા પચ્ચક્ખાણુભાષ્ય રચ્યું છે. શ્રી તીર્થંકર પરમાત્મા પરમેાચ્ચ ચારિત્ર, તપ, વી અને અનંતજ્ઞાનવાળા કૃતકૃત્ય છે, છતાં તેએશ્રીએ તીરૂપ શાસન સ્થાપીને આપણને સદાચાર અને પવિત્રતાને આદર્શો આપ્યા છે. કૃતજ્ઞ માનવ પરમાત્મા પ્રત્યેની ભક્તિની પાતાની ફરજ ચૂકે નહિ અને પરમાત્મા પ્રત્યે લેાકેાત્ત વિનય બતાવવા પ્રતિદિન પૂજા-ચૈયવંદન દ્વારા ભાવપૂર્વક ભક્તિ કરી પરમાત્મપદ મેળવે તે માટે ચૈત્યવંદનભાષ્ય રચ્યું છે. વિનય એ ધનું મૂળ છે. દેવગુરુ પ્રત્યે વિનય, ભક્તિ કે નમ્રતા ન હોય તે ધર્મનું ફળ કઈ નથી. ગુણુવંત ગુરુની ભક્તિ કરવાથી આત્મા ગુરુ કરતા પણ જલદી મેાક્ષમાં જઈ શકે છે. શ્રી કુમારપાળ રાજા ગુરુભક્તિથી આવતી ચાવીશીમાં પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુનાં ૧૧ માં ગધર થઈ મેાક્ષમાં જશે. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણ મહારાજાએ પણ ર૨ માં શ્રી નેમિનાથ પ્રભુને તથા તેઓશ્રીના ૧૮ હજાર સાધુને ભાવથી વંદન કરવા દ્વારા ક્ષાયિક સમ્યફ વ તથા શ્રી તીર્થંકર નામકર્મનું પુણ્ય ઉપાર્જન કર્યું. અને ચાર નરકનાં કર્મો ક્ષય કર્યા હતા. વિધિપૂર્વક ગુરુવંદનથી છ પ્રકારના ગુણો પ્રાપ્ત થાય છે. વળી પૂર્વભવના સંચિત અનંત કર્મો જે ગાઢ મજબુત બંધાયા હોય તે શિથિલ થાય છે. દીર્ઘકાળની સ્થિતિ બંધાય હોય તે અલ્પકાળની થાય છે. તીવ્ર રસ બંધાયેલ હોય તે મંદ રસ થાય છે. ઘણા કર્મને પ્રદેશને સમુહ હોય તે અલ્પ પ્રદેશવાળો થઈ જાય છે. વળી નીચ ગોત્ર કર્મ ખપે છે, અને ઉચ્ચગોત્ર બંધાય છે. અંતે જીવ મુકિત પદ પામે છે. ગુરુની આજ્ઞા ન માનનાર, આજ્ઞાથી વિપરીત કરનાર, કઠોર ભાષણ કરનાર શિવ ઉત્કૃષ્ટ આશાતના કરનાર ગણાય છે. એવી આશાતના કરનાર કુલવાલક મુનિની જેમ દુર્ગતિમાં જઈ અનંત સંસાર ભમે છે. ગુરુતત્વની ઉપાસનાથી પારસમણિની જેમ આત્માને સુવર્ણ જે બનાવ હોય તે શ્રી તીર્થંકર પરમાત્માએ પચ્ચખાણ-પ્રતિજ્ઞા-નિયમ ત્યાગ એ મોક્ષનું પરમ અંગ ફરમાવ્યું છે. દ્રવ્ય પચ્ચખાણ કરતા કરતા ભાવ પચ્ચક્ખાણના પરિણામ જાગે છે. ભાવ પચ્ચકખાણ વિના મુક્તિ નથી, આવી શ્રદ્ધા ન હોય તો મિથ્યાત્વ મેહનીય કર્મને ઉદય ગણુય છે. કેટલાક જી ગુરગમના અભાવે પચ્ચક્ખાણ ન લેતાં મનની ધારણ માત્રથી જ સંતોષ માને છે. મનની ધારણમાં આગાર ન હોવાથી માનવને સહજ સ્વભાવના કારણે ભૂલ થતાં ધારણુને ભંગ થાય છે. વળી મનની ધારણામાં પાપ નહિ આચરે તે પણ અવિરતિનું પાપ તો લાગે જ છે. વળી કોઈવાર મનને થાય કે, મારે નિયમ કયાં છે ! એટલે સંજોગને વશ થતાં ધારણું ઢીલી પડે છે જ્યારે પચ્ચક્ખાણવાળાને એક જાતનો અંકુશ–બંધન રહે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ વાઘ સિંહને પાંજરાનું બંધન છે, સપને કરંડીયાનું બંધન છે. હાથીને અંકુશનું બંધન છે, ગાયને ખીલાનું બંધન છે, ઘેડાને લગામનું બંધન છે. કુતરાને સાંકળનું બંધન છે. પક્ષીને પાંજરાનું બંધન છે. પુરૂષને સ્ત્રીનું બંધન છે. જીવને કર્મનું બંધન છે. આ કર્મના બંધનથી જીવને છૂટો કરવા જ્ઞાની ભગવંતોએ પચ્ચખાણને ઉપાય બતાવ્યા છે. પચ્ચખાણ દ્વારા પાપોથી છૂટાછેડા (DIVORCE) લેવાય છે. અને પાપો નહિ કરવાની જાહેર નેટીશ અપાય છે. આ પચ્ચકખાણ રૂપી નોટીશથી અવિરતિનું પાપ પ્રવેશી શકતું નથી. ભાગીદારીની પેઢીમાંથી છૂટા થવાની નોટીશ ન આપી હોય તો નુકશાનીને ભાગ આપ પડે છે. ( i ) પચ્ચકખાણથી કાયા અંકુશમાં આવે છે અને મનને પણ અંકુશમાં લાવવાને અભ્યાસ પડે છે. (ii) ન મલે કે ન ગમે તેનું પણ પચ્ચખાણ લેવાથી તેની આશા-અપેક્ષા છૂટી જાય છે અને હવે મળે તેમ ન લેવું એ ભાવ આવે છે. (iii) પચ્ચખાણ વિનાને શાસ્ત્રમાં મોટું પ્રાયશ્ચિત માન્યું છે. જ્યારે દરેક પચ્ચકખાણમાં આગાર–છૂટ હોવાથી નિયમ ભાંગી જાય તે પણ નાનું પ્રાયશ્ચિત છે, તે માટે આલેચનાન વિધિ જ્ઞાનીઓએ ફરમાવ્યો છે. (iv) જાહેરમાં સંઘ કે ગુરૂ સમક્ષ નિયમ લેવાથી પાલન કરવાની મક્કમતા આવે છે. નિયમ સહેલાયથી પળે છે. (v) નિયમના આલંબનથી ધીમે ધીમે ભાવ વધે છે. . (vi) નિયમમાં ટેવાઈ જવાથી વિષને રંગ ઓછો થાય છે. (vi) શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજા બીજા વ્રત લે તે રાજી થઈ સહાય તથા અનુમોદના કરતા અને એના કારણે ભાવિમાં વ્રત લઈ તીર્થંકર પદવી પામી મોક્ષે જશે. Page #10 -------------------------------------------------------------------------- ________________ આમ પચ્ચકખાણ ભાષ્ય દ્વારા જીવને વિરતિને લાભ થાય છે. આ ગ્રન્થમાં શ્રી શ્રેયસ્કર મંડળના પૂના વિદ્યાપીઠના આમ તત્વ વિચાર ભા. ૨, જૈન ધર્મનું પ્રાણી વિજ્ઞાન આદિ ગ્રન્થમાંથી સાભાર કેટલુંક ઉધૃત કર્યું છે. તે માટે હમો તેના ત્રણ છીએ. શ્રી તીર્થકર પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ અજાણતા લખાયું હોય તે ત્રિવિધે મિચ્છામિ દુકકડ. આ. ચિદાનંદસૂરિ મહાવીર જૈન સંસાયટી, નવસારી. જગતની વિચિત્રતા વિધિવિધાતા નિરિમાવો પ્રશ્વર áવન ! માનિgણાનિ ચત્તાન્તઃ પર્યાય નામાનિ પુરાતત્ય | કેકને સવાશેર માટીની બોટ, કોકને દીકરે ઉદ્ધત, કો'કને ભૂખ લાગતી નથી, કો'કને ઉંઘ આવતી નથી, કેકને પત્ની કર્કશા... આનું રહસ્ય શૈધતા કેટલાકે By Chance–અકસ્માત જ આ બધું બને છે, કેટલાકે ઈશ્વરની માયા જવાબદાર ગણી છે, કેટલાકે જુદા જુદા કારણુ ગણ્યા છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન ઉપર લેકમાં બતાવ્યા પ્રમાણે જગતની વિચિત્રતાનું કારણ પૂર્વકૃત કમ કહે છે. અને તે કર્મ સંબંધી થીઅરી ચોક્કસ વિભાગવાર બતાવી છે. જેમ ઘાસ ગાયના પેટમાં જઈ દૂધ રૂપે બને છે, અને તેમાં મિઠાશ વગેરે ઉત્પન્ન થાય છે, તથા પાણી અને લેટ પલાળ્યા પછી તેના આથામાં ઈડલી– કળા બનાવતા ખટાશ ઉત્પન્ન થાય છે. તેમ રાગ-દ્વેષના અધ્યવસાયથી આત્મા સાથે કામણ વર્ગનું ચોંટી દૂધપાણી તથા લેઢા–અગ્નિની જેમ એકમેક થઈ કર્મ બને છે. અને તે કર્મમાં જુદા જુદા આઠ પ્રકારના સ્વભાવ ઉત્પન્ન થઈ સુખ દુ:ખ આપે છે. આ કર્મને બંધ છૂટે નહિ ત્યાં સુધી ન ગમે તેવી ગતિ અને ગોનિમાં જન્મવાનું, ન ગમે તે રીતે જીવવાનું. સુખની ઈચ્છા હેવા છતાં દુઃખમાં રીબાવાનું, મરવાની ઈચ્છા ન હોવા છતાં મરી જવાનું, અને મર્યા પછી પણ ન ગમે તેવા શરીર ધારણ કરવાના. આ કર્મો ઉદયમાં આવતા વિમાનની દુર્ઘટના, ભૂકંપ, નદીના પૂર, ટ્રેનના અકસ્માત, ગેસની દુર્ધટના આ બધી ઘટનાઓમાં બાહ્ય દૃષ્ટિએ ભલે જુદા જુદા કારણે દેખાય પરંતુ આંતરિક કારણ આમા ઉપર લાગેલ પૂર્વકૃત કર્મનીજ અદશ્ય શક્તિ કામ કરી રહી છે. આ આત્મા કમંપુગલથી કેમ બંધાય છે ? એ કર્મ બંધના મુખ્ય હેતુ કયા? સ્કૂલ હેતુ કયા ? એ કર્મને ઉદય કેટલા કાળ પછી થાય? ક્યાં સુધી એ કર્મ આત્મા ઉપર ચોંટી રહે ? એ કર્મના ભોગવટા વખતે એ કર્મમાં કેવી શક્તિ ઉત્પન્ન થાય? એ કર્મ મે ઉદયમાં આવવાનું હોય, તે કર્મ ઉદીરણા દ્વારા વહેલું ભોગવી શકાય ? કર્મ બંધની ક્રિયા જુદી જુદી વ્યક્તિમાં એક સરખી દેખાતી હોય છતાં પરિણામ-ભાવના દ્વારા રસમાં– ભેગવટામાં કે ફરક પડે ! આ બધા કર્મના નાશનો ઉપાય છે ? આ બધી જ બાબતનું તત્ત્વજ્ઞાન જૈન દર્શનમાં આપ્યું છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ નીચેના હેતુઓ જાણી બચવાને ઉપાય કરે :– કમબંધના સ્થૂલ હેતુઓ : (1) મિથ્યાત્વ-સત્યને અસ્વીકાર કરે. (૨) અવિરતિ–પાપની છૂટ રાખવી. (નિયમ-પચ્ચકખાણ ન લેવા. (૩) કષાય-ક્રોધ, માન, માયા, લેભ તથા હાસ્યાદિ કષાયનું સેવન કરવું. (૪) ગમન, વચન, કાયાને નિરંકુશ રાખવા. કર્મબંધને જુદા જુદા હેતુઓ : ૧-૨ જ્ઞાનાવરણ, દશનાવરણ–ગુરૂ તરફ અનિષ્ટ આચરણ કરે, લજજાથી ગુરૂને ઓળવે અને ગુરૂ કહે. ગુરૂને ઘાત કરે, ગુરૂ ઉપર દ્વેષ રાખે, ભણનારને અંતરાય કરે, નિંદા કરે, જ્ઞાન-જ્ઞાનીની આશાતના કરે તો આ બંને કર્મ બંધાય છે. ૩ વેદનીય—(સાતા વેદનીય) માતા-પિતા–ધર્માચાર્ય વડિલની ભક્તિ કરે, ક્ષમા–જીવદયા-મહાવ્રત–અણુવ્રત પાળે, મન વચન કાયાને તથા કષાયને વશ રાખે, દાન આપે, તથા ધર્મમાં દઢ એવો સાતા વેદનીય કર્મ બાંધે છે. (આશાતા વેદનીય) તેથી વિપરીત આચરણવાળે અશાતા વેદનીય બાંધે છે. ૪ મેહનીય–(દર્શન મોહનીય) પાપ માર્ગને ઉપદેશ આપે, સાચા માર્ગને નાશ કરે, દેવદ્રવ્યનો નાશ કરે, જિન-મુનિ–દેરાસરપ્રતિમા. સિંધને ઠેષ કરનાર દર્શન મોહનીય કર્મ બાંધે છે. (ચારિત્ર મેહનીય) કપાય-કષાયમાં આસક્ત ચારિત્ર મેહનીય બાંધે છે. ૫ આયુષ્ય–(૧) મહારંભ પરિગ્રહમાં રક્ત, રૌદ્રધ્યાની, જીવન ઘાત કરનાર, વતભંગ ઋષિઘાત, રાત્રિભોજન કરનાર નરકનું આયુષ્ય બાંધે છે. (૨) કપટી, શલ્યવાળે, માયાવી તિર્યંચનું આયુષ્ય બાંધે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ (૩) અલ્પ કષાયવાળો, દાનની રૂચિવાળે, ક્ષમા સરળતાદિ મધ્યમ ગુણવાળો મનુષ્યનું આયુષ્ય બાંધે છે. (૪) સમ્યદષ્ટિ, બાળ તપસ્વી, અકામ નિજર કરનાર દેવનું આયુષ્ય બધે છે. ૬ નામ( શુભનામ ) સરલ સ્વભાવી, ૩ ગારવ રહિત શુભ નામકર્મ બાંધે છે. એથી વિપરીત અશુભ નામકર્મ બાંધે છે. ૭ ગોત્ર–ગુણ જોનાર, નિરહંકારી, અધ્યન-અધ્યાપનમાં રૂચિવાળો, તીર્થકર–સાધુ સાધર્મિક ભક્ત ઉચચ ગોત્ર બાંધે છે. તેથી વિપરીત આચરવાળે નીચ ગાત્ર બાંધે છે. ૮ અંતરાય–દાન ન આપે, આપતાને છે કે, પૂજામાં અંતરાય કરે, હિંસાદિ પાંચ આશ્રવ સેવે તે અંતરાય કર્મ બાંધે છે, (વિશેષ માહિતી માટે પેજ ને. ૭૧ થી ૮૮ જુઓ.) ઉપરોક્ત તથા તેવા બીજ કર્મ બાંધનારને કર્મના ઉદયે સુખ દુઃખનો અનુભવ થાય છે. આ જગતની વિચિત્રતાનું કારણ છે. લી. આ. ચિદાનંદસૂરિનાં શિષ્ય કીર્તિસેનમુનિ મહારાજ જૈન ઉપાશ્રય, નંદરબાર. Page #14 -------------------------------------------------------------------------- ________________ श्री जीवविचार प्रकरण मूळ. ભુવણ-પઈવ વીરં, નમિઉણુ ભણમિ અબુહ-બહલ્થ, જીવ-સર્વં કિંચિ વિ, જહ ભણિય પુશ્વ-સૂરીડિં. ૧ જીવા-મુત્તા સંસા-રિણે ય તસ થાવરા ય સંસારી, પઢવી જલ જલણ વાઉ, વણસઈ થાવરા નેયા. રા ફલિત મણિ રયણ વિમ, હિંગુલ હરિયાલ મણસિલ, રસિંદા, કણગાઈ ધાઉ સેઢી, વનિય અરણેઢય લેવા. પાડા અલ્મય તૂરી ઊસ, મઠ્ઠી-પાહાણ-જાઈ છે, સવીરજણ લુણઈ પદવી-ભયાઈ ઇન્ચાઈ જા મંતરિફખ મુદગર, એસાહિમ કર હરિતણ મહિઆ. હુંતિ ઘણોદહિમાઈ ભેયા ભેગા ય આઉટ્સ. પા ઈંગાલ જાલ મુમ્મર, ઉકાસણિ કણ વિજજુમાઈ, અગણિ-જિયાણું ભેયા, નાયવા નિકણબુદ્ધોએ. ૬ ઉબ્બામગ ઉદ્ધલિયા, મંડલી મહ સુદ્ધ ગુંજવાયા ય, ઘણ-તણુ-વાયાઈઓ, ભેયા ખલુ વાઉકાયસ્સ. ઘણા સાહારણ પત્તઓ, વણસઈ જવા દુહા સુએ ભણિયા, જેસિ-મણુતાણું તણુ, એગા સાહારણ તેઉ. પાટા કંદા અંકુર કિસલય, પણગા સેવાલ ભૂમિ ફેડા , અયતિય ગજજર, મલ્થ વત્થલા થેગ પલ્લકા. પહેલા કમલ ફલં ચ સવ્વ, ગૃહસિરાઈ સિણાઈ પત્તાઈ, હરિ કુઆરી ગુખ્ખલી, ગલેય, પમુહા ય છિન્નરૂહા. હાલના ઈચ્ચાઈ અણગે, હવતિ ભેચ અણુતકાયાણું, તેસિં પારિજાણુણથં, લખણ-મેએ સુએ–ભણિય. ૧૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ I૧ણા ગૂઢસિર-સંધિ—પવૅ, સમભંગ-મહિરૂણં ચ છિન્નરૂહ, સાહારણે સરીરં, તિવિવરિએ ચ પર્યા. ૧ર એગ શરીરે એગે, જી જેસિં તુ તે ય પત્તેયા, ફલ ફૂલ છલ્લિ કટ્ટા, મૂલગ પત્તાણિ બીયાણિ. ૧૩ પત્તેય તર મુરતું, પંચ વિ પુઠવાઈણે સયલ લોએ, સુહુમા હવતિ નિયમા, અંતમુહુરાઉ અસ્સિા . ૧૪ સંખ કવય ગંડુલ, જય ચંદણગ અલસ લહગાઈ મેહરિ કિમિ પૂઅરગા, બેઈદિય માર્યવાહાઈ પા ગેમી મંકણ જૂઓ, પિપલી ઉહિયા ય મકોડા, ઈ@િય ઘયમિક્ષીઓ, સાવય કીડ જાઓ. ૧૬ ગહય ચારકીડા, ગોમયકીડા ય ધનકીડા ય, કુંથુ ગવાલિય ઇલિયા, તેદિય ઈંદગવાઈ ચઉરિદિયા ય વિછૂ, હિકુણ ભમરા ય ભમરિયા તિહા, મચ્છિ ય હંસા મસગા, કંસારી, કવિલ ડેલાઈ ૧૮ પચિંદિયા ય ચઉહા, નારય તિરિયા મણ દેવા ય, નેરઈયા સત્તવિહા, નાયવા પુઢવિ-ભેએણે. ૧લા જલયર થલયર ખયરા, તિવિહા પંચિંદિયા તિરિફખા ય, સુસુમાર મચ્છ કચ્છવ, ગાહા મગરા ય જલચારી. પાર ચઉપય ઉરપરિસપા, ભયપરિસપા ય થલયા તિવિહા, ગે સપ નઉલ પમુહા, બોધવા તે સમાણું. પરના ખયરા રેમયપખી, ચન્મયપકુખી ય પાયડા ચેવ, નરગાઓ, બાહિં, સમુગપખી વિયયપફખી. એરરા સવે જલ-થલ-ખયરા, સમ્મચ્છિમાં ગભયા દુહા હુંતિ, કમ્મા-કમ્મગ ભૂમિ, અંતરદીવા મણુસ્સા ય. ૨૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ||રા . દસહ ભવણહિવઈ અદ્ભવિતા વાસુમંતરા હૃતિ, ઈસિયા પંચવિહા, દુવિહા, વેમાણિયા દેવા. સિદ્ધા પનરસ ભેયા, તિસ્થા–તિસ્થાઈ સિદ્ધ–ભેએણું, એએ સંવેણુ, જીવ-વિગપ્પા સમફખાયા. એએસિં જીવાણું, સરીર-માઉ ઠિઈ સકાર્યામિ, પાણ-ણિ–પમાણે, જેસિ જે અસ્થિ તે ભણિમે. પારદા અંગુલ-અસંખ-ભાગ, સરીર–મેચિંદિયાણ સન્વેસિં, જેયણ સહસ્સામહિયં, નવરં પૉય-રૂફખાણું. બારસ જયણ તિન્નેવ, ગાઉઆ જોયણું ચ અણુક્કમસે, બેઈદિય તેદિય, ચઉરિદિય દેહ-મુચ્ચત્ત, ૨૮મા ધણુ સયપંચ-પમાણું, નેઈયા સત્તમાઈ પુદ્ધવિએ, તો અદ્વિધૃણા, નેયા રાયણુપતા જાવ. , પરલા જોયણુ સહસ્ત્રમાણ, મા ઉરગા ય ગમ્ભયા ફંતિ, ધણુ-પુહુરં પખીસુ, ભયચારી ગાઉઅપહત્ત. ૩ ખયરા ધણુહપુહુર્તા, ભયગા ઉરગા ય જોયણ પુહુર્તા, ગાઉઆ પહર મિત્તા, સમુચ્છિમા, ચઉપયા ભણિયા. ૩૧ છચ્ચેવ ગાઉઆઈ, ચઉ૫યા ગમ્ભયા મુણેયવા, કેસ તિગ ચ મણુસ્સા, ઉકકસ શરીર-માણેણં. ૩૨ ઈસાણંત સુરાણ, રણીઓ સત્ત હુંતી ઉચ્ચત્ત, . દુગ દુર દુગ ચલે ગેવિજજ, મુત્તરે ઈકિકક પરિહાણી. ૩૩ બાવીસા પુઢવીએ, સત્ત ય આઉસ તિત્રિ વાઉસ, વાસ સહસ્સા દસ તરૂ, ગણણ તેઉ તિરજ્ઞાઉ. વાસાણિ બારસાઊ, બેઈદિયાણું તેઈદિયાણું તુ, અઉણપરિણાઈ, ચઉરિંદિણં તુ છગ્ગાસા. ૧૩૪ (૩૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ૩૯ ૪૦ સુર–નેચાણ કિંઈ, ઉકકેસા સાગરાણિ તિત્તીસ, ચઉપય તિરિય માગુસ્સા, તિત્રિ ય થલિઓવમાં હુંતિ. ૩૬ જલયર-ઉર-બુયગાણું, પરમાઉ હેઈ યુવ્ય કેડીઓ, પફખીણ લુણ ભણિઓ, અસંખભાગે ય પલિયમ્સ. ૩ળા સવે સુહમા સાહારણું ય, સમ્મછિમાં મણુસ્સા ય, ઉકકસ જહનેણું, અંતમુહુર્ત ચિય જિયંતિ ઓગાહણ૭-માણે, એવં સંખેઓ સમફખાય, જે પુણ ઈન્થ વિસા, વિસેસ સત્તાઉ તે નેયા. એબિંદિયા સબ્ધ, અસંખ-ઉસ્સપિણી સકાર્યામિ, વિજજતિ ચયતિ ય, અણંતકાયા અસંતાઓ સંખિજ સમા વિગલા, સત્તદ્ ભવા વણિદિ તિરિમથુઆ, ઉવજવંતિ સકાઓ, નારય દેવા ય ને ચેવ I૪૧ દસહા જિયાણ પાણા, ઈદિય ઊસાસ આઉ બલરૂઆ, એગિદિએસુ ચરે, વિગલેસ છ સત્ત અવ. અસ િસન્ની ચિંદિએસ, નવ દસ કમેણ બધબ્બા, તેહિ સહ વિષ્ણએગો. જીવાણું ભન્નએ મરશું. ૪૩ એવં અણોરયારે, સંસારે સાયરેમિ ભીમંમિ, પત્તો અસંતખુત્તો, હિં અપત્ત-ધમેહિ. તહ ચીરાસી લખા, સંખા જોણુણ હેઈ જીવાણું, પુઠવાઈણ ચઉર્ડ, પત્તેયં સત્ત સત્તવ. દસ પત્તય તરુણું, ચઉદસ લખા, હવંતિ ઈરેસ, વિગલિંદીએસુ દે. દે, ચઉરે ચિંદિ તિરિયાણું. ૪૬ ચઉરે ચઉરે નારય, સુસુ મછુઆણ ચઉદસ હવંતિ, સંપિડિયા ય સવૅ, ચુલસી લખા ઉ જેણુણું. II૪રા I૪૪ ૪૫ ૪૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણ નત્યિ દેહ, ન આઉ કમ્મ ન પાણણીઓ, સાઈ અણતા તેર્સિ, ડિઇ જિર્ણિદાગમ ભણિઆ. ૪૮ કાલે અણઇ-નિહણે, જેણિ ગહણંમિ ભીસણે ઇથ, ભમિયા મિહિતિ ચિર, જીવાજિણવયણ મલહંતા. ૧૪ તા સંપર્ક સંપત્તિ, મણ દુaહ વિ સમ્મ, સિરિ-સંતિ- સૂરિસિદ્, કરેહ ભે ઉજમ ધમે ૫૦ એસે જીવવિયારે, સંખેવ-રૂણ જાણુણ—હેલ, સંખિત્તે ઉદ્ધરિઓ, રૂદ્દાઓ સુય-સમુદ્દાઓ. માયા ! श्री नवतत्त्व प्रकरण मूळ. જીવા જીવા પુણું, પાવા સવ સંવરે ય નિજજરણા, બંધે મુફખો ય તહા, નવ તત્તા હુંતિ નાયબ્રા. ૧૪ ઉદસ ચઉદસ બાયાલીસા બાસી ય હુતિ બાયાલા, સત્તાવä બારસ, ચઉ નવ ભેયા કમેણેસિં. રાહ એગવિક દુવિહ તિવિહા, ચઉવ્યિહા પંચછવિહા જીવા, ચેયણ તસ ઇયરહિ ય-ગઈ-કરણ-કાએ િ૩ એિિદય સુહમિયરા, સનિયર પણિદિયા ય સબિતિ ચલ, અપજતા પજજત્તા, કમેણુ ચઉદસ જિય-કુણા. કા નાણું ચ દંસણું ચેવ, ચરિત્ત ચ ત તહા, વરિય ઉવએ ય, એ જીવસ્ય લખણું. થાપા આહાર સરીરિદિય, પજજની આણપાણ ભાસમણે, ચઉ પંચ પંચ છપિય, ઈગ-વિગલા–સન્નિ-સન્વીશું. છેદ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ાા પિિત્તઅત્તિ ખસા, સાઉ દસ પાણુ ચકે છ સગ અર્દૂ, જીંગ-ટુ-તિ- ચક્ષુરિંદીાં, અસન્નિ-સન્નીણુ નવ દસય. ધમ્માઽધમ્મા-ગાસા, તિય તિય ભૈયા તહેવ અદ્ધા યુ, ખંધા દેસ પએસા, પરમાણુ અજીવ ચઉદસહા. ધમ્મા ધમ્મા પુગ્ગલ, નહુ કાલેા પાઁચ હુંતિ અજીવા, ચલણુ સહાવે ધર્મો, થિર સઠાણા અહુમ્મા ય અવગાહા આગાસ', યુગલ-જીવાણુ પુગ્ગલા ચઉહા, ખધા દેસ પએસા, પરમાણુ ચેવ નાયવ્યા. સ'ધયાર ઉર્જામ, પભા છાયા તવેહિઆ, વણુ ગંધ રસા ફ્રાસા, પુગ્ગલાણું તુ લક્ષ્મણું. એગા કેડિ સત સર્ફિં, લપ્પા સત્તહત્તરી સહસ્સા ય, દેય સયા સાહ, આલિઆ ઈંગ મુર્હુત્તસ્મિ।૧૨। સમયાવલિ મુર્હુત્તા, દોહા પપ્પા ય માસ વિરસા ય, ણિઓ લિયા સાગર, ઉત્સપિણિ-સપિણી કાલે. ૧ા પરિણામિ જીવ મુત્ત, સપઐસા એગ ખિત્ત કિરિ ચ, ણિચ્ચ કારણુ કત્તા, સવ્વગય ઈયર અપવેસે. સા ઉચ્ચગાઅ મહુદુગ, સુરક્રુગ પચિંદિ-જાઈ પણદેહા, આઇતિતણુ-વ’ગા, આઇમ સંઘયણ-સાણા. વન્ન ચઉક્કા-ગુલહુ, પરઘા ઊસાસ આય ગુજજોઅ' સુભખગઇનિમિષુતસદસ, સુર-નર-તિરિઆ તિત્હયર' ॥૧૬॥ તસ ખાયર પત્ત', 'પત્તમ થિર સુભ ચ સુભગ ચ, સુસ્સર આઇજ જસ', તસાઈ–દસગ ઈમ હાઈ. નાણું—તરાય દસગ, નવ ખીએ નીઅ સાય મિચ્છન્ત, થાવર દસ નિયતિમ, કસાય પશુવીસ તિરિયદુ, ૫૧૪મ ૫૧માં ૧ શા ill લા ૫૧મા ૧૮૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ ute ારગા ઇંગ બિતિ ચઉ જાઈએ, કુખગઈ વઘાય હુંતિ પાવર્સ, અપસન્થ' વન્ન-ચઊ, અપઢમ-સ’ઘયણુ-સ’ટાણા. થાવર સુહુમ અપજ, સાહારણ-મથિર-મસુભ-દુભગાણિ, દુસર-ણુાઈજ-જસ', થાવરઇસગ વિવજજત્થ’. ઇંદિ કસાય અવ્યય, દ્વેગા પંચ ચઉ પચ તિન્નિ કમા, કિરિઓએ પણવીસ, ઇમા ઉ તા અણુમસેા. ર૧ કાઇએ અહિંગરણિ, પાઉસિયા પરિતાવણી કિરિયા, પાણાઇવાય રભિઅ, પરિગ્દહિયા માયવત્તીય. મિચ્છાદ...સણ-વત્તી, અપચ્ચક્ખાણા ય ટ્ટિ પુટ્ટીઅ, પાડુચ્ચિઅ સામતો,-વણીએ નેસસ્થિ સાહથી ારણા આણુવણ વિઆરણિ, અણુભાગા અણુવક ખપચ્ચઇઓ, અન્ના પએગ સમુદાણુ, પિજ દાસેરીયાવહિઆ સમિઇ ગુત્તિપરિસહ, જઇધમ્મા ભાવણા ચિરત્તાણિ, પશુ તિ દુવિસ દસ ખાર, પંચ ભેએહિં સગવન્ના. ઇરિયા–ભાસે–સણા-દાણે, ઉચ્ચારે સમિસ અ, મગુત્તિ વયગુત્તી, કાયગુત્તી તહેવ ય. ખુહા પિવાસા સી ઉણ્ડ', 'સા-ચેલા-રઇ સ્થિ, ચરિઆ નિસીહિયા સિજ્જા, અકકાસ વહુ જાયગ્રા. અલાભ રાગ તણુક઼ાસા, મલ સકાર પરિસહા, પન્ના અન્નાણુસ’મત્ત, ઈઅ માવીસ પરિસહા. ખતિ મ અજજવ, મુત્તી તવ સંજમે અ મેધવે, સચ્ચ' સાઅં આકિંચણું ચ, ખં ચ જઈ ધમ્મા. પદ્મમ-મણિચ્ચ-મસરણું, સંસારી એગયા ય અન્નત્ત અસુઈત્ત આસવ. સંવરા ય તહુ નિજરા નવમી. ૫૩ના મારા ારાા ારપા શારદા રા શારદા મારા Page #21 -------------------------------------------------------------------------- ________________ લેગસહા બેહી, દુલ્લહા ધમ્મસ્સ સાહગા અરિહા, એઆઓ ભાવણ, ભાવેએવા પણ. ૩૧ સામાઈ અર્થ પઢમં, છેવટૂવર્ણ ભવે બીય, પરિહાર વિશુદ્ધિ, સુહુર્ભ તહ સંપાયં ચ. ૩રા તો આ અડફખાય, ખાયં સર્વામિ જીવલેગશ્મિ, જે ચરિક| સુતિવિહિઆ. વઐતિ અયરામ ઠાણ. ૩૩ અણસણ-મૂળોઅરિયા, વિત્તીસખેવણું રસચ્ચાઓ, કાયકિલેસ સંલીયા ય, બઝે ત હેઈ ૩૪ પાયચ્છિત્ત વિણઓ, વૈયાવચ્ચે તહેવ સજઝાએ, ઝાણું ઉસ્સગ્ગ વિ અ, અભિતર ત હેઈ પાપા બારસવિહં તો નિજજરાય, બંધો ચઉ વિગપા, પયઈ દુિઈ અણુભાગ, પએસ ભેએહિં નાયબ્ધ, ૩૬ પયઈ સહા વૃત્તો, કિઈ કાલાવહાર, અણુભાગે રસ છું. પએ દલ-સંચઓ. પડ પડિહાર-સિમજજ, હડ-ચિત્ત-કુલાલ-ભંડગારીશું, જહ એએસિં ભાવા, કમ્માણ વિ જાણ તહ ભાવા. i૩૮ ઈહ નાણ-દંસણું–વરણ, વેય મેહાઉ નામ આણિ, વિધ્વં ચ પણ નવ દુ અક્વીસ ચઉ તિસય દુ પણુવિહં. ૩લા નાણે આ દંસણાવરણે, અણિએ ચેવ અંતરાએ અ, તીસં કેડાછેડી, અયરાણું કિંઈ ઉકકેસા. સત્તરિ કડાકેડી, મેહણીએ વીસ નામ ગેસ, નિતીસ અયરાઈ, આઉટૂઈ બંધ ઉકસા. બારસ મુહત્ત જહન્ના, વેયણિએ અટ્ટ નામ-એસ, સેસાણં--તમુહુત્ત, એય બંધ-દુ–માણે. (૩૭ (૪૦૧ (૪૧ I૪૨ા Page #22 -------------------------------------------------------------------------- ________________ ાજશા રાજપાા usi રાણા !૪૮૫ સ`ત-પય-પરુવયા, ધ્રુવ-પમાણં ચ ખિત્ત ક્રુસણા ય, કાલા અ અંતર ભાગ, ભાવે અપાખહું ચેવ. સંત યુદ્ધ પયત્તા, વિજ્જત. ખ કુસુમ ન અસંત', શ્રુત્તિ પયં તસ્સ ઉ પરુવણા, માઇહિં. ગઈ ઇદિએ કાએ, જોએ વેએ કસાય નાણે ય, સંજમ દસણુ લેસા, ભવ સમ્મે સન્નિ આહારે. નરગઈ પદિ તસ ભવ, સન્નિ અહખાય ખઈઅ સમ્મત્તે, મુખ્ખા-ણાહાર કેવલ, ૪'સણુ નાણું ન સેસેસુ. દવપમાણે સિદ્ધાણં, જીવ-વાણિ હુંતિ તાણિ, લોગસ્સ અસંખિન્ન, ભાગે ઇક્કો ય સભ્યે વિ. કુસણા અહિયા કાલેા, ઈંગ-સિદ્ધ-પડુચ્ચ સાઇએ ાંતે, પડિવાયા ભાવાઓ, સિદ્ધાણં અંતર' તત્થિ. સવજિયાણુ માંતે, ભાગે તે સિ દસણું નાણું, ખઇએ ભાવે પરિણામિએ, અપુણ હેાઈ જીવત્ત થેાવા નપુંસ સિદ્ધા, થી નર સિદ્ધા કમેણુ સંખગુણા, ઈએ મુક્ષ્મતત્ત-મેઅ, નવતત્તા લેસ આિ. જીવાઈ નવ પયત્ને, જો જાણઈ તસ્સ હાઈ સમ્મત્ત, ભાવેણુ સદ્ભુત, અયાણુમાણુવિ સમ્મત્ત, સબ્બાઇ જિણેસર-ભાસિઆઇ, વયણાઈ નન્નહા હુંતિ, ઇઅ બુદ્ધિ જસ્ટ મળે, સન્મત્ત' નિશ્ચલ' તસ, અંતમુર્હુત્ત-મિત્ત'પિ, ફાસિઅ' હુજ જેહિં સમ્મત્ત, તેસિ” અવ′ પુગ્ગલ, પરિઅટ્ટો ચેવ સંસાર. ઉત્સર્પિણી અહંતા, પુગ્ગલ-પરિઅટ્ટએ મુણેઅવે, તે-ગંતા-તીઅદ્ધા, અણુાગયદ્ધા અાંતગુણા, 2 શાકા uret rut ૫પા "પા પા નાપા Page #23 -------------------------------------------------------------------------- ________________ જિણ અજિણ તિર્થી તિસ્થા, ગિહિ અન્ન સલિગ થી નર નપુંસા, પતેય સયંબુદ્ધા, બુદ્ધબેહિય ઈક્કણિક્તા ય. પપા જિણસિદ્ધ અરિહંતા, અજિણસિદ્ધા ય પુંડરિઆ પમુહા, ગણહારિ તિલ્થ સિદ્ધા, અતિસ્થસિદ્ધા ય મરુદેવી. પદ ગિહિલિંગ સિદ્ધા ભરહેવકલચીરી ય અન્નલિંગસ્મિ, સાહૂ સલિંગસિદ્ધા, થી-સિદ્ધા ચંદણુ-પકુહા. પા પંસિદ્ધા ગોયમાઈ ગાંગેય-પમુહ નપુંસયા સિદ્ધા, પત્તય સયંબુદ્ધા, ભણિયા કરકંડુ કવિલાઈ. તહ બુદ્ધબેહિ ગુરુઓહિય, ઈંગસમય એગસિદ્ધા ય, ઈગ સમયે વિ અખેગા, સિદ્ધા તે-eગ સિદ્ધા ય. પલા (જઈઆ ઈ હાઈ પુચ્છા, જિણાણુ મમિ ઉત્તરે તઈયા, ઈકલ્સ નિયમ્સ, અસંતભાગો ય સિદ્ધિ ગ.) દવા પI श्री दंडक प्रकरण मूळ. નમિઉં ચઉવીસ જિ, તસુત્ત-વિચાર-લેસ-સણઓ, દંડગ- એહિં તે ચિય, સામિ સુહ ભે ભવા. ૧ નેરઈઆ અસુરાઈ પુઠવાઈ-બેઈડિયાદઓ ચેવ, ગમ્ભય-તિરય-માણસા, વંતર જેઈસિય માણ. પરા સંખિત્તયરી ઉ ઈમા, સરીર–મેગાહણ ય સંઘયણા, સન્ના સંડાણ કસાય, લેસિન્દ્રિય દુસમુગ્ધાયા. દિ દંસણ નાણે, જેગુ-વઓગો–વવાય ચવણ ઈિ, પજજતિ કિમાહારે, સરિ ગઈ આગઈ એ. મજા ચઉગમ્ભ-તિરિય-વાઉસ, મગુઆણાં પંચ સેસ તિસરીરા, થાવરચઉગે દુહઓ, અંગુલઅસંખભાળતણ. પા Page #24 -------------------------------------------------------------------------- ________________ સન્વેસિપિ જહન્ના, સાહાવિય અંશુલન્સ અસાંખંસા, ઉડ્ડાસ ણુસયધણ્, નેરઇયા સત્તહલ્થ સુરા. ગશ્રુતિરિસહસ જોયણ, વણુસઈ અહિંયાયણુસહસ્સ', નર તે་દ્વિ તિગાઊ, એઇંદ્રિય જોયણે ખાર, જોયણ-મેગ' ચરિદ્ધિ, દેહ-મુચ્ચત્તાં સુએ ભણુંઅં, વેશ્વિય-દેહ' પુણ્, અગુલ–સંપ્રંસ-મારશે. un her દેવ નર અહિયલક્ષ્મ, તિરિયાણું નવ ય જોયણ સાઈં, દુગુર્ણ તુ નારયા, ભણિય. વેવિયસરીર અંતમુહુર્ત્ત નિએ, મુડુત્ત ચત્તારિ તિરિય-મણુએસ, દેવેસુ અક્રમાસા, ઉઝ્કાસ વિણા-કાલેા. થાવર-સુર–નેરઇઆ, અસંઘયણા ય વિગલ દેવકા, સંઘયણું છગ્ગ શમ્ભય, નર્-તિરિએસુ વિ સુજ્ઞેયત્વ. ॥૧॥ સબ્વેર્સિ ચઉદહું વા, સન્ના સવે સુરા ય ચઉર’સા, નર તિરિય છ મંડાણા, હુંડા વિગલિં િનેરયા. નાણાવિઠું થય સૂર્ય, જીમ્મુય વણ વાઉ તે અપકાયા, પુવી મસૂર ચંદા કારા, સંડાણુ ભણિયા. સવે વિ ચઉ કસાયા, લેસ છગ્ગ' ગખ્શતિરિયમાણુએસ, નારય તેઊ વાળ, વિગલા વેમાણ્ યતિ લેસા. જોઇ સય તેલેસા, સેસા સન્થેવિ હુતિ ચલેસા, ઇન્દ્રિય દાર સુગમ, મનુઆણં સત્ત સમુગ્ધાયા. વેયણ કસાય મરણે, વૈશ્વિય તૈયએ ય આહાર, કેલિ ય સમુગ્ધાયા, સત્ત ઇમે હુંતિ સન્નીણું. અચિંદિયાણુ કેવલ, તે આહારગ વિણા ઉ ચત્તારિ, તે વેયિવજજા, વગલા-સન્નીણ તે ચેવ. lin ૫૧મા ૧સા ૫૧૩શા ૫૧૪ા ૫૧મા ૫૧મા ૫૧ળા Page #25 -------------------------------------------------------------------------- ________________ १२ ારા ારા પશુગખ્તતિરિસર્ચંસુ, નારય વાઊંસુ ચર તિય સેસે, વિંગલ દુટ્ઠિી થાવર, મિચ્છિત્તિ સેસ તિય દિઠ્ઠી, ૫૧૮) થાવર બિતિસુ અચક્'. ચર્રિક્રિસ તદ્રુગ' સુએ શિષ્મ, મહુઆ ચક દણ્ણિા સેસેસુ તિગ તિંગ ભણિ’।।૧૯। અન્નાણુ નાણુ તિય તિય,સુર તિરિ નિરએ થિરે અન્નાણુદુંગ’, નાણાન્નાણુ ૬ વિગલે, મણુએ પણુ નાણુ તિ અન્નાણા. ગારના ઈક્કાસ સુર-નિરએ, તિરિએસ તે、 પન્નર મણુએયુ, વિગલે ચઉ પણ વાએ, દ્વેગ તિગ થાવરે હાઇ. ઉવએગા મએસુ, ખાસ નવ નિશ્ય તિથ્યિ વેસુ, વિગલદુગે પણ છ', 'ચરિસિ થાવરે તિયગ, સંખમસંખા સમયે, ગખ્ખયતિરિ વિગલ નારય સુરા ય, મછુઆ નિયમા સંખા, વણુ-ગંતા થાવર અસંખા. અત્તિ નર અસખા, જહુ ઉવવાએ તહેવ ચવણે વિ ખાવીસ સગ તિ દસવાસ, સહસ ઉર્દિ પુઢવાઈ. ારકા તિષ્ણુિગ્નિ તિ પલ્લાઊ, નર તિરિ સુર નિય સાગર તિત્તીસા, વંતર' પલ્લુ' જોઈ, વરિસલા-ક્રિય પલિય અસુરાણુ અહિંય અયર', દેસૂણુ હું પØય. નવ નિકાર્ય, ખારસવાસુણુ પત્તિ, છમ્માસ?િ વિગલાઊ, પુઢવાઈ-દસ-પયાણું, અંતમુહુર્ત્ત જહન્ન આઈ, દસસહસવસિસઈઆ, ભવાહિવનિયવંતિ વૈમાણિય જોઇર્સિયા, પદ્મતય?સ આઉઆ હુંતિ, સુરનરતિિિનેએસ, છ પજત્તી થાવરે ચર્જીંગ, વિંગલે પ`ચ પજત્તો, સિઆહાર હાઈ સબ્વેસિં, પશુગાઈ–પયે ભયગ્રા, અહુ સન્નિપ્રિય ભણિસામિ, ારા ારામ ર૧૫ રા રા ઘેટા Page #26 -------------------------------------------------------------------------- ________________ १३ ચકવિદ્વસુરતિરિઐસુ, નિરએસ અ દીહુકાલિગી સન્ના, વિગલે હૅવએસા, સન્નારહિયા થિરા સન્થે મછુઆણુ દીહકાલિય, દિઠ્ઠીવાએ-વએસિયા કેવિ, પત્રજપતિરિ મણુ અચ્ચિય, ચકવિન્દ્વ દેવેસુ ગચ્છતિ, કા સ‘ખાઉ પજ પદ્ધિ, તિયિ-નરેસુ તહેવ પુજત્તે, ભૂ-દગ-પજ્ઞેયવણે, એએસ ચ્ચિય સુરાગમાં. જજત્તસંખગભ્ય, તિરિયનરા નિરયસત્તગે જત્તિ, નિરય ઉષટ્ટા એએસુ, વવજ્રતિ ન સેસેસુ. પુઢવી-આઉ—વણુસઇ, મકે નાવિવિજયા જીવા, સભ્યે વવજજતિ, નિય નિય કમ્માણુમાણેણં. પુઢવાઈ-દસ પએસુ. પુઢવી આઊ વણુસ્સઈ જતિ, પુઢવાઈદસપએહિ ય, તેઊ-વાઊસુ ઉવવા તેઊવાઊ-ગમાં, પુઢવી-પમુહુમિ હાઈ પયનવગે, પુઢવાઇડાદસગા, વિગલાઇતિય ત િજતિ, ગમણા-ગમણું ગમ્ભય, તિરિયાણું સયલજીવઠાણેસુ, સવ્વત્થ જતિ મણુઆ, તેઊવાઊહિઁ ના જતિ, વૈયતિય તિરિ-નરસ, ઇથી રિસા ય ચકુવિહ–સુરેસુ, થિરવિંગલનારએસુ, નપુંસવેએ હવઈ એગેા. પુજ મણુ ખાયરિંગ, વેમાણિય ભવણ નિચ વ‘તરિયા, જોઈસ ચઉં પતિરિયા, એઇક્રિય તૈઈદય ભૂ આઊ. ।। વાઊ વણુસ્સઇ ચ્ચિય, અહિયા અક્રિયા કમૈણિમે હુંતિ, સન્થેવિ ઇમે ભાવા, જિણા મએ તસૈા પુત્તા. પઈ તુમ્હેં ભત્તસ, દંડગ-પય-ભ્રમણ-ભગ હિયયસ, દડતિય—વિરય–સુલહ, લહુ મમ દિંતુ મુખ઼પય. !!Bell luxll ૫૪૧૫ 113011 શાપુરાા ||૩૩ગા !ઉઠા ॥૩મા user ૫૩ા Page #27 -------------------------------------------------------------------------- ________________ ક મિરિજિહસ મુણીસર, રજન્ટે સિરિ ધવલચ'દ સીસેણુ, ગજસારેણુ લિહિયા, એસા ભિન્નત્તિ અપહિયા. ાજરા श्री लघुसंग्रहणी प्रकरण मूळ. નમિય જિણ સભ્યનું, જગપુજન જગગુરુ મહાવીર, જ મૂદ્દીવ પયત્વે, પુચ્છ. સુત્તા સપરહેશે. ખંડા જોયણુ વાસા, પન્વય કૂંડા ય તિલ્થ સેઢીએ, વિજય-હ-સલિલાએ, પિડેસિ હાઇ સંઘયણી. નઅસય' ખ'ડા, ભરહ-પમાણેણ ભાઇએ લખે, અહવા નઅ-સયગુણું, ભરRs-પમાણું હુઇ લક્ષ્મ અવિગ ખડે રહે, દેશ હિમવતે અ હેમવઈ ચઉરા, અદ્ભુ મહાહિમવ’તે, સેલસ ખ'ડાઇ હિરવાસે. ખત્તીસંપુર્ણ નિસઢ, મિલિઆ તે↓િ ખીયપાસે વિ, ચડ્ડી ઉ વિદેહ, તિસિપિડે ઉ નય-સય. જોયણ પરિમાણા, સમચરસાઇ ઇત્ય ખડા, લખસ ચ પરિહીએ, તપાયગુણે ય હુંતેવ વિક્ખ’ભવગદહગુણુ, કરણી વટ્ટમ્સ પરિરએ હેઇ, વિક્ષ્મ'ભપાયગુણિ, પરિરએ તમ્ ગયિ-પં. નાણા પરિહી તિલકખ સેાલસ, સહસ્ર દ ય સય સત્તવીસહિયા, ક્રાસ વિગ–દૃાવી, ધણુસય તેર'ગુલવ્રુદ્ધિ, સત્તવ ય કે િસયા, નઉઆ છપ્પન્ન સય સહસ્સાઈ, ચઉનઉયં ચ સહસ્સા, સયં વિટ્ટુ ચ સાહિય mu ગા રાણા રાજાશ "મા แลน {{{ te!! Page #28 -------------------------------------------------------------------------- ________________ ગાઉઅમે પનરસ, ધર્ સયા તહ ધણિ પન્નરસ, સદ્િ ચ અંગુલાઈ, બુદ્દીવસ ગણિયપર્યા. ૧૦ ભરહાઈ સત્ત વાસા, વિય ચઉ ચઉરર્તિસ વલ્ફિયરે, સેલસફખારગિરિ, દે ચિત્ત વિચિત્ત દે જમગા. ૧૧ દેસય કણય-ગિરિણું, ચ9 ગયÉતા ય તહ સુમેરુ ય, છ વાસહરા પિંડે, એગુણસત્તરિ સયા દુન્ની. પીરા સેલસફખરેસ, ચઉ ચઉ કૂડા ય હુંતિ પત્તેય, સેમણસ ગંધમાયણ, સત્ત૬ ય રુપિ-મહાહિમવે. ૧૩ ચતીસવિયડ્રેસ, વિજુપહ-નિસઢ-નીલવંતેસુ, તહ માલવંત સુરગિરિ, નવ નવ કૂડાઈ પૉય. ૧૪ હિમ-સિહરિસુ ઈકકારસ, ઈથ ઈગસદ્દગિરિસ ફૂડાણં, એગત્તે સન્વધર્ણ, સય ચઉરો સત્તસદી ય. ચઉ સત્ત અ-નવગે, ગારસ-કૂડેહિં ગુણહ જહસંખ, સેલસ ટુ ૬ ગુણયાલં, દુવે ય સગસદ્ધિ સય-ચઉ ૧૬ ચઉતીસવિજએ સું, ઉસહકૂડા અ૬ મેરજંબુમ્મિ, અદૃ ય દેવકુરાએ, હરિકૂડ હરિસહે સદ્દી. ૧ માગહરરામપભાસ. નિત્ય વિજયેસુ એરવય-ભરહે, ચકતીસા તિહિં ગુણિયા, દુરુત્તર-સમં તુ તિવ્વાણું. ૧૮ વિજજાહર-અભિગિય, સેઢીઓ દુન્નિ દુન્નિ વેઅડે, ઈય ચઉગુણ ચકતીસા, છત્તીસસયં તુ સેઢીણું. * ૧લા ચક્કી–જેઅવાઈ, વિજયાઈ ઈન્થ હૃતિ ચઉતીસા, મહદહ છપ્પઉમાઈ કુસુ દસર્ગ તિ સેલસગં. મારા ગંગા સિંધુ રત્તા, રતવઈ ચઉ નઈઓ પત્તેય, ચઉદસહિં સહસ્તેહિ, સમગ વચ્ચતિ જલહિમિ. પારના I૧પ (૨૯ના Page #29 -------------------------------------------------------------------------- ________________ એવ અભિતરિયા, ચઉ પણ અદ્ભવીસ સહસ્તેહિં, પુણરવિ છપનેહિં, સહસ્તેહિં જતિ ચઉ સલિલા મારા કુરુમઝે ચઉરાસી, સહસ્સાઈ તહ ય વિજય સોસસુ, બત્તીસાણ નઈણ, ચઉદસસહસ્સાઈ પર્યા. રવા ચઉદસ સહસ્સ ગુણિયા, અતીસ નઈઓ વિજયમજિકલ્લા, સીયાએ નિવડંતિ, તહ ય સીયાઈ એમેવ. પારકા સીયા સીએાયા વિ ય, બત્તીસ-સહસ્સ પંચ–લખેહિં, સર્વે ચઉદસ-લફખા, છપ્પન્ન-સહસ્સ મેલવિયા. રપ છજજોયણે સકસે, ગંગા-સિંધુણ વિત્થર મૂલે, દસ ગુણિએ પજજતે, ઈય દુ દુ ગુણણણ સેસાણં પરદા જોયણ સમુચ્ચિદુ, કણયમયા સિહરિ-યુદ્ધ હિમવંતા, રુપિમહાહિમવંતા, દુસઉચ્ચા ૨૫-કણયમયા. પારણા ચત્તારિ જયપુસએ, ઉચિદ્દો નિસઢ નીલવંતે ય, નિસઢ તવણિજજમ, વેલિઓ નીલવંતગિરી. પરંતુ સવિ પવ્યયરા, સમયમિત્તેમિ મંદરવિહૂણા, ધરણિતલે ઉવગાઢા, ઉસેહ-ચઉત્થ-ભાય મિ. ખાઈ ગાતાહિં, દહિં દારેહિં જંબૂદીવસ્ત્ર, સંઘયણ સમ્મત્તા, રઈ હરિભદ્રસૂરીહિં. (૨૯લા ૩૦મા, Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪ श्री चैत्यवंदन भाष्य मूळ. વંદિત્ત વંદણિ જજે, સવે ચિઈવંદણાઈ સુવિચાર, બહુ-વિત્તિ-ભાસ-ચુણી, સુયાણસારેણ ગુચ્છામિ. nu દહતિ અહિગમ-પગ, દુદિસિ તિહુગહ વિહા ઉ વંદણયા, પણિવાયર્નમુક્કારા, વન્ના સોલ-સય-સીયાલા. તેરા ઈગસીઇ સયં તુ પયા, સગનઉઈ સંપયાઓ પણ દંડા, બાર અહિગાર ચઉ વંદણિજજ, સરણિજજ ચકહ જિણ પાડા ચઉરે થઈ નિમિત્ત૬, બાર હેઊ એ સેલ આગારા, ગુણવીસ દેસ ઉસ્સગ્ગ,માણ થતં ચ સગવેલા. દસ આસાયણ-ચાઓ, સવ્વ ચિવિંદણુઈ ઠાણાઈ, ચકવીસ દુવારેહિં, દુસહસ્સા હૈંતિ ચઉસયરા. તિજી નિસહી તિત્રિ ઉં, પાહિણા તિગ્નિ ચેવ ય પણુમાં, તિવિહા પૂયા ય તહા, અવસ્થ-તિય-ભાવણે ચેવ. દા તિદિસિ-નિરિફખણ-વિરઈ, પયભૂમિ-પમરજણ ચ તિખતો, વન્નાઈ-તિયં મુદ્દા, તિયં ચ તિવિહં ચ પણિહાણે. ઘણા ઘર-જિણહર-જિણપૂયા, વાવારચાયઓ નિસાહિ-તિગ, અગ-દારે મઝે, તઈયા ચિઈ–વંદણ-સમએ. , તા અંજલિબદ્ધો અદ્ધો, શુઓ અ પંચંગઓ અ તિ પણમા, સવથ વા તિવારં, સિરાઈ-નમણે પણામ-તિયં, લા. અંગભાવ-ભેયા, પુષ્કાહાર-શુઈહિં પૂયતિગં, પંચુવારા અદ્દો, વયાર સવયારા વા. ભાવિજજ અવસ્થાતિયં, પિંડલ્થ પયત્ન રૂવ-રહિયd, છઉમલ્થ કેવલિત્ત, સિદ્ધાં ચેવ તસ્સલ્ય. ૧૦ ||૧૧|| Page #31 -------------------------------------------------------------------------- ________________ I૧૫. I૧૭ના હુવણચ્ચગેહિ છઉમલ્થ-વત્થ પડિહારગેહિ કેવલિય, પલિયે કુસ્સગ્નેહિ અ, જિણસ્સ ભાવિજજ સિદ્ધ ૧રા ઉહે તિરિઆણં, તિદિસાણ નિરિફખરું ચઇજજહુવા, પસ્કિમ-દાહિણવામાણ, જિણમુહ-સ્થ-દિ-જુઓ. ૧૩ વન્નતિય વન્નત્થા,-લંબણમાલંબણં તુ પડિમાઈ, જોગ-જિણ-મુત્તસુત્તી–મુદ્દભેએ મુદ્દતિય ૧૪ અનુન્નતરિઅંગુલિ-કે સાગારેહિ દેહિં હસ્થેહિં, પિટ્ટોવરિ કુપર, સંઠિએહિં તહ જોગમુદ્દત્તિ. ચત્તારિ અંગુલાઈ, પુરઓ ઊણાઈ જલ્થ પછિમ, પાયાણં ઉસ, એસા પણ હેઈ જિણમુદ્દા. ૧દા મુત્તાસુન્ની મુદ્દા, જસ્થ સમા દેવિ ગર્ભિઆ હત્યા, તે પણ નિલાડદેસે, લગ્ગા અને અલગ્ન ત્તિ, પંચગે પણિવાઓ, થયપાઢ હોઈ જેગમુદ્દાએ, વંદણ જિણમુદ્દાએ, પણિહાણે મુસુત્તીએ. પણિહાણુતિગં ચેઈઅ-મુણિવંદણ-પત્થણી સરુવં વા, મણવય-કાએગત્ત, સેસ-તિય ય પયડુત્તિ. ૧ાા સચિત્તદવમુઝણ,-મચ્ચિત્તમણુઝણું મeગત્ત, ઈગ-સાડિ ઉત્તરાસંગુ, અંજલી સિરસિ જિણ-દિ. રા ઈઅ પંચવિહાભિગમે, અહવા મુઐતિ રાયચિ હાઇ, ખઞ છત્તાવાણહ મઉર્ડ ચમરે આ પંચમએ. ારા વંદતિ જિ દહિણ,-દિસિદ્ધિઆ પુરિસ વાદિસિ નારી, નવકર જહન્ન સફ્રિકર, જિ મ ગહે સે. શરરા નમુક્કારેણ જહન્ના, ચિઈવંદણ મજઝ દંડ–થઈ–જુઅલા, પણ દંડ થઈ-ચર્કિગ, થયપણિહાણેહિં ઉક્કોસા. પારકા ૧૮ ronal Page #32 -------------------------------------------------------------------------- ________________ ર૪. છે મારા અને બિતિ અંગેણં, સક્કર્થીએણે જહન્ન-વંદણયા, તદ્દગ-તિગણ મજઝા, ઉોસા ચઉહિં પંચહિં વા. રજા પણિવાઓ પંચગે, દે જાણ કરદુગુત્તમ ચ, સુમહત્ય-નમુક્કાર, ઈગ દુગ તિગ જાવ અક્સયં પરપા અડસદ્ધિ અદ્ભવીસા, નવનઉયસયં ચ દુસય-સગનઉયા, ગુણતીસ દુસ, દુલ અડનઉચસય દુવન્નસય. પરદા ઈઅ નવકાર–ખમાસમણ, ઈરઅ-સદ્ધ થે આઈ ડેસુ, પણિહાણેનું અદુરુત્ત,વન્ન સલસય સીયાલા. ધરણા નવ બત્તીસ તિત્તીસા, ચિત્ત અડવીસ સેલ વિસ પયા, મંગલ-ઈલયાસક્કWયાઈશું એનસીઈસચં. અદ્દ્ નવદ્ય અદ્વીસ, સલસ ય વીસ વીસામાં, કમસો મંગલ-ઈયિા,- સકકWયાઈસુ સનનઉઈ. વણક્સદ્દેિ નવ પય, નવકારે અદૃ સંપયા તથ, સગ સંપય પય તુલ્લા, સતરફખર અ૬મી દુ પયા. ૩ના પgિવાય અફખરાઈ અદ્રાવસ તહા ય ઈરિયાએ, નવનઅ-મફખરસર્યા, દુતીસ પય સંપયા અ૬. ૩૧ દુગ દુગ ઈગ ચઉ ઈગ પણ, ઈગાર છગ ઈરિય–સંપયાઈ પયા, ઈચ્છા ઈરિ ગરમ પાણા, જે મે એર્નિદિ અભિ તસ્સ. જરા અભુવગમે નિમિત્ત, એહે-અરહેલ-સંગહે-પંચ, જીવ-વિરોહણ-પડિકકમણ, ભેય તિત્તિ ચૂલાએ. પાડવા દુ-તિ-ચ૯-૫ણપણપણ, ચઉતિ પય સક્કથય સંપાઈપયા, નમુ આગ પરિસે લેણુ, અભય ધમ્મ-૫ જિણ સબંઘ૩૪ થોઅશ્વ સંપચા એહ, ઈયરહેલ વગ તàઊ, સવિશેસુવઓગ સરૂવ,-હેલ નિયમ-ફલય મુફખે પા ૩ો . Page #33 -------------------------------------------------------------------------- ________________ २० ॥૩૬॥ 1130911 ॥૪॥ દે સગનઉઆ વજ્ઞા, નવાંપય પય તિત્તીસ સથએ, ચેયથય?-સંપય, તિચત્ત-પય-વન્ન-૬સયગુણતીસા. ૬ છ સગ નવ તિય છ ચઉ, છષય ચિઈ સંપયા પયા પદ્મમા, અહિં વંદણુ સદ્ધા, અન્ન સુહુમ એવ જા તાવ. અભ્રુગમે નિમિત્તે, હેઊ ઈંગ-બહુ-વય’ત ગારા, આગતુગ આગારા, ઉસગ્ગાહિ સરુવŕ. નામથયાઈસુ સંપય, યસમ અડવીસ સેાલ વીસ કમા, અદ્ગુરુત્ત-વન્ન દેસŕ, દુસયસેાલ⟩નઅસય. પણિહાણી ધ્રુવન્નસય', કમેણુ સગતિ ચકવીસ તિત્તીસા, ગુણુતીસ અદ્ભુવીસા, ચઉતી-સિગતીસ ખાર ગુરુ વન્ના ॥૪॥ પણદડા સત્થય, ચેઈઅ નામ સુઅ સિદ્ધત્થય ઇત્ય, દો છંગ દો દો પચ ય, અહિગારા ખારસ કમેણુ નમુ જેઅ ઈ અરિહ` લેગ, સવ્વ પુખ્ તમ સિદ્ધ જો દેવા. ઉર્જિન ચત્તા વેઆ,-વચ્ચગ અહિગાર પઢમયા. પઢમ-હિંગારે વંદે, ભાવવજણે, ખીયએ ઉ દૃજિણે, ઇંગચેઇય-વણ-જિણે, તય ચથમિ નામમજણે. તિહુઅણુ-ઠવણ-જિણે પુછુ, પંચમએ વિહરમાણુ જિષ્ણુ છઠ્ઠું, સત્તમએ સુયનાણું, અઠુમરેંગે સબ્વ-સિદ્ધ થુ. તિસ્થાહિત્ર–વીરઘુઈ, નવમે દસમે ય ઉજ્જયંત થઈ, અદૃાવયાઈ ઇંગિસ, સુદ-સુર-સમરણા ચરમે. નવ અહિગારા ઈહ લલિઅ, વિત્થરા ય વિત્તિમાઇ અનુસારા, તિન્નિ સુર્ય-પરંપરયા, ખીએ દસમેા ઈગારસમે. આવસય ચુણીએ, જ... ભણિય સેસયા જહિચ્છાએ. તેાં ઉજ્જિતાઈ વિ, અહિંગારા સુયમયા ચેવ, ૧૪) ૧૪૩મા ૧૪૪૫ ||જા ॥૪॥ ૫૩૮૫ ૫૩લા ॥જણા Page #34 -------------------------------------------------------------------------- ________________ બીઓ સુયત્યયાઈ અત્થઓ વત્રિઓ તહિં ચેવ, . સક્કWયંત પઢિઓ, દગ્વારિહ-વસરિ પયડë. ૪૮ અસઢાઈબ્રણવજં, ગીઅથ-અવારિઅતિ મજસ્થા, આયરણ વિહુ આહુત્તિ, વય સુબહ મન્નતિ. કલા ચવિંદણિજજ, જિણ મુણિ, સુય સિદ્ધા ઈહ સુરાઈ સરણિ જા, ચઉહ જિણ નામ ઠવણ, દગ્ધ ભાવ જિણ-ભેએણે પગા નામજિણા જિણનામા, ઠવણજિણું પુણ જિણિંદપડિમાઓ, દવજિણ જિણજીવા, ભાવજિણું સમવસરણત્થા. પલા અહિંગય-જિણ-૫૮મથુઈ, બીયા સવ્વાણ તઈએ નાણસ્સ, વયાવચ્ચગરાણું, ઉવએગલ્થ ચઉત્થ થઈ પાલખવણલ્થ ઈરિઆઈ વંદણવસિઆઈ છ નિમિત્તા, પવયણ-સુર-સરણë, ઉસ્સો ઈસ નિમિત્તદૃ. ૫૩ ચઉ તસ્ર, ઉત્તરીકરણ પમુહ સદ્વાઈઆ ય પણ હે, વેયાવચગરસ્તાઈ, તિ િઈઅ હેઉ બારસગં. પઠા અન્નWયાઈ બારસ, આગારા એવમાWા ચહેરે, અગણ પણિદિ-છિદણ, બેહી-ખેભાઈ ડકકો ય. ઘડગ લય ખંભાઈ માલુદ્ધી નિઅલ સબરિ ખલિણ વહુ, લીબુત્તર થણ સંજઈ મુહંગુલિ વાયસ કવિદ્દો. પદા સિરકંપ મૂઆ વાણિ, હિત્તિ ચઈજ દેસ ઉસ્સગ્ગ, લંબુરથણજઈ ન દેસ સમીણ સવહુ સણ. અપણા ઈરિ-ઉસ્સગ્ગપમાણે, પણવીસુસ્સાસ અ૬ સેસેસુ, ગંભીર-મહુર-સ, મહત્થ-જુત્ત હવઈ થતું. | પટા પડિકમણે ચેઈ જિમણ, ચરિમ પઠિકમણ સુઅણુ પડિબોહે, ચિઈવંદણ ઈઅ જઈણ, સત્ત ઉ વેલા અહોરજો. પંપા ||૫૯ાા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પડિકમ ગિઢિશેાવિ હું, સગવેલા પાંચવેલ ઈઅરસ, પૂણુ તિઝાસુ અ, હાઇ તિ-વેલા જહન્નેનું "દા તખાલ પાણુ ભાયણુ, વાણુ મેહુન્ન સુઅણુ નિર્દૂવાં, મુત્તુ-ચ્ચાર જૂઅ’, વરે જિણનાડુ જઈ એ. ૬૧૫ દેરા ઇરિ નમુકાર નમ્રુત્યુણ, અરિહંત શુઇ લેગ સવ્વ શુઇ પુક્ષ્મ, શુઇ સિદ્ધા વેઆ થુઈ, નમ્રુત્યુ જાવતી થય જયવી. સવ્વાવાહિ વિરુદ્ધ, એવ' જો વાંદએ સયા દેવે, દૈવિંદવિંદ મહિ”, પરમય પાવઈ લડું સે. श्री गुरुवंदन भाष्य मूळ. ગુરુવંદણુ-મહુતિવિહં, ત' કટ્ટા છે।ભ બારસાવત', સિરનમણુાઇસુ પક્રમ, પુષ્ટુ-ખમાસમણુ-દુગિ ખીં. ||૧|| જ દર્દી રાયાણું, નમિઉં કજ નિવેઇઉં પચ્છા, વીસજ્જિ વિ 'દિચ્ય,ગઇ એમેવ ઈન્થ દુગ‘. આયારસ ઉ મૂલ”, વિષ્ણુએ સેા ગુણવએ અપવિત્તી, સા ય વિહિ–વંદણાએ, વહી ઇમે ખારસાવત્તે. તઈય. તુ છંદણુ-દ્રુગે, તત્વ મહા આઈમ સયલસંઘ, ખીય' તુ 'સણીળુ ચં, પર્યાŕઆણં ચ ત તુ. વંદણુ-ચિઈ—કિઈકમ્મ, પૂઆકમ્મ' ચ વિષ્ણુયકમ્મ' ચ, કાયવ્વ' કસ્સ વ ? કેણુ, વાવિ ? કાહેવ ? કઈ ખુત્તો? કઇએય' ? કઇ સિર'. કહું ય આવસઐહિં પરિસદ્ધ ? કઈદાસ-વિષમુક્યું', કઈકન્મ કીસ કીરઈ વા. #1411 ॥૬॥ ૧૬૩ ॥૨॥ 11301 પનામ પણાહરણા, અજુગપણું જુગપણ ચલું અદયા, ચદાય પણનિસેહા,ચક અણુિસેહ- કારયા. ૪૫ ॥७॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ આવસ્મય-મુહણતય,તણુપેહ-પણસ દેસ બત્તીસા, છગુણ ગુરુઠવણ દુગ્ગહ, દુછવીસફખર ગુરુ પણીસા. ૮ પય અડવન્ન છઠાણા, છગુરુવયણ આસાયણ–તિત્તીસ, દુવિહી દુવાસ-દાર્ડિ, ચસિયા બાણઈ ઠાણ. લા વંદયં ચિઈકમ્મ, કિઈકર્મ વિણયકર્મ પૂઅકસ્મ, ગુરુવંદણ-પણ-નામા, દગ્ધ ભાવે દુહાહરણ (દહેહેણ) a૧ના સીયલય-ખુહુએ વર-કન્હ સેવળ દુ પાલએસએ, પંચે એ દિદંતા, કિઈકમે દવ્ય-ભાવેહિ. પાસથે એસને, કુસલ સંસત્તઓ અહાછંદો, દુગ-દુગ- તિગણેશવિહા, અવંદણિજજા જિણમયંમિ. ૧ર આયરિય ઉવજઝાએ, પવત્તિ થેરે તહેવ રાયણિએ, કિઈકમ્મ નિર્જર, કાયવ-મિએસી પંચë. ૧૩ા માય પિઅ જિદૂભાયા, ઓમાવિ તહેવ સ–રાયણિએ, કિઈકમ્મ ન કારિજજા, ચઉસમણઈ કુણંતિ પુણે ૧૪ા વિક્રિખર પરા, અ પમત્તે મા કયાઈ વંદિજજા, આહારે નીહાર, કુણમાણે કાઉ-કામે અ. ૧૫ પસંતે આસગુલ્થ અ, ઉવસંતે ઉવએિ , અણુન્નવિનુ મેહાવી, કિઈકમૅ પÉજઈ પડિકામણે સજઝાએ, કાઉસ્સગા-વરાહ પાહુએ, આયણ સંવરણે, ઉત્તમ ય વંદણય. દેવણય-મહાજાયં, આવત્તા બાર ચઉસિર તિગુત્ત, દુપસિંગ નિખમણું, પણવીસાવસય કિઈકમે. ૧૮ કિઈકમૅપિ કુણત, ન હેઈ કિઈકમ્પ- નિરા-ભાગી, પણવીસા-મન્નયર, સહુ ઠાણે વિરાહંતે. ૧૭ ૧૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દિરિ-પડિલેહ એગા. છ ઉડ્ડપટ્ટેડ તિગ-તિગં તરિઆ, અકોડ પમરજણયા, નવ નવ મુહપત્તિ પણવીસા. થરા પાયાફિણેણ તિઅ તિઓ, વામેઅર-બાહુ સસ મુડ હિએ, અંહે પિ, ચઉ છપય દેહ-પણવીસા. કરો આવર્સીએસ જહ જહે, કુણઈ પયૉ અહીણ-મઈરિત્ત, તિવિહ-કરણોવઉત્તો, તહ તહ સે નિજજરા હેઈ અરરા દસ અણહિએ થડ્રિઅ, પવિદ્ધ પરિપિડિચ ટેલગઈ, અંકુસ કચ્છભ-રિંગિ, મછુશ્વત્ત મણપ૬િ. રિયા વેબદ્ધ ભયંત, ભય ગારવ મિત્ત કારણો તિ, પડિણીય રુદૃ તજિજઅ, સઢ હીલિઅ વિપલિઉં-ચિયર્યા. ઘરકામાં દિમદિ સિંગ, કર તમ્માઅણુ અણિઢણાલિદ્ધ, ઊણે ઉત્તરવૃલિએ, મૂએ દર ચુડલિયં ચ બત્તીસદેસ–પરિસુદ્ધ, કિઈકમ્મ જે ઘઉંજઈ ગુરુણું, સે પાવઈ નિવ્વાણું, અચિરણ વિમાણવાસં વા ઘરા ઈહિ છચ્ચ ગુણ વિણઓ, વયાર માણઈભંગ ગુરુપૂઆ, તિસ્થયરાણુ ય આણું, સુઅધમ્મા–રાહણ કિરિયા. ઇરછા ગુરુગુણજુરં તુ ગુરું, ઠાવિજજા અહવ તત્વ અખાઈ અહવા નાણઈ-તિબં, ઠવિજ સખ ગુરુઅભાવે ર૮ અકબે વરડએ વા, કપુલ્થ અ ચિત્તકમે અ સમ્ભાવ-મસભાવ, ગુરુકવણા ઈત્તરાવકહા. ગુરુવિરહંમિ કવણા, ગુરુવએસેવદંસણથં ચ, જિણવિરહંમિ જિબિબ, સેવણુ–મંત સહલ, v૩૦ના ચદિસિ ગુરુગ્ગહે ઈહ, અહદ્દ તેરસ કરે સપરપકૂખે, અણુણુન્નાયટ્સ સયા, ન કપએ ત પવિરોઉં. ૩૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ પણ તિગ બાસ દુગ તિગ, ચઉરે છણ પય ઇગુણસ, ગુણતીસ સેસ આવસયાઈ સવષય અડવન્ના ડેરા ઈચ્છાય અણુન્નવણા, અબ્બાબાહં ચ જત્ત જાણુ ય, અવરોહ-ખામણુવિ ય, વંદણ-દાયસ્સ છણા. ૩૩ દેણ-સુજાણુમિ, તહત્તિ તુમ્ભષિ વટ્ટએ એવું, અહમવિ ખામેમિ તુમ, વણાઈ વંદણુરિહસ્ય. ૩૪ પુરઓ પખાસને, ગંતા ચિટ્ટણ નિસીઅણુ-મણે, આયણ પડિસુણે, પુવા-લવણે આ આલોએ. પ૩પ તહ ઉવદંસ નિમંતણ, ખદ્ધા–ચયણે તહા અપડિસુણુણે, બદ્ધત્તિ ય તત્થગએ, કિ તુમ તજજાય નેસુમણે. ૩૬ ને સરસિ કહું છિત્તા, પરિસંભિત્તા આફ્રિયાઈ કહે, સંથાર-પાયઘટ્ટણ, ચિટૂ-ર-સમાસણે આવિ. ૩ળા ઈરિયા કુસુમિણુસ, ચિઈવંદણ પુત્તિ વંદણ-લેય, વંદણ ખામણ વંદણુ, સંવર ચઉભ દુસજઝાએ. ૩૮ ઈરિયા ચિઈવંદણ પત્તિ, વંદણું ચરિમ-વંદણ-લેય, વંદણ ખામણ ચઉછોભ, દિવસુસ્સગે દુસજઝાએ ૩૯ એય કિઈકમ્પ-વિહિં, જુતા ચરણ-કરણ-માઉત્તા, સાહૂ અવંતિ કમ્મ, અણગભવ-રાંચિય-મહંત ના અપ્પમઈ-ભવ-બેહથ, ભાસિયં વિવરિયં ચ જમિહ મને, તે સેહંતુ ગિયથા, અભિનિવેસી અમચ્છરિ. ૪૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ||૨ श्री पञ्चकखाण भाष्य मूळ. દસ પચ્ચક્ખાણ ચઉવિહિ, આહાર વીસગાર અદુરુત્તા. દસ વિગઈ તીસ વિગઈ–ગય દુહભંગા છ સુદ્ધિ ફલ. ના અણગય-મઈકત, કેડીસહિતં નિયટિ અણગાર, સાગાર નિરવભેસ, પરિમાણુકર્ડ સકે અદ્ધા. નવકારસહિએ પિરિસિ, પુરિમગાસણે-ગઠાણ અ આયંબિલ અભત, ચરિમે આ અભિગ્નહે વિગઈ. ૩ ઉગએ સૂરે અ નેમ, પિરિસિ પચ્ચક્ખ ઉગ્ગએ સૂરે, સૂરે ઉગ્ગએ પુરિમ, અભત૬ પચ્ચખાઈનિ. કા ભણુઈ ગુરુ સીસે પુણ, પચ્ચકખામિત્તિ એવ સિરઈ, ઉવએગિલ્ય પમાણે, ન પમાણે વજસુચ્છલણ. પા પઠમે ઠાણે તેરસ, બીએ તિત્રિઉતિગાઈ તઈઅમિ, પાણસ્સ ચઉત્કૃમિ, દેસવગાસાઈ પંચમએ. નમુ પિરિસિ-સ, પુરિમ-વ અંગુઠ્ઠમાઈ અડ તેર, નિવિ વિગઈબિલ તિય તિય, દુ ઈગાસણ ગઠાણુઈ. છા પઢમંમિ ચઉત્થાઈ, તેરસ બીયમિ ત પાણસ, દેસવામાં તુરિએ, ચરિએ જ સંભવ નેય ૮. તહ મજજ પચ્ચખાણેલુ, ન પિહ સૂરુગ્ગ-યાઈ સિરઈ, કરણવિહિ ઉ ન ભન્નઈ જહાવસીયાઈ બિઅદે. પલા તહ તિવિહ પચ્ચકખાણે, ભન્નતિ એ પાણગસ આગારા, દુવિહાહારે અચિત્ત,–જોઈણે તહ ય ફાસુજલે. ઇરિશ્ચય ખવણબિલ્લ,-નિવિયાઈસુ ફાસુયં ચિય જલ તુ, સ વિ પિયંતિ તહા, પખંતિ ય તિહાહા. ૧૧ ચઉહહાર તુ નમે, ર્તિપિ મુણીણ સેસ તિહ-ચકહા, નિસિ પિરિસિ પુરિમેગા, સણસણ દુ તિ-ચ ઉહા. ૫૧૨ દા Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૧૪ ૧૫. ૧૬ ૧૮ ખુહપસમ-ખમેગાગી, આહારિ વ એઇ દૈઇ વા સાય, બુદ્ધિએ વિખવઇ કુ‡, જ ૫'કુલમાં તમાહારા. અસણે મુગ્ગા-યણ-સત્તુ,-મડ-પય-ખજજ-૨મ્બ-ક દાઈ, પાણે કજિય જવ કયર, કડા-દગ સુરાઇજલ. ખાઇમે ભત્તોસ લાઇ, સાઈમે સુષ્ઠિ જીર અજમાઈ, મહુ ગુડ તબેલાર્ક, અણુહારે માય નિંખાઈ. દો નવકાર છ પેરિસ, સગ પુરિમ, ઇગાસણે અર્દ, સત્તગાણુ અમિલિ,અર્જુ પણ ચઽસ્થિ છ પાણે. ચઉ ચરમે ચઉ-ભિગ્નહિ, પણ પાવરણે નવ? નિવ્વીએ, આગારુખિત્ત વિવેગ, મુત્તુ દવ વિગઈ નિયમિ-રૢ. ।।૧૭। અન્ન સહ દુ નમુક્કારે, અન્ન સહુ પચ્છ-ક્રિસ ય સાહુ સબ્ન, પેરેિસિ છ સડ્ડપારિસિ, પુરિમà સત્ત સમહત્તરા. અન્ન સહસ્સાગારિ અ, આઉંટણુ ગુરુશ્મ પારિ મહુ સબ્, એગ-બિઆણિ અર્જુઉ,સગ ઈંગાણે અઉંટ વિણા, ૧૯૪ અન્ન સહ લેવા ગહ, ઉખિત્ત પહુચ્ચ પારિ મહ સવ્વ, વિગઈ નિષ્વિગઈએ નવ, પહુચ્ચું વિષ્ણુ અખિલે અર્જુ. ૨૦ અન્ન સહુ પારિ મહુ સજ્બ, પચ ખવણે છ પાણિ લેવાઇ, ચકુ ચરિ’ગુઢ્ઢાઇ, ભગ્ગુદ્ધિ અન્ન સહુ મહ સવ્વ દુદ્ધ-મહુ-મજજ-તિક્ષુ', ચકરી દષિગઈ ચક્કર પિંડ-દવા, ઘય–ગુલ-દહિય` પિસિય', મખણ-પકલ દે। પિંડા. પારિસેિ સ‡-અવડું, દુભત્ત નિર્નિંગઈ પારિસાઇ સમા, અંગુĚ-મુદ્િ-ગડી-સચિત્ત દવાઇ-ભિગ્ગહિય. વિસ્તરણ-મણાભાગે, સહસાગારે સય મુહુપવેસે, પન્નકાલ મેહાઈ, દિસિ-વિવજ્રજાસુ દિસિમાહા, ૨૧ RR ૨૩ ॥૧૩॥ ર૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨. સાહુયણુ ઉશ્વાડા, પારિસિ તણુ-સુથયા સમાહિત્તિ, સંઘાઈકજ મહત્તર, ગિહત્ય-મંદાઇ સાગારી, આઉંટણ-મંગાણું, ગુરુ-પાહુણ-સાહુ ગરુઅભુ ાણું, પરિઠાવણુવિRsિ–ગહિએ, જણ પાવરણ કડપટ્ટો, ખરડિય લૂડ્ડિઅ ડીવાઈ, લેવ સંસ? ડુચ્ચ મંડાઈ, હખિત પિંડ વિગઈણ, મિલ્ખય અંગુલીહું મા. લેવા. આયામાઈ, ઈઅર સેવીરમચ્છ-મુસિણજલ', ધાઅણુ બહુલ સિત્થ,ઉલ્લેઇમ ઈઅર સિદ્ઘવિણા ॥૨૮॥ પણ ચઉ ચ ચઉ દુ દુવિહુ, છ ભષ્મ દુઢ્ઢાઇ વિગઇ ઇંગવીરૂં, તિ દુ તિ ચઉહિ અભક્ખા, ચઉ મહુમાઈ વિગઈબાર. રા ખીર ઘય હિઅ તિલ્લું, ગુડ(લ) પન્ન' છે ભક્ખ વિગઇએ, ગા-મહિસિ-ઉ-ક઼િઅય-એલગાણુ, પણ ક્રુદ્ધ અહુ ચઉરે. ॥૩ના ઘય દહિ ઉટ્ટિ વિણા, તિલ સરિસવ અયસિઙ્ગ તિલ્લુ ચક, દેવગુડ પિડગુડા ઢે, પન્ન` તિવ્રુ-ઘય-તલિય પયસાડિ—ખીર—પેયા, વલેહિ દુખટ્ટિ દુદ્ધ વિગઈગયા, દ′′ બહુ અલ્પ તદુલ, તુચ્ચુન્ન-ખિલસહિઅદુદ્ધે કરા નિષ્ણે જણુ વીરદ, પક્રોસહિતરિય કિટ્ટિ પદ્મશ્ચય', દહિએ કરબ સિંહરિણિ, સલવણ-હિ ઘેલ ઘાલવડા, ॥૩॥ તિલકુટ્ટી નિમ્ભ જળુ, પતિલ પક્કસદ્ધિ તરિય વિદ્યુ મલી, સક્કર ગુલવાય પાય, ખંડ અકિઢ ઇખુરશે. પૂરિય તવ પૂઆ ખીય, પૂઅ તન્નેહ તુરિય ઘાણાઈ, ગુલહાણી જલલસેિ, ય પ'ચમે પૂત્તિકય પૂએ દૂદ્ધ દહી ચકર’ગુલ, દેવગુડ ઘય તિક્ષુ એગ ભત્તુવર, પિગુડ મwણાણું, અદ્દામલય' ચ સંસદે 113911 ૫૩૪મા રા રા શરણા 113411 ૫૩૬ા Page #42 -------------------------------------------------------------------------- ________________ २९ ॥૪॥ દ્રુળ્વયા વિગઇ વિગઈ, ગય પુણા તેણુ તં હુય. દુવ્વ, ઉદ્ધરિએ તત્તમિ ય, ઉજ્જિ દુબ્જ ઇમ' ચન્ને. તિલસકુલેિ વરસેાલાઇ, રાયણંબાઈ દખ્ખણવાણાઈ, ડાલી તિલ્લાઈ ઈએ, સરસુત્તમ વ્વ લેવકડા. વિગ’ગયા સંસĚા, ઉત્તમટ્ઠળ્યા ય નિગ્વિગય મિ, કારણુજાય' મુર્ત્ત, કષ્પતિ ન ભુત્તું જ પુત્તું. વિગ વિગઈભી એ, વિગઈગય. જો આ ભુજએ સા, વિગઈ વિગઇ—સહાવા, વિગઈ વિગઇ ભલા નેઇ. કુત્તિય મચ્છિત ભામર, મહું તિહા કટ્ટુ પટ્ટે મજ દુહા, જલ થલ ખગ મંતિહા, ઘયવ્વ મખણુ ચઉઅભષ્મા. ॥૪॥ મણુ વહુ કાય મણ્વય, મણુતણુ વયતણુ તિજાગિ સગસત્ત, કર કારણુમઇ દુ તિ જુઈ, તિકાલી સીયાલ-ભંગ-સય. ॥૪॥ એય' ચ ઉત્તકાલે, સયં ચ મણુ વણુ ત િપાલણિય', જાણુગ-જાગ પાસિક ત્તિ. ભ'ગ ચઉગે તિસુ અણુન્ના. ૫૪૩॥ ફાર્સિય પાક્રિય સેાહિય, તીરિય કિટ્ટિય આરાહિય છ સુદ્ધ, પચ્ચક્ખાણ ફાસિય, વિહિ@ાચિયકાલિ જ પત્ત પાલિય પુ પુણુ સરિય', સાહિય ગુરુદત્ત સેસ ભેાયણુએ, તીરિય સહિય કાલા, કિટ્ટિય ભાયસમય સરણા. ૪૫॥ ઈસ ડિઅરઅ` આરાહિય તુ, અહવા છ સુદ્ધિ સદ્ગુણા, જાણુણુ વિય-શુભાસણ, અણુપાલણ ભાવસુદ્ધિત્તિ. ॥૪॥ પચ્ચક્ખાણુસ્સે ફૂલ, ઇહુ પરલાએ ય હાઇ દુવિહું તુ, ઇહુલાએ ધમ્મિલાઈ, દામન્નગ-માઇ પરલાએ. પચ્ચક્ખાણુમિાં સેવિઊણુ, ભાવેણુ જિષ્ણુવરુદ્ધિ, પત્તા અણંત જીવા, સાસયસુખ અાખાહ || ભાષ્યયં સમાપ્તમ્ ॥ ||૪૪|| ||જા 113911 ॥૩॥ ॥૩॥ ||૪૮૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર પ્રકરણ જીવે તે જીવ, પ્રાણને ધારણ કરે તે જીવ, ચૈતન્યવાળે તે જીવ. ચેતના તે જ્ઞાનદર્શનને ઉપગ, ઉપગ એ જીવનું લક્ષણ છે. સામાન્ય રીતે દેખવું તે દર્શન, અને જાણવું તે જ્ઞાન કહેવાય છે, સામાન્ય ઉપગ તે દર્શન. વિશેષ ઉપગ તે જ્ઞાન કહેવાય છે. સાકાર ઉપગ તે જ્ઞાન, અને નિરાકાર ઉપગ તે દર્શન છે. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ પાંચ જ્ઞાન છે. પહેલાં ત્રણ જ્ઞાનમાં અજ્ઞાન પણ હોય છે, સમ્યગદષ્ટિને જ્ઞાની કહેવાય છે, મિથ્યાષ્ટિને અજ્ઞાની કહેવાય છે. જે વસ્તુ જે સ્વરૂપે હેય તેને તે સ્વરૂપે જાણવું તે જ્ઞાન છે, સાચાખોટાની વહેંચણી વિનાનું પિતાની મરજી મુજબનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય છે. બે પ્રકારે છે. (૧) કર્મ રહિત તે સિદ્ધના જીવો સ્વભાવદશામાં રમણ કરે છે, જ્યારે (૨) કર્મસહિત સંસારી જી વિભાવદશામાં ચારે ગતિમાં રખડ્યા કરે છે. સંસારી જી પણ બે પ્રકારે છે. ત્ર-સ્થાવર, સૂક્ષ્મબાદર, સંસી-(મનવાળા) અને અસંણી-(મન વગરના) એમ જુદી જુદી રીતે છે. સંસારી જી ત્રણ પ્રકારે પણ છે–સ્ત્રી, પુરુષ અને નપુંસક સંસારી જી ચાર પ્રકારે પણ છે—મનુષ્ય, તિર્યંચ, નારકી દેવ. સંસારી જીવો પાંચ પ્રકારે પણ છે–એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી. સંસારી જીવે છે પ્રકારે પણ છે–પૃથ્વી, પાણી, અગ્નિ,વાયુ, વનસ્પતિ, ત્રસકાય. Page #44 -------------------------------------------------------------------------- ________________ સંસારી ચૌદ પ્રકારે પણ છે—(૧) એકેન્દ્રિય સૂમ-બાદર. (૨) પંચેન્દ્રિય ૧ સંસી (મનવાળા), ૨ અસંશી (મન વગરનાં) (૩) વિગલેન્દ્રિય-(બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય) એમ ૭ પર્યાપ્ત અને ૭ અપર્યાપ્ત મળી ૧૪ પ્રકારે છે. સ્થાવર જી (સ્થિર ) સ્થાવર પાંચ પ્રકારે છે, તે એકેન્દ્રિય ગણાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, (તેહ), વાયુ, વનસ્પતિ એમ પાંચ પ્રકારે છે. અગ્નિ સ્વભાવે ઊંચો જાય છે. વાયુ તિર્થો જાય છે, તે તેમની સ્વાભાવિક સ્થિતિ ગતિ છે, ઈચ્છા મુજબની નથી, તેથી તે સ્થાવરના ભેદમાં હોવા છતાં ગતિગ્રસથી પણ ઓળખાય છે, અને એ કેન્દ્રિય હોવાથી સ્થાવર પણ ગણાય છે. બાકીના છ ઈચ્છા મુજબ ગતિ કરતા હોવાથી ત્રસ કહેવાય છે. વનસ્પતિકાય બે પ્રકારની છે.–૧ સાધારણ, ૨ પ્રત્યેક. (૧) પ્રત્યેક–એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક. (૨) સાધારણ–એક શરીરમાં અનંતાજીવ હોય તે કંદમૂળઅનંતકાય ( નિગોદ) પણ કહેવાય છે. તેમાં અનંતાજી હેવાથી જૈનધર્મમાં ત્યાજ્ય ગણાય છે. પ્રત્યેક વનસ્પતિકાયને અચિત્ત બનાવવાથી દયાના પરિણામ ટકે છે. પ્રત્યેક વનસ્પતિકાય સિવાય દરેક સ્થાવરજી સૂક્ષ્મબાદર બે પ્રકારે છે, અને તેઓ પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદથી દરેકના ચાર ચાર ભેદ થાય છે. એટલે જ પૃથ્વીકાયનાં, 2 ફૂટનોટ–આ સૂક્ષ્મ જીવો સૂક્ષ્મદર્શક યંત્રથી પણ દષ્ટિમાં આવતા નથી, તે એટલા સૂક્ષ્મ છે કે તીક્ષ્ણ ખર્ષ્યા કે અગ્નિથી પણ તેને અસર થતી નથી. આ છો સકલ ૧૪ રાજકમાં વ્યાપ્ત છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪ અપકાયનાં, ૪ તેઉકાયનાં, ૪ વાઉકાયનાં, ૪ સાધારણ વનસ્પતિકાયનાં એમ ૨૦ ભેદમાં પ્રત્યેક વનસ્પતિકાયનાં પર્યાપ્તાઅપર્યાપ્તા ૨ ભેદ ઉમેરતાં સ્થાવર જીનાં કુલ ૨૨-ભેદો થાય છે. વિગલેન્દ્રિય—૨ ઈન્દ્રિયનાં, ૨ તેઈન્દ્રિયનાં, ૨ ચઉરિદ્રિયના) નાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ કુલ વિગલેન્દ્રિયના ૬ ભેદે થાય છે. પંચેન્દ્રિય તિર્યંચ—(૧ જલચર, ૨ સ્થલચર–ચતુષ્પદ, ૩ ઉરપરિસર્પ-(પેટે ચાલનાર-સર્પ), ૪ ભુજ પરિસર્પ (ભુજાએ ચાલનાર-નેળિયા) પ ખેચર આ પાંચે ગર્ભજ અને સમુચ્છિ મ તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ૪ પ્રકારે ગણતાં ૨૦ ભેદ થાય છે. - આ રીતે તિરચના-૨૨ એકેન્દ્રિયનાં, ૬ વિગલેન્દ્રિયનાં,+૨૦ પંચેન્દ્રિયન=૪૮ ભેદ થાય છે. સાત નારકના ૧૪ ભેદ થાય છે. ૭ પૃથ્વીમાં ૭ જાતના નારકે છે, તેઓ પર્યાપ્ત જ છે, પણ કરણ અપર્યાતાની વિવક્ષાથી પર્યામા-અપમાનાં નારકનાં ૧૪ ભેદ થાય છે. દેવે ૯ પ્રકારે છે, તેઓ પણ કરણ અપર્યાપ્તા ગણતા દેના પર્યામા-અપમાન ૧૯૮ ભેદે થાય છે. મનુષ્ય–૧૫ કર્મભૂમિનાં, ૩૦ અકર્મભૂમિનાં, પ૬ અંતરદ્વિપનાં કુલ ૧૦૧, ગર્ભ જ પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી ૨૦૨, ૧૦૧ સમૂર્ણિમ અપર્યાપ્તાના મળી મનુષ્યના ૩૦૩ ભેદે થાય છે. તિયચના-૪૮, નારકીના-૧૪, દેવતાના-૧૯૮, મનુષ્યના-૩૦૩, ચારે ગતિના કુલ ૫૬૩ ભેદ થાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ છાની જાતેનાં જુદા જુદા નામે– પૃથ્વીકાય–ખાણમાં હોય ત્યાં સુધી વધે છે, એટલે ચેતનાવાળા છે. સ્ફટિક, મણિ, ર, પરવાળાં, હિંગલેક, હડતાલ, મણશિલ, પારે, સોનું, રૂપું, ત્રાંબુ, લે, સીસું, જસત, કલાઈ. એ સાત ધાતુઓ ખડી, રમચી, પિચા પથરા, અબરખ, તેજંતુરી, ખારે, માટી અને પાષાણની તમામ જાતિ, સુર, લુણ વિગેરે પૃથ્વીકાયના જીવે છે. બહાર કાઢ્યા પછી અચિત્ત બનાવાય છે. અપૂકાય–ભૂમિનું તથા આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા, લીલી વનસ્પતિ ઉપરનું પાણી, ધુમ્મસ, ઘનેદધિ વિગેરેમાં અપકાયના જીવે છે. પાણીના એક જ બિન્દુમાં અસંખ્યાત જી હોય છે, તે દરેકનાં શરીર જુદા જુદા છે. (પાણીમાં હાલતા ચાલતા જી ત્રસ કહેવાય છે, તેઓને શરીર અને એમ બે ઈન્દ્રિયે હોય છે.) સ્થાવર જીવેને ફક્ત શરીર હાય છે. તેઉકાય–અગ્નિનાં જી-અંગારા, જ્વાળા, તણખા, ઉલકાપાત, અશનિ, કણિયા, ખરતા તારા, વિજળી, વિગેરે અગ્નિકાય જીવે છે, ચકમકથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. વડવાનળ પણ અગ્નિ છે. વાઉકાય—ઊંચે જતો વાયુ, નીચે જતે વાયુ, શુદ્ધવાયુ, મંદવાયુ, ગુંજારવ કરતે વાયુ, ઘનવાત (ઘાટો) તનવાત (પાતળો) વિગેરે વાયુકાયનાં ભેદે જાણવા. વનસ્પતિકાય–સાધારણ વનસ્પતિકાય ૩૨ પ્રકારે તથા (નિગોદ) પાંચ વર્ણની નીલફુગ વિગેરે અનંતકાયના જીવે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ३४ બટાટા, ડુંગરી, લસણ, શકરી, રાતડીયાં, જેને છેદવા છતાં ફરી ઉગે છે, જેના સરખા બે ભાગ થાય છે, જેના પર્વરેસા-નસે ગુપ્ત હોય તે, જે તાંતણ વિનાના હેય, લીલી હળદર, લીલું આદુ, લીલે કહ્યુ, સુરણકંદ, શતાવરી, ભૈયકોળું, કુંવારપાઠું, હરી કંદ (ર) ગેલે, વાંસ કારેલા, લુણુ–સાજીવૃક્ષ, લેહક-પદ્મિની કંદ, ગરમર (ગિરિકણી), કિસલય-કમળ પત્ર, ખીરસુઆ કંદ–થેગ કંદ, લીલી મેથ, લુણવૃક્ષની છાલ, ખિલાડા કંદ, અમૃતવેલ, મૂળા-તથા તેના પાંચ અંગ, ભૂમિફાડા, વિરલ ધાન્ય–અંકુરાવાળું, ઢક વળ્યુલ, સુઅરવલ્લી, પાલખની ભાજી, કેમળ આંબલી-બી ન થયાં હોય એવા સઘળા કોમળ ફલ. પ્રત્યેક વનસ્પતિકાયમાં મુખ્ય ૭ વિભાગ છે. ફલ, ફૂલ, છાલ, કાષ્ટ, મૂળ, પાંદડાં, બીજ. દરેકના શરીર જુદા હોય છે. (એક વૃક્ષમાં અસંખ્યાતા જ હોય છે.) કેઈપણ વનસ્પતિ ઉગતી વખતે સાધારણ હોય છે. પછી પ્રત્યેક બની જાય છે. બેઈન્દ્રિય–શખ; કેડા, ગોલા, જળ, આયરિયા, અળસીયા, વાસી ધાન્યમાં થતાં લાળીયા જી, કરમીયા, પિરા, લાકડામાં થતાં ઘુણ વિગેરે (શરીર અને જીભવાળા). તેન્દ્રિયકાનખજુરા, માંકડ, જ, કીડી, ઉદ્ધઈ, મંકોડા, ઈયળ, ઈમેલ, સાવા, ગરોડા, ગદ્વૈયા, વિષ્ટાના કીડા, છાણના કીડા, ધાન્યના કીડા, કંથવા, ઈયળ, ઈદ્રોપ, લીખ, ચાંચડ વિગેરે (શરીર, જીભ, નાકવાળા). Page #48 -------------------------------------------------------------------------- ________________ - :: ક » Ay: કઠે SIT : *5 : જY N છે ર કિws દિકરી cuo~-~ - --- - - - : AAAAA 1 TI : ' ' on: s0JIT ON A R૮ e aks. IRG 53 Subscર ili * : site, 0 EDIણે કયાર - પર www વચ્છ ) { B A ? C :03. Gશ:54 JIT SIM ACTION IS: ગsts? અજa) Sતી » PM રાવલ - સી T ET/TH TI ક્રિકgશકાયદાકા વિદEBRા કારણ - તિષ્ઠિી દઉછે. વ પ * (૭ મિSિ - Sજાપાન ઉDEO જ ના ના alpa ક ખંડ ૩ રાક પ = == વૈજ્ઞા પાણીના એક ટીપામાં રહેલ ૩૬૪૫૦ હાલતા-ચાલતા છાનું બાજુમાં રહેલ આ ચિત્ર “સિન્ધપદાર્થ વિજ્ઞાન” નામના પુસ્તકમાં પ્રકાશિત થયેલ છે. પરંતુ પાણીમાં રહેલા પાણીના જી તે દષ્ટિથી પણ અગોચર છે. તેથી વિશિષ્ટજ્ઞાન વિના દેખાય નહિ. અભિ : S પાય. Page #49 -------------------------------------------------------------------------- ________________ ચઉરિદ્રિય–વીંછી, બગાઈ ભમરા, ભમરી, તીડે, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળીયા, ખડમાંકડી, વાંદા વિગેરે (શરીર, જીભ, નાક, આંખવાળા). પંચેન્દ્રિય–નારકે, તિય, મનુષ્ય અને દે. (શરીર, જીભ, નાક, આંખ, કાનવાળા). નારકી–ઘમ્મા, વંશ, શેલા, અંજના, શિષ્ટા, મઘા, માઘવતી. પૃથ્વીના નામ-રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધુમપ્રભા, તમ પ્રભા, તમસ્તમપ્રભા. દે –(૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) તિષિ અને વૈમાનિક ૨૧ ભુવનપતિ દશ અને પરમાધામી પંદર. ૨૬ વ્યંતર આઠ, વાણુવ્યંતર આઠ, તિર્યક ભક દશ. ૧૦ જ્યોતિષ પાંચ ઘર અને પાંચ સ્થિર. ૩૮ વિમાનિક (કપ પન્ન) ૧૨ દેવક, ૯ કાંતિક, ૩ કિબિષિક=૨૪. , , ૯ વૈવેયક, ૫ અનુત્તર૧૪. પર્યાપ્તા ૯૯ અપયા ૯૯ ૧૯૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પરમાધામી-અંબ, અંબરીષ, શ્યામ, શાલ, રુદ્ર, ઉપરુદ્ર, કાળ, મહાકાળ, અસિપત્ર, વન, કુંભી, વાલુકા, વૈતરણ, ખરસ્વર, મહાષ. ૮ વ્યંતર–પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંગુરુષ, મહોરગ, ગંધર્વ. ૮ વાણુવ્યંતર–અણુપન્ની, પણ પન્ની, ઈસીવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંડિત, કેહંડ, પતંગ. ૧૦–તિર્ય ભક– અન્નજુંભક, પાન ભક, વસ્ત્ર ભક, લેણુ (ઘર) જંભક, પુષ્પભક, ફળફંભક, પુષફળ જક, શયનભક, વિદ્યાકુંભક, અવિયજુભક, ૯ કાંતિક-સારસ્વત, આદિત્ય, વહિ, અરુણ ગઈ તેય, તૃષિત, અવ્યાબાધ, મત, અરિષ્ટ. ૫ અનુત્તર--વિજય, વૈજયન્ત, જયંત, અપરાજિત, સર્વાર્થસિદ્ધ. સિદ્ધના છ–કેવળજ્ઞાન થતા વખતની અવસ્થાએ પંદર ભેટ છે. જિણ, અજિણ, તીર્થ, અતીર્થ, ગૃહલિંગ, અન્યલિંગ, વલિંગ, સ્ત્રી, પુરુષ, નપુંસક, પ્રત્યેક સ્વયં બુદ્ધ, બુદ્ધબોધિત, એક, અનેક. તીર્થકરી–જિન, તીર્થ, લિંગ, પુરુષ, સ્વયં બુદ્ધ, એક (અથવા અનેક) એમ છ પ્રકારે કહેવાય. એક જીવને પંદરમાંથી છ ભેદ લાભે. Page #51 -------------------------------------------------------------------------- ________________ જીવના ૫૬૩ ભેદોમાં પાંચ દ્વારે સંસારી જવો | શરીરની ઉંચાઈ આયુષ્ય સ્વિકાસ્થિતિ | પ્રાણ | નિ | ધનુષ-અંગુલ છાા – ૬ ૧પ -૧૨ ૧ સાગરોપમ ( ૧ ભવ પૂરતી ૪ લાખ - - - - ૩૧ - ૧ લી નારક ૨ જી નારક ૩ જી નાટક ૪ થી નારક ૫ મી નારક ૬ ઠ્ઠી નારક ૭ મી નારક દેવે – ભવનપતિ ૧૨પ che ooh ૩૩ ૧ સાગરોપમથી અધિક ૭ હાથ અસુરકુમાર બાકીના નવ ભવનપતિ કંઈક ન્યૂન ૨ પલ્યોપમ | Page #52 -------------------------------------------------------------------------- ________________ શરીરની ઉંચાઇઆયુષ્ય | સ્વાયરિથતિ પ્રાણ | યોનિ ૭ હાથ પલ્યોપમ ૧ ભવ પૂરતી | ૧૦ | ૧૫ પરમાધામી વ્યતર વાણુવ્યંતર તિર્યમ્ ભક તિષ્ક ચન્દ્ર સૂર્ય ૧ પલ્યોપમને ૧ લાખ વર્ષ ૧ પલેપમ ને ૧ હજાર વર્ષ ૧ પલ્યોપમ અર્ધ પાપમ ૧ પલ્યોપમ ગ્રહ નક્ષત્ર તારા વૈમાનિક દેવ કલ્પોપન્ન– (૧) સૌધર્મ (૨) ઈશાન ૨ સાગરોપમ ૨ સાગરોપમથી અધિક Page #53 -------------------------------------------------------------------------- ________________ શરીરની ઉંચાઈ આયુષ્ય | સ્વકાસ્થિતિ | પ્રાણુ | નિ ૬ હાથ (૩) સનકુમાર (૪) મહેન્દ્ર ૫ હાથ ૭ સાગરોપમ / ૧ ભવ પૂરતી ૭િ સાગરોપમથી અધિક | ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ૧૭ સાગરેપમ ૧૮ સાગરોપમ ૧૯ સાગરેપમ ૪ હાથ ૩ હાથ (૫) બ્રહ્મલેક (૬) લાંતક (૭) મહાશુક (૮) સહસ્ત્રાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અમ્રુત કપાતીત રૈવેયક (૧) સુદર્શન (૨) સુપ્રતિબદ્ધ (૩) મનેરમ (૪) સર્વતે ભદ્ર ૨ હાથે Page #54 -------------------------------------------------------------------------- ________________ | શરીરની ઉંચાઈ | આયુષ્ય કાયસ્થિતિ પ્રાણ | નિ (૫) સુવિશાળ २५ ૨૭ સાગરેપમ ૧ ભવ પૂરતી ૧૦ (૬) સુમનસ (૭) સૌમનસ્ય (૮) પ્રિયંકર (૯) નંદીકર અનુત્તર વૈમાનિક (૧) વિજય ૧ હાથ ૩૧થી૩૩ , (૨) વયેત (૩) જયંત (૪) અપરાજિત (૫) સર્વાર્થસિદ્ધ ૩૩ સાગરોપમાં Page #55 -------------------------------------------------------------------------- ________________ શરીરની ઉંચાઈ | આયુષ્ય | સ્વકાર્યસ્થિતિ પ્રાણ | યોનિ છ હાથ ૬ હાથ ૧ લો બિષિક ૨ જે કિબિષિક ૩ જે કિબિષિક નવ લેકાંતિક ૨ સાગરેપમ ૧ ભવ પૂરતી ૨ સાગરોપમથી અધિક ૧૩ સાગરોપમ ૮ સાગરેપમ ૫ હાથ ૫ હાથ ૧ ગાઉ ૧ પલ્યોપમ ત્રીજે આરો મનુષ્ય :૫ હિમવંતના યુગલિક ૫ હિરણ્યવતના યુગલિક | ૫ હરિવર્ષના | જ યુગલિક છે ? ૫ રમ્યના યુગલિક | ૨ ગાઉ ૨ પાપમ બીજે આરે - Page #56 -------------------------------------------------------------------------- ________________ શરીરની ઉંચાઈ | આયુષ્ય | સ્વકાસ્થિતિ પ્રાણ ૩ ગાઉ ૩ પલ્યોપમ ૧ ભાવ પૂરતી | ૧૦ | १४ લાખ ૫ દેવકુરૂના યુગલિક ૫ ઉત્તરકુરૂના યુગલિક પહેલે આરે ૩ ગાઉ ૫ મહાવિદેહ | | ગર્ભજ મનુષ્ય 3 ૫૦૦ ધનુષ પૂર્વ ડ વર્ષ || ૭-૮ ભવ ૭ હાથ ૧૩૦ વર્ષ ૫ ભરત ૫ ઐરવ્રત ગર્ભજ મનુષ્ય છે છઠ્ઠો આરો પાંચમે આરો ચેાથે આરે ૫ ભરત | ૨૦ વર્ષ | ૭-૮ ૭% ભવ ૨ હાથ અને મુંદ્રા હાથ પઐરવ્રત Page #57 -------------------------------------------------------------------------- ________________ શરીરની ઉંચાઈ આયુષ્ય | સ્વકાર્યસ્થિતિ | પ્રાણું | યોનિ પ૬ અંતરદ્વિપના પલ્યોપમને | ૯૦૦ ધનુષ | અસંખ્યાતમે | ૧ ભવ પૂરતી | ૧૦ પ્રાણ ૧૪ લાખ યુગલિકે ભાગ સમૂછિમ મનુષ્ય | અંગુલને અપર્યાપ્તા અસંખ્યાતમે ભાગ અંતમુહૂર્ત ] ૭-૮ ભવ તિય – ગર્ભજ જલચર | ૧૦૦૦ એજન | ડ વર્ષ પૂર્વ પંચેન્દ્રિય | _|૪ લાખ ૭ લવ ૭-૮ ભવ » સ્થલચર ચતુષ્પદ ૬ ગાઉ ૩ પપમ પંચેન્દ્રિય પલ્યોપમને , બેચર ૨ થી ૯ ધનુષ | અસંખ્યાત ભાગ , ઉરપરિસર્પ પંચેન્દ્રિય. ૧૦૦૦ જન | ક્રોડ વર્ષ પૂર્વ | ૭ ભવ Page #58 -------------------------------------------------------------------------- ________________ ગર્ભજ ભુજરિસપ પંચેન્દ્રિય સમૂòિ મ જલચર પંચેન્દ્રિય " "" " "" 23 થલચર ચતુષ્પદ પંચેન્દ્રિય ખેચર ઉપરિસ પંચેન્દ્રિય ભુજપરિસ પંચેન્દ્રિય "" શરીરની ઉંચાઈ ૨ થી ૯ ગાઉ ૧૦૦૦ ચેન ૨ થી ૯ ગાઉ ૨ થી ૯ ધનુષ આયુષ્ય અધર્માંસા તિય ચ અ'ગુલના પંચેન્દ્રિય | અસંખ્યાતમા ભાગ ક્રેડ વર્ષ પૂ ૮૪૦૦૦ વર્ષ ૭૨૦૦૦ ૨ થી ૯ ચૈાજન | ૫૩૦૦૦ ૪ ૨ થી ૯ ધનુષ ,, ૪૨૦૦૦ "" અંતર્યું હત સ્વકાયસ્થિતિ | પ્રાણ ૭ ભવ ' "" "" "" " "" ૧૦ મન વિના ૯ "" "" 99 " ૭-૮ ચેનિ ૪ લાખ " 1:3 "" "" " ४५ Page #59 -------------------------------------------------------------------------- ________________ શરીરની ઉંચાઈ આયુષ્ય | સ્વકાસ્થિતિ પ્રાણ યોનિ ૧૨ જન | સંખ્યાત વર્ષ ૨ લાખ વસ-વિમલેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય ૧૨ વર્ષ 1 ૪૯ દિવસ ૩ ગાઉ ૧ જન ૬ માસ ૪ સ્થાવર– અંગુલને | | અસંખ્યાતમ ભાગ ૨૨૦૦૦ વર્ષ બાદર પૃથ્વીકાય ૪ |૭ લાખ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણ , અપકાય ૭૦૦૦ છે છે, તેઉકાય ૩ અહોરાત્ર Page #60 -------------------------------------------------------------------------- ________________ શરીરની ઉંચાઈનું આયુષ્ય | સ્વકાસ્થિતિ પ્રાણ યોનિ બાદર વાઉકાય અંગુલને અસંખ્યાતમો ભાગ ૩૦૦૦ વર્ષ ૪ છિ લાખ | અસંખ્ય ઉત્સર્પિણ અવસર્પિણી T , ૧૦ લાખ , વનસ્પતિકાય પ્રત્યેક - ૧૦૦૦ એજનથી | ૧૦૦૦૦ વર્ષ અધિક & સૂકમ સાધારણ વનસ્પતિકાય [ અંગુલને |અસંખ્યાતમ ભાગ અંતર્મુહૂર્ત અનંત ઉત્સર્પિણી અવસર્પિણી છે ૧૪ લાખ બાદર # ૧૪ લાખ Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્થાવર જીવમાં જીવની સિદ્ધિ ચૈતન્યશક્તિ શરીરમાં જીવ હોવાની નિશાની ચેતન્યશક્તિ છે. પ્રગટ ચિતન્યવાળા જી ત્રસ (બેઈન્દ્રિયયાદિ) છે. અપ્રગટ ચૈતન્યવાળા જી સ્થાવર (એકેન્દ્રિ) છે. માદક દ્રવ્ય લેવાથી જેમ મનુષ્ય મૂચ્છિત રહે છે, તેમ સ્થાવર જીવે સચેતન હોવા છતાં તેમાં રહેલું ચૈતનત્વ મૂચ્છિત હોવાથી અનુમાના દિથી તથા જ્ઞાનીઓના વચનથી તેમાં ચૈતન્ય છે તેમ સમજાય છે. પુગલ પરમાણુઓ જે ઘણા સૂક્ષમ છે, તેને જીવે શરીરરૂપે બનાવ્યા પછી જ તે પુદ્ગલે ઇન્દ્રિયનેચર જથ્થારૂપે થાય છે. જીવની મદદ વિના કેઈ શરીર બાંધી શકે નહિ. એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ વગેરેના શરીરે પણ જીવે જ બનાવ્યા હોય છે. ૧. પૃથ્વી સચેતન છે – નશો કરવાથી માણસ જેમ મૂચ્છિત દશામાં રહે છે, તેમ પૃથ્વીમાં પણ તપાસીએ તે ચૈતન્યની ખાત્રી થાય છે. પત્થર વગેરે ખાણમાં હોય ત્યાં સુધી જીવનશક્તિ હેવાથી પૃથ્વીકાયમાં ગણાય છે. ખાણમાંથી બહાર નીકળ્યા પછી શસ્ત્ર – અગ્નિ – રસાયણ વગેરેના પ્રવેગથી જીવરહિત થાય છે. પૃથ્વીને ખોદતા અસંખ્યાત પૃથ્વીકાય જી હણાય છે. માટે જયણ પાળવી જોઈએ. મનુષ્યના શરીરના અવય વધે છે, તેમ ખાણમાં રહેલ લવણ, પથર વૃદ્ધિ પામે છે, કેટલેક ઠેકાણે પત્થરના પાળિયાઓ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધીમે ધીમે વધે છે. કેમકે તે સચેતન પૃથ્વી સાથે જોડાયલા છે. જેમ પ્રાણીઓના હાડકાં, નખ, શીંગડા કઠીન હાવા છતાં તેમાં જીવ હાય છે, તેમ પૃથ્વી વગેરે કઠીન હોવા છતાં તેમાં જીવ હાઇ શકે છે. પારા જે ખાણામાંથી નીકળે છે, તેને ત્યાંથી મહાર કાઢવાને એવા વિધિ હતા કે એક માણસ કુમારીકાને ઘેાડા ઉપર એસાડીને તેનું માઢું કૂવામાં દેખાડીને નાસી જતા, એટલે પારા મૈથુન સંજ્ઞાથી બહાર ઉછળીને ફેલાઇ જતા. આ પારાને મૈથુન સંજ્ઞા તે સચેતન હાવાની નિશાની છે. · જેમ મુંગા, મહેશ, આંધળા માણસ દુ:ખ થવા છતાં જણાવી શકતા નથી, તેમ એકેન્દ્રિય જીવા પેાતાનું દુઃખ જાહેર કરી શકતા નથી. માટે આપણે તે તે જીવા ઉપર કરૂણા રાખવી જોઈ એ. ર. પાણીમાં જીવસિદ્ધિ હાથી ગર્ભ માં પ્રવાહી (કલલ) રૂપે હોય છે. ઈંડામાં પક્ષી શરૂમાં પાણીરૂપે હાય છે, તેમ પાણી સચેતન છે. ઠ'ડા વાતાવરણમાં માણસનું શરીર બહાર ઠંડુ હાય છે, ત્યારે અંદર ગરમી જણાય છે, તેમ પાણી પણ શિયાળામાં ગરમ જણાય છે. શિયાળામાં પશ્ચિમમાં પાણીમાંથી વરાળના જથ્થા ઉચ્ ચઢતા હેાય છે. શિયાળા છતાં વરાળ ઉંચે ચડવી, એ શરીરની ઉષ્ણુતા વિના ન સંભવે. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ આ પુસ્તકમાં પાણીના હિંદુનું ચિત્ર (પા, ૩૫) આપેલુ‘ છે, તેમાં પોરા વિગેરે એઇન્દ્રિય જીવા હોય છે, પણ તે પાણીથી જુદા સમજવા. પાણી પેતે સ્થાવર છે. પાણીના જીવાનું શરીર તે પાણી જ છે. પાણી પોતે અસંખ્ય જીવેાના અસંખ્ય શરીરના Page #63 -------------------------------------------------------------------------- ________________ સમુહ છે. તે જે અત્યંત નાના બિંદુમાં પણ શરીર ધારણ કરીને રહે છે. વૈજ્ઞાનિકે કહે છે કે–એક વાળમાં ૪૦૦૦ જંતુઓ સમાઈ શકે છે. પિસ્ટની ટીકીટ પર ૨૫ કરોડ, એક રતલ કાળી દ્રાક્ષ પર ૧૧ ક્રેડ. એક રતલ લીલી દ્રાક્ષપર ૮૦ લાખ જંતુઓ સમાઈ શકે છે. સૂમદર્શક યંત્રથી એવા ઝીણું જતુઓ દેખાય છે કે એક સાયના અગ્રભાગ ઉપર ૯ ક્રેડ સમાઈ શકે છે. એટલે કે જીવ દેહપરિણામી છે. એટલે જે દેહ મળે તેવા દેહમાં અરૂપી એ જીવ રહી શકે છે. તેથી જ પાણીનું એક બિદુ અસંખ્ય શરીરના સમુહરૂપ છે. ઓકસીજન અને હાઇડ્રોજન નામના બે વાયુ મળવાથી પાણી થાય છે, એ વાત નવી નથી. કેમકે શ્રી ભગવતીસૂત્રમાં વાતનિક જલ” કહ્યું જ છે. મતલબ કે પાણી અસંખ્ય જીવોની કાયારૂપ જ હોય છે. કેટલાક પદાર્થોના સંગથી વીંછી, દેડકા, માછલાં વગેરે બને છે, તેમાં જીવતત્ત્વ જુદું જ હોય છે તેમ અહિ સમજવું. પાણીને ત્રણ ઉકાળા આવે એટલે અચિત્ત બને છે. તે ઉનાળામાં પાંચ પ્રહર, શિયાળામાં ચાર પ્રહર, અને ચોમાસામાં ત્રણ પ્રહર સુધી અચિત્ત રહે છે. પછી પાછું સચિત્ત બને છે. એટલે કે અપૂકાય જી ઉત્પન્ન થઈ જાય છે. જે પાણી સચિત્ત બનતા પહેલાં ચૂને નાખવામાં આવે તે બીજા ૨૪ પ્રહર સુધી અચિત્ત રહી શકે છે. ૩. અગ્નિમાં જવસિદ્ધિ– આગીઆ પતંગીયા વગેરેમાં પ્રકાશ, મનુષ્ય શરીરમાં Page #64 -------------------------------------------------------------------------- ________________ સહજ ગરમી જેમ જીવ વિના અસંભવિત છે, તેમ અગ્નિમાં પ્રકાશ અને ઉષ્ણતા જીવના કારણે છે. અગ્નિને લાકડાં વગેરે ખોરાક મળતાં મનુષ્યના શરીરની જેમ વધે છે. અગ્નિની જ્વાળા ઊંચે ચઢે છે, અનુકુળ પવન હોય તે વધે છે, અથવા બુઝાઈ મરણ પામે છે. ઘર્ષણ વગેરેથી જન્મ પામે છે, એ અગ્નિને સચેતન સાબિત કરે છે. ૪. વાયુમાં જીવસિદ્ધિ કેઈની પ્રેરણા વિના આમથી તેમ ગતિ કરવાની વાયુની શક્તિ તેને સચેતન સાબિત કરે છે. દેવે તથા અંજનાદિ યેગથી જેમ મનુષ્ય અદશ્ય રહી શકે છે. તેમ તેવા પ્રકારની રૂપ પરિણતિને વેગે વાયુ અદશ્ય છે છતાં સ્પર્શ વગેરેથી જાણી શકાય છે. વળી વાયુ નજરે દેખાતું નથી છતાં તેનું વજન પણ હોય છે. ૧૦ સેન્ટીમીટર લાંબા, પહોળા, ઊંચા ખાલી ડબ્બામાં ૧ લિટર હવા હોય તે તેનું વજન ૧૩ ગ્રામ થાય છે. હવા ખેંચી લઈ પછી અને પહેલા કાચના વાસણનું વજન કરીએ તે હવાવાળું વાસણ વધારે વજનદાર હોય છે. પ. વનસ્પતિમાં જીવસિદ્ધિ ૧. વનસ્પતિ છે એક જ ઈન્દ્રિયવાળા છતાં, ગયા જન્મનાં સંસ્કારને કારણે પાંચ ઇન્દ્રિયોને વિષય અનુભવતા જણાય છે. ૨. જાગૃત દશા, નિદ્રા, રાગ, પ્રેમ, હર્ષ, લોભ, લજજા, ય, મૈથુન, ક્રોધ, માન, માયા, આહાર, જન્મ, વૃદ્ધિ, મરણ ઘ સંજ્ઞા વગેરે મનુષ્યની માફક અનુભવે છે. ૩. મનુષ્યમાં જેમ ત્રણ અવસ્થા હોય છે તેમ વનસ્પતિને પણ ત્રણ અવસ્થા હોય છે. જેમ મનુષ્યને નિયત આયુષ્ય હોય છે. તેમ વનસ્પતિને પણ નિયત આયુષ્ય હોય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ પર ૧. શબ્દ ગ્રહણ શક્તિ-કંદલ, કુંડલ વગેરે વનસ્પતિઓ | મેઘ ગર્જનાથી પલ્લવિત થાય છે. ૨. રૂપ–વેલાઓ, લતાઓ આશ્રય તરફ ફરીને વધે છે. ૩. ગધ–કેટલીક વનસ્પતિઓ ધૂપની સુગંધથી વધે છે. ૪. રસ-શેરડી વગેરે જમીનમાંથી મીઠે રસ ચૂસે છે. ૫. સ્પ–લજજાળું વનસ્પતિ સ્પર્શ કરવાથી સંકોચાય જાય છે. નિદ્રા વગેરે જુદી જુદી લાગણીઓ ૧. નિદ્રા પંઆડ, આંબલી, કમલ વગેરે અમુક વખતે સંકોચાય છે, અને અમુક વખતે ખીલે છે. ૨. રાગ-અશોક, બકુલ, ફણસ વગેરે ઝાંઝરના ઝંકાર સહિત સ્ત્રીના પગના પ્રહારથી ફળે છે. ૩. હર્ષ—કેટલીક વનસ્પતિ અકાળે ખીલી ઉઠે છે. ૪. લાભ– પેળે આકડો, ખાખરા, બિલીવૃક્ષ વગેરેના મૂળ ભૂમિમાં રહેલા નિધાન ઉપર ફેલાય છે. ૫, લજજાલજજાળુ વેલમાં દેખાય છે. ૬. ભય-એ જ વેલમાં દેખાય છે. મદ્રાસના અનંતપુર જિલ્લામાં ખજૂરીનું વૃક્ષ મધ્યરાત્રિથી નીચે પડવા માંડતું અને બપોર પહેલાં તદ્દન સૂઈ જતું. પછી તે ધીમે ધીમે ઉભુ થતાં મધ્યરાત્રિ પહેલાં તન ટટ્ટાર થઈ જતું. બંગાળમાં પણ એક ખારેકનું વૃક્ષ રાત્રે ત્રણ વાગે તદ્દન નીચે પડતું અને મધ્યાહ્ન પછી ધીમે ધીમે ઉભું થતું. અને સાંજ સુધીમાં બરાબર ઊભું થઈ જતું. આ બધા ભાવ નિદ્રા અને જાગૃતિનાં જાણવા. સાભાર–જૈન ધર્મનું પ્રાણી વિજ્ઞાન. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૭. મિથુન-યુવાન સ્ત્રીના મુખના તાંબુલ છાંટવાથી કે સ્પર્શ, હાવભાવ કે કટાક્ષથી કેટલાક ઝાડ તરત ફળે છે. પપૈયામાં નર-માંદા ઝાડ હોય છે. નરને પરાગ માદા ફૂલમાં પડે તે જ ફળ આવે છે. ૮. ક્રોધ–કેદનદનું ઝાડ હુંકાર અવાજ કરે છે. ૯. માન–રૂદંતી વેલમાં પાણીના ટીપા કરે છે, તેનાથી સોનાની સિદ્ધિ થાય છે. તેને ભાવ એ ગણાય છે કે મારી વિદ્યમાનતા છતાં લોકે નિર્ધન કેમ રહે? ૧૦, માયા–વેલાઓ પોતાના ફળને પાંદડાથી ઢાંકે છે. ૧૧. આહાર-પાણી, ખાતર મળે તે વધે, નહિ તે સુકાય જાય છે નાગરવેલીને છાણદુધ રેડે તે ફળ, ફૂલ, રસ વધે છે. મનુષ્યભક્ષી વૃક્ષ આફીકાના માડાગાસ્કર ટાપુમાં એક વૃક્ષ મનુષ્યભલી છે, તેના પાંદડાંની ધારામાં તીણ કાંટા હોય છે, વળી આ વૃક્ષને કેટલાક તંતુઓ હવામાં લટકતા હોય છે. જે કઈ મનુષ્ય તેને અડકે તે તે તરત વીંટળાઈ જાય છે. બીજા તંતુઓ તેના શરીરે ભરડો લઈ લે છે. પછી એ મનુષ્ય થડ તરફ ધકેલાય છે, ત્યારે પાંદડાઓ વાંકા વળે છે અને તેના તીક્ષણ કંટકે મનુષ્યના શરીર ઉપર ભોંકાવા લાગે છે. અને તેમાંથી લેહીને પાંદડાં ચૂસી લે છે. અને છેડી જ વારમાં મનુષ્ય નિર્જીવ બની જાય છે. ત્યારે પાંદડાં ફરી ઊંચા થાય છે, તંતુઓ છુટા પડે છે. અને વૃક્ષ મૂળ હાલતમાં આવી જાય છે. ત્યાંના જગલી લેકે કઈ મનુષ્યને શિક્ષા કરવી હોય ત્યારે તેને આ વૃક્ષના તરફ ધકેલી દે છે. અને તેના જીવનને કરૂણ અંજામ આવે છે. કેટલાક પ્રવાસીઓએ આ દૃશ્ય સાક્ષાત જોયું છે. અને તેની છબીઓ વર્તમાન પત્રમાં પ્રગટ કરેલ છે. –સાભાર ઉદ્ધત જૈન ધર્મનું પ્રાણી વિજ્ઞાન. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૨. જન્મવાવવાથી ઉગે છે, તે જન્મ ગણાય છે. ૧૩. વૃદ્ધિ-અંકુર, ડાળી, પાંદડાં થાય છે. ૧૪. મરણ હિમ વગેરે આઘાતથી મરણ થાય છે, તથા કરમાઈ જવું તે મરણ ગણાય છે. ૧૫. રેગ–હવા પાણી, ખોરાક વગેરેના વિકારથી રોગ થાય છે, અને તેવા ઔષધના ઉપચારથી મટે પણ છે. ૧૬. દ–વેલા ચડવા માટે ઝાડ, વાડ તરફ વળે છે. ઉપરોક્ત પાંચે સ્થાવર જીવોની હિંસા કર્યા વિના સર્વવિરતિધારી મુનિરાજે પિતાનું જીવન ટકાવે છે, તે જીવદયાના પાલનાર ગૃહસ્થોએ પણ યથાશક્તિ જીવદયાનું પાલન કરવું જોઈએ. અને અનિવાર્યપણે હિંસા થાય તે દુઃખ કે પશ્ચાત્તાપ કરવો જોઈએ. = = = = = આજે મનુષ્ય વિજ્ઞાન શબ્દથી ભૌતિક પદાર્થનું જ્ઞાન છે છે સમજે છે. તેથી ભૌતિક સુખોની ઈચ્છાથી પાપ કરવામાં # સંકોચ થતો નથી. અને તેથી આરંભ સમારંભની પ્રવૃત્તિઓ છે છે શરૂ થાય છે. પરિણામે દુર્ગતિના અસંખ્ય દુઃખ પ્રાપ્ત થાય છે. છે જેમ પતંગિયુ રૂપની લાલસામાં તમાં પડી બળી જાય આ છે, તેમ ભૌતિકવાદીઓ છેવટ સુધી માનસિક પીડામાં જ સબડે છે, અને ભોગની લાલસામાં ખતમ થઈ જાય છે. = = = = Page #68 -------------------------------------------------------------------------- ________________ લંબાઈના માપ અંગુલન અસંખ્યાતમે ભાગ= { ધનુષપ્રથકત્વ = ૨ થી ૯ ધનુષ એંયની અણી ઉપર જેટલે ગાઉ ,, = ૨ થી ૯ ગાઉ ભાગ આવે તેને અસંખ્યા- જન ,, = ૨ થી ૯ એજન તમે ભાગ ૨૦૦૦ ધનુષ = એક ગાઉ ૪ અંગુલની = મુઠુિં ૪ ગાર્ડ = એક જન ૨ મુઠુિં = વેંત અસંખ્ય જન = ૧ રજજુ ૨ વેંત = હાથ | ૧૪ રજજુ = ૧ લોક ૪ હાથ = ધનુષ જેનશાસ્ત્રીય સંખ્યા ૧ થી પરાર્ધ સુધી વ્યવહારિક ૧૮ અંકોની સંખ્યાથી આગળ ૯૬ અંકોના સ્થાનની સંખ્યાના નામે જૈનશાસ્ત્રોમાં છે. સંખ્યાતા = ૨ થી માંડીને અમુક સંખ્યા સુધી સંખ્યાત ગણાય છે. અસંખ્યાતા = ૯ પ્રકારના છે. સંખ્યાત કરતાં અસંખ્ય ગુણ વધારે છે. અનંત = ૯ પ્રકારના છે. અસંખ્યાત કરતા અનંત ગુણ વધારે છે. વખતના માપ અસંખ્ય સમયની = ૧ આવલી. ૨૫૬ આવલીકા = ૧ ક્ષુલ્લક ભવ. ૬૫,૫૩૬ ક્ષુલ્લક ભવ = ૧ મુહૂર્ત. ૧૬૭૭૭૨૧૬ થી કંઈક અધિક આવલી = ૧ મુહૂર્ત. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨ થી ૯ સમય = જઘન્ય - ૩૦ = ૧ અરાત્રિ * અંતર્મુહૂર્ત ! ૬૦ ,, =J ૧ સમયજૂન = ઉત્કૃષ્ટ , | ૨ માસ = ૧ અયન ૨ ઘડી = ૧ મુહૂર્ત ૬ અયન = ૧ વર્ષ ૧૫ મુહૂર્ત = ૧ દિવસ ૫ વર્ષ = ૧ યુગ ૭૦,૫૬૦૦૦ ) ૧૫ ) = ૧ રાત્રિ ક્રેડ વર્ષ ૧ પૂર્વ ઉદ્ધાર, અદ્ધા, ક્ષેત્ર પલ્યોપમના સૂક્ષ્મ અને બાદર ભેદ ગણતા ૬ પ્રકારના પલ્યોપમ કહ્યા છે. અહિં અદ્દા પર્યાપમ કહેવાય છે. પલ્યોપમ = એક યોજન ઊંડા પહોળા અને લાંબા ખાડામાં સાત દિવસના જન્મેલા યુગલિયા મનુષ્યના બાળકના એક વાળના સાત વાર આઠ આઠ કરેલા ૨૦૦૭૧૫ર કકડા ઠાંસી ઠાંસીને ભરી, તેમાંથી સે સો વર્ષે વાળને એક એક કકડે કાઢતાં, જેટલા કાળે એ ખાડો = પલ્ય ખાલી થાય, તેટલા કાળને બાફર અકા પડ્યાપમ કહેવાય છે. અને એ જ વાળના અસંખ્ય સૂમ કકડા કાપીને સે સે વર્ષે એક એક કકડો કાઢીએ, અને એ ખાડો જેટલા વર્ષે ખાલી થાય, તેટલા કાળને સૂક્ષ્મ અદ્દા પલ્યોપમ કહેવાય છે. ૧૦ કડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ. ૧૦ , સાગરોપમ = ૧ ઉત્સર્પિણી અથવા અવસર્પિણું. , સાગરોપમ અથવા ૧ ઉત્સર્પિણ - = ૧ કાળચક અને ૧ અવસર્પિણ અનંતા કાળચક્રે = ૧ પુદ્ગલ પરાવત અનંતા પુદ્ગલ પરાવર્ત = ભૂતકાળ તથા ભવિષ્યકાળ. || ઇતિ શ્રી જીવવિચાર પ્રકરણ સંપૂર્ણ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ચૌદ રાજલોક સિધ્ધો सनाडा રુધિશિલા ૫.અનુસર, ૩.રોચક ૩. શ્રેમક આ રત્નપ્રભાપૃથ્વીનું દળ ૧૮૦૦૦૦ યોજના ปี ในปี I ! ] Mિ લો કે [૬] | / ખાલી.૧૦.યો ૪ વાણવ્યંતર. નિક ૧ | ૨U | 4 લોકાંતિક ખાલી. ૧૦.ચો. 3 આઠ વ્યંતરનિકાય , 1,114 / કિબિષિક ત્રનાડી. '. નાડી - અ૨સ્થિર જયોતિષ્ક પ સમુદ્ર 3. -+ ખાવી.૧૦૦ ચો. ખાલી હ૮૩; યો. દરેક પ્રત૨ ૩૦૦૦.યો -Iriદદ બનવાન તનવાત ‘આફથી ૧૮ ૦ ૦ ૦ ૦... . . . .ચીજન - & ૧૦ ભવનપતિ નિકાય. -૭ નરક ભૂમિઓ – અધો લોક . ખા eu લી. જ S T * લોક બહા૨ ત૨ફ છે અનંત અલોકે Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૮ नव तत्त्व નવ તત્ત્વ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ. જીવ અને અજીવ એ તત્ત્વ (ય) જાણવા જેગ્ય છે. પુણ્ય–નિશ્ચયથી સાધુને છેડવા ગ્ય છે. ગૃહસ્થને વ્યવહારથી આદરવા યોગ્ય છે. પાપ, આશ્રવ, બંધ– હેય) છેડવા ગ્ય છે. સંવર, નિજ, મેક્ષ (ઉપાદેય) આદરવા ગ્ય છે, જીવ તત્વનાં પ૬૩ ભેદ જીવ વિચારમાં બતાવ્યા છે. અહિં, ચૌદ ભેદ ગણાવ્યા છે. ૧૪ જીવ તત્વના ૧૪ ભેદે ૪ એકેન્દ્રિયના ભેદ સૂક્ષમ બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત ૬ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય (વિગલેન્દ્રિય)નાં પર્યાપ્તા–અપર્યાપ્તા મલી ૬ ભેદે. ૪ પંચેન્દ્રિયના – ગર્ભજ – સમુચ્છિમ, પર્યાપ્તા – – અપર્યાપ્ત મલી કુલ ૪ ભેદે થાય છે. (ઉત્તરભેદ-પ૬૩) Page #72 -------------------------------------------------------------------------- ________________ અજીવ તત્વ–૧૪ ભેદ ૧૪ અજીવ-(જડ પદાર્થ ) તત્ત્વનાં ૧૪ ભેદે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને કાળ એમ મૂલ પાંચ પ્રકારે અજીવ તત્ત્વ છે. ૯ ભેદ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણનાં સ્કંધ-દેશ-પ્રદેશ એમ ત્રણ ત્રણ ગણુતાં ૯ ભેદ થાય છે. ૪ ભેદ પુદગલનાં –સ્કંધ-દેશ-પ્રદેશ અને પરમાણુ. ૧ કાળ–એક સમયને હેવાથી એક જ ભેદ ગણાય છે. ભૂતકાળ અનંતે ગયે, ભવિષ્યકાળ અનંતે આવશે, પણ વર્તમાનકાળ એક જ સમયને છે. કુલ અજીવનાં ૧૪ ભેદ છે. આમાં પુદ્ગલનાં (સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું. ૪ ભેદ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળા હોવાથી રૂપી છે. બાકીના ૧૦ ભેદ અજીવના અરૂપી છે. સૂમ પુદ્ગલે આંખે ન દેખાવાં છતાં રૂપી છે. જીવ પુગલ મિશ્રિત હેવાથી રૂપી દેખાય છે. જ્યારે સિદ્ધના જી કમ (પુદ્ગલ) રહિત હોવાથી દેખાતાં નથી. ચૌદ રાજકમાં છવીશ વર્ગણાઓમાંથી જીવને ગ્રહણ કરવા યોગ્ય ફક્ત આઠ જ વર્ગણાઓ છે. જીવ તેણે ગ્રહણ કરે છે. આપણી આજુબાજુમાં તે વર્ગણાઓ પડી છે. પણ સૂક્ષમ હવાથી દેખાતી નથી. કેવલજ્ઞાની જોઈ શકે છે. ૧ સ્કંધ આખો ભાગ. ૨ દેશ–અમુક ભાગ. ૩ પ્રદેશ-કંધ સાથે જોડાયેલ પરમાણુને પ્રદેશ કહેવાય છે; પણ સ્કંધથી જ પડે ત્યારે તે પ્રદેશ પરમાણુ કહેવાય છે. ૪ પરમાણુ-–ઠંધથી જુદા પડે ત્યારે પરમાણુ કહેવાય છે. (કેવલીની દષ્ટિએ જેના બે ભાગ નહિ થાય તે) Page #73 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય તત્વ–કર ભેદ ૪૨ પુય તત્ત્વ-શુભ કમને આશ્રવ તે પુરુષ છે. પુણ્ય કર પ્રકારે ભગવાય છે, ૯ પ્રકારે બંધાય છે. સાધુ પ્રમુખને અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, શય્યા, વસતિ આપવાથી, તેમજ મન, વચન, કાયાના શુભ વ્યાપારથી પુણ્ય ૯ પ્રકારે બંધાય છે. (જીવને સુખ જોઈએ છે, પણ પુણ્ય કરતા નથી. જ્યારે પાપ છોડતા નથી, તેથી દુઃખી થાય છે. સુખનું કારણ પુણ્ય છે, અને દુઃખનું કારણ પાપ છે.) પુણ્યના ૪૨ ભેદો તથા પાપના ૮૨ ભેદ સમજવા માટે કર્મગ્રન્થ જાણ જરૂરી છે. એમાં આવતા ૮ કર્મોના ઉત્તરભેદ બંધમાં ૧૨૦ બતાવ્યા છે. જ્યારે પુણ્યનાં કર+૮૨ પાપનાં મળી કુલ ૧૨૪ થાય છે. (આમાં પુણ્યમાં શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગણાવ્યા છે. અને પાપમાં અશુભ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગણાવ્યા છે.) સાતા વેદનીય, ઉશ્ચાત્ર, મનુષ્યાયું, દેવાયુ, તિરિયા (ત્રણ આયુષ્ય) તથા નામ કર્મની ૩૭ શુભ પ્રકૃતિ મળી પુણ્ય ૪૨–પ્રકારે ગણાય છે. પાપ તત્ત્વ-૮૨ બે ૮૨ પાપ તત્ત્વ-અશુભ કર્મને આશ્રવ તે પાપ છે. પાપ ૮૨ પ્રકારે ગવાય છે, ૧૮ પ્રકારે બંધાય છે. અઢાર પાપ સ્થાનક. વિષય, કષાય પ્રમાદ તેમજ મન, વચન, કાયાના અશુભ વ્યાયાથી પાપ બંધાય છે. તે તીવ્ર ભાવથી બંધાય તે સંખ્યાત, અસંખ્યાત કે ક્રેડે ઘણું પણ ભેગવવું પડે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ પુણ્યનાં–કર ભેદ ૨ મનુષ્ય ગતિ, દેવ ગતિ ૨ મનુષ્ય આનુપૂર્વી, દેવ આનુપૂર્વી ૧ વાત્રકષભ નારાજી સંઘયણ ૧ સમચતુરસ્ત્ર સંસ્થાન ૧ શુભ વિહાગનિ જ શુભ-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ૧ પંચેન્દ્રિય જાતિ ૭ પ્રત્યેક પ્રકૃતિ–અગુરૂ લઘુ નિર્માણ, પરાઘાત, ઉશ્વાસ આતપ, ઉદ્યોત, જિન નામ ૧૦ બસ દશક–સ, બાદર, પર્યાપ્ત પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય-યશ. ૫ શરીર–ઔદારિક, વૈક્રિય આહારક, તેજસ, કાર્પણ ૩ ઉપાંગ–ઔદારિકના ઘકિચના, આહારકનાં. ૩૭ નામ કમની ૩ આયુષ્ય કર્મની ૧ વેદનીય કર્મની ૧ ગાત્ર કમની ૪ર પુણ્ય પ્રકૃતિ Page #75 -------------------------------------------------------------------------- ________________ દર પાપનાં−૮૨ ભેદા ૨ નરક ગતિ, તિયચ ગતિ ૨ નરક આનુપૂર્વી, તિચ આનુપૂર્વી THE CONS સંઘયણા પ ઋષભ નારાચ, નારાચ, અધ નારાચ કિલિકા, છેવટ્ટુ– સંસ્થાના—પ ન્યગ્રોધ, સાદિ, વામન, કુબ્જ હુંડક ૧ અશુભ વિહાયોગિત ૪ અશુભ-વર્ણ, ગંધ, રસ, સ્પ ૪ એકેન્દ્રિય, એઈન્દ્રિય, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય. ૧ ઉપઘાત ૧૦ સ્થાવર રાકે સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુસ્વર અનાદેય, અયશ. ( કુલ નામ કમની—૩૪ ) ૫ જ્ઞાનાવરણીય કર્મીની પ્રકૃતિ ૯ દેશનાવરણીય કર્મીની ૫ અતરાય કમની ૨૬ મેાહનીય કમની ૧ ( નરક ) આણુ કર્મની - ૮૨ પાપ પ્રકૃતિ .. 97 97 ૧ ( નીચ ) ગાત્ર કમની ૧ (અશાતા) વેદનીય કમ ની 97 " .* Page #76 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ તત્ત્વ-૪ર ભેદ ૪૨ આશ્રવ તત્વ-કર્મનું આવવું તે આશ્રવ, તેને ગરનાળા બારણાની ઉપમા આપી છે. તે દ્વારા કમેનું આગમન આમામાં થાય છે. ઈન્દ્રિય, કષાય, અવત, વેગ ક્રિયા ૫ ૪ ૫ ૩ ૨૫ = ૪૨ પ્રકારે આશ્રવ છે. ૫ સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય એ પચેના મનગમતા વિષયમાં રાગ કરવાથી તથા અણગમતા વિષયમાં દ્વેષ કરવાથી કમને આશ્રવ થાય છે. ૪ દૈધ, માન, માયા, લેભ કરવાથી કમ બંધાય છે. ૫ અવત-હિંસા, જૂઠ, ચેરી, મિથુન અને પરિગ્રહસંગ્રહવૃત્તિ એ પાંચથી કર્મ બંધાય છે. ગ–બુરૂ ચિંતવવાથી, અશુભ બલવાથી, કાયાથી અશુભ કરવાથી પણ કર્મ બંધાય છે. ૨૫ ક્રિયા પ્રવ (૧) કાયિકી = કાયાને અણાએ પ્રવર્તાવે. ( ૨ ) અધિકરણિકી = શસે રાખવાથી કે નવા બનાવવાથી, ( ૩ ) પ્રાદેષિકી == જીવ-અજીવ ઉપર છેષ કરવાથી. ( ૪ ) પારિતાપનિક = જેને પીડા ઉપજાવવાથી (૫) પ્રાણાતિપાતિકી = જીવેને નાશ કરવાથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) આરંભિકી = ખેતી, કરવાથી, કુવા, તળાવ ખેદવાથી. (૭) પરિગ્રહિકી = વસ્તુને સંગ્રહ, મમત્વ કરવાથી. (૮) માયા પ્રત્યયિકી = માયા, કપટ કરી ઠગવાથી. ( ૯ ) મિથ્યા દર્શન પ્રત્યયિકી = જિનેશ્વરેના વચન પર શ્રદ્ધા ન રાખવાથી. (૧૦) અપ્રત્યાખ્યાનિકી=પચ્ચકખાણ ન કરવાથી, અવિરતિથી. (૧૧) દૃષ્ટિકી નાટક, સીનેમા, બંગલામાં રાગ-દ્વેષ કરવાથી. (૧૨) સ્મૃષ્ટિકી = રાગ-દ્વેષથી સ્પર્શ કરવાથી. (૧૩) પ્રાહિત્યકી = બીજાની રિદ્ધિ જઈને ઈર્ષા કરવાથી. (૧૪) સામંત નિપાતિકી = ભાજન ઉઘાડાં મૂકવાથી ત્રસ જીવ પડે તે. (૧૫) નૈષ્ટિકી = શસ્ત્રાદિ ઘડાવવા, કુ ખાલી કરે. (૧૬) સ્વસ્તિક = પિતાને હાઘે જીવને ઘાત કરે. (૧૭) આજ્ઞાનિક = સાવદ્ય-પાપ કરવાની આજ્ઞા કરવાથી. (૧૮) વિદારણિકી = દુઃખ થાય તેવા મહેણું, આળ, કલંક દેવાથી. (૧૯) અનાગિકી = ઉપગ વિના વસ્તુ લેવા મૂકવાથી. (૨૦) અનવકાંક્ષ પ્રત્યયિક=આલેક પરલેક વિરૂદ્ધ કરવાથી. (૨૧) પ્રાયોગિકી = મન, વચન, કાયાની શુભાશુભ કિયા. (૨૨) સામુદાયિકી = આઠ કર્મને સમુદાયપણે બાંધવા. (૨૩) પ્રેમિકી = રાગ–પ્રેમ કરવાથી જે ક્રિયા લાગે છે. (૨૪) કૅષિકી = ષ કરવા-કરાવવાથી જે ક્રિયા લાગે છે. (૨૫) ઈપથિકી=જવા-આવવાના યેગથી જે ક્રિયા થાય તે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ६५ આશ્રવા મુખ્ય–૪ છે ૧ મિથ્યાત્વ—જિનેશ્વર દેવના વચન કે શાસ્ત્ર ઉપર અશ્રદ્ધા, કુદેવ કુગુરૂ, કુધર્મ, મિથ્યા પર્યાં માનવા. ૨ અવિરતિ—હિંસાદિ પાપના પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કરવેા, ૩ કષાય ક્રોધ, માન, માયા, લેાભ કરવા. ૪ ચેાગ—મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ. આ ચાર આશ્રવેા ખધા દુ:ખનું મૂળ છે, તે બંધ કરવા સવરના આદર કરવા જોઈ એ. સવર તત્ત્વ-૫૭ ભેદ ૫૭ સવર તત્ત્વ—આવતા કર્મને રાકે તે સંવર, બારણું બંધ કરવાથી જેમ ઘરમાં કચરા ભરાતા નથી, તેમ આશ્રવના દ્વાર બંધ કરવાથી સ'વર થાય છે. સમિતિ ગુપ્તિ પરિસહ યતિધમ ભાવના ચારિત્ર ૫ 3 ૨૨ ૧૦ ૧૨ ૫=૫૬ ૫ સમિતિ-૧. ઈાઁ સમિતિ –જીવદયા માટે દર નીચી ષ્ટિ રાખવી. ૨. ભાષા સમિતિ - માઢે મુહપત્તિ રાખી નિર્દોષ, હુિતમિત-છ્યું ખેલવું. ૩. એષાણુ સમિતિ-૪ર દોષ રહિત આહાર પાણી લેવાં, અને પાંચ દોષ રહિત વાપરવા. ૪, આદાન સમિતિ-ઉપષિ વિગેરે લેતાં મૂકતાં પૂજવું પ્રમાજ વું. ૫. પાðિાપનિકાસમિતિ—નિર્જીવ ભૂમિમાં જોઈ ને પરાવવું. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૐ ગુપ્તિ મનગુપ્તિ-અશુભ વિચારને ત્યાગ કરવો. વચનગુપ્તિ—સાવદ્ય વાણીને ત્યાગ કરવા. કાયગુપ્તિ—કાયાને સયમમાં જોડવી. ६६ ૨૨ પરિસહ : કાય માટે પરિષહ-ઉપસર્ગ આવે ત્યારે સમતા ભાવે સહન કરવું. ૧ ક્ષુધા = નિર્દોષ આહાર ન મળે તે દોષિત આહારની ઇચ્છા ન કરવી. ૨ તૃષ્ણા = તરસ સહન કરવી પણ દોષિત પાણી ન લેવું. ૩ શીત = ૪'ડીમાં અગ્નિનેા ઉપયાગ કરવાના વિચાર ન કરવા. ૪ ઉષ્ણુ = ગરમીમાં પંખા વગેરે વાપરવાના વિચાર ન કરવા. દશ = ડાંસ-મચ્છરથી ખેદ ન કરવા સમતાથી સહન કરવું. ૬ અચેલ – ઉત્તમ-કિંમતી વસ્ત્રની ઈચ્છા ન કરવી. ૭ અરતિ = મનગમતી વસ્તુ ન મળે તેા ઉદ્વેગ ન કરવા. ૮ સ્ત્રી = સ્ત્રીને જોઈ ચલિત ન થવું ( શ્રી સ્થુલભદ્રની જેમ રહેવું. ) ૯ ચર્ચા = ગ્રામાનુગામ વિહાર કરવા. વિહાર ન થાય તા છેવટે સ્થાનાંતર કરવું. ૧૦ નિષદ્યા = શૂન્ય સ્થાને ધ્યાનમાં રહેતા ચલાયમાન ન થવું. ૧૧ શય્યા = ઉંચી-નીચી કે હવા વિનાની જગ્યામાં સુવું પડે તે ખેદ ન કરવા. ૧૨ આકાશ = કટુ વચન કહે તે ( દૃઢપ્રહારીની જેમ ) ક્રોધ ન કરવા. Page #80 -------------------------------------------------------------------------- ________________ * ૧૩ વધ = કઈ વધ કરે તે (ખ`ધકસૂરિના શિષ્યની જેમ) એનું શુભ ઈચ્છવું. ૧૪ યાચના – સંયમને જરૂરી વસ્તુ માંગતાં સંકોચ ન કરવા, ૧૫ અલાભ નિર્દેષ ભિક્ષા ન મળે તેા (ઢણુ ઋષિની જૈમ સહન કરવું. ૧૬ રાગ – રંગ આવે તેા (સનત્કુમારની જેમ) સહન કરવું, ૧૭ તૃણુ સ્પર્શ = સંથારામાં કાંટા-ડાભ આદિ સ્પશે તે ખેદ ન કરવા. ૧૮ મલ = પરસેવાથી શરીર મિલન થાય તેા સ્નાનની ઇચ્છા ન કરવી. ૧૯ સત્કાર = સન્માન મળે તેા (આર્ય સુહસ્તિની જેમ) અહંકાર ન કરવા. જ્ઞાનના ગવ ન કરવા. ( મારૂ જ્ઞાન ચૌદ પૂર્વીથી અલ્પ છે, એમ વિચારવું) ૨૧ અજ્ઞાન = ઉદ્યમ કરવા છતાં ન આવડે તે, કમને ઉદય સમજી ખેદ ન કરવેા, બીજાને ઘણુ આવડે છે, તેની ઈર્ષ્યા ન કરવી. ૨૨ સમ્યક્ત્વ = જિનેશ્વર પ્રભુના વચનામાં શ’કાન કરવી. શાસ્ર સૂક્ષ્મ-બુદ્ધિ ગમ્ય હોય છે. માટે સમજવા પ્રયત્ન કરવા. ૨૦ પ્રજ્ઞા – ૧ ભૂખ, × તરસ, ૩ ટાઢ, ૪ તડકા, ૫ ડાંસ-મચ્છરના ઉપદ્રવ, ૬ ઋણું વસ્ત્ર, ૭ અતિ, ૮ સ્ત્રી, ૯ વિહાર–ચર્ચા, ૧૦ નિષદ્યા-સ્મશાનમાં કાઉસગ્ગ, ૧૨ આશ, ૧૭ તૃણ સ્પ, ૧૧ શય્યા, ૧૩ ૧૪, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રોગ, ૧૮ મલ, ૧૯ સત્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન, ૨૨ સમ્યકત્વ. આ ૨૨ પરિસહાને સમભાવે સહન કરનાર શીઘ્ર સંસાર સાગરને તરી જાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યતિધામ : ૧ ક્ષમા, ૨ મૃદુતા-નમ્રતા. ૩ સરળતા, ૪ સંતેષ. ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, ૯ અકિચન્ય-અપરિગ્રહ, ૧૦ બ્રહ્મચર્ય. ૧૨ ભાવના : ૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર. ૪ એકવ, ૫ અન્યત્વ, ૬ અશુચિ, ૭ આશ્રવ, ૮ સંવર, ૯ નિજેરા, ૧૦ લેકસ્વરૂપ, ૧૧ બધિદુર્લભ ૧૨ (કષ છેદ-તાપથી શુદ્ધ) વીતરાગ ધર્મ દુર્લભ ભાવના. ૫ ચારિત્ર : ૧ સામાયિક, ૨ છેદપસ્થાપનીય, ૩ પરિહાર વિશુદ્ધિ, ૪ સૂક્ષમ સંપરાય, પ યથાખ્યાત. (I) સામાયિક-મન, વચન, કાયાથી પાપ કરૂં નહિ, કરાવું નહિ, કરતાને સારા માનું નહિ, તેવી જીદગી સુધીની પ્રતિજ્ઞા II) દેપસ્થાપનીય–કાચી દીક્ષા પછી વડી દીક્ષા. ૬ થી ૯ ગુણસ્થાને હોય. (III) પરિહાર વિશુદ્ધિ-નવ સાધુને સમુદાય પિતાને ગચ્છના નાયકની અનુજ્ઞા લઈ તપ-ઉપસર્ગાદિ સહન કરવા ૧૮ મહિના સુધી બહાર જાય, તે. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ૬ થી ૭ ગુણસ્થાને હાય. (IX) સૂક્ષ્મ સંપરાય–દશમા ગુણસ્થાને ઉપશમ શ્રેણીમાં કે ક્ષેપક શ્રેણીમાં અત્યંત વિશુદ્ધિમાં સૂક્ષ્મ લેભાણને વેદે તે આ દેશમાં ગુણસ્થાને હોય (v) યથાખ્યાત—જિનેશ્વર દેએ જેવું કહ્યું છે, તેવું શુદ્ધ ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણસ્થાને હોય. * ક્ષમા પાંચ પ્રકારે છે. (૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા. (૫) ધર્મમાં , Page #82 -------------------------------------------------------------------------- ________________ નિજ તત્ત્વ-૧૨ ભેદ ૧૨ નિજર–ઓછેવત્તે અંશે કમેનું ખરવું તે નિર્જરા છે. ૬ બાહ્યત૫ અને ૬ અત્યંતર તપ મળી ૧૨ ભેદે છે. બાહ્યત૫-૬ : ૧. અનશન–ઉપવાસ, આયંબિલ, એકાસણુ વિગેરે. ૨. ઉણોદરી–ભૂખ કરતાં ઓછું ખાવું. ૩. વૃત્તિક્ષેપ-ઓછી ચીજો ખાવી. ૪. રસત્યાગ—દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ, પકવાન, (કડા-ઘી-તેલમાં તળેલી વસ્તુ) ને સર્વથા યા એછે વત્ત અંશે ત્યાગ કરે. ૫. કાયકલેશ–ઈચ્છાપૂર્વક નિર્જ રાર્થો લેચ, વિહાર, ખમાસમણ વિગેરેથી શરીરને કષ્ટ આપવું. ૬. સંસીનતાઆસન સ્થિર રાખવું, ઈન્દ્રિયોને અને મનને કાબુમાં રાખવું. ચપળતાને ત્યાગ કરે. આ ૬ તપ બહાર દેખાવાથી બાહ્યતપ કહેવાય છે. અત્યંતપ-૬ : ૧. પ્રાયશ્ચિત્ત-ગુરુ પાસે પાપની આલેચના લેવી. ૨. વિનય–ગુરુ પ્રત્યે અનુકૂળ પ્રવૃત્તિ કરવી. ૩. વૈયાવચ્ચ–ગુરુની, સંયમી તપસ્વી વિગેરેની સેવાભક્તિ કરવી. ૪. સ્વાધ્યાય-ગુરુની આજ્ઞા મુજબ શાને ભણવા. ૫. ધ્યાન-ગની એકાગ્રતા તથા વેગને નિરોધ. ૬. કાઉસગ્ન-કાયાના વ્યાપારને ત્યાગ કરી ધ્યાનમાં રહેવું. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭. * ધ્યાનના પ્રકાર-૪ ધર્મધ્યાન, શુકલધ્યાન—એ મેાક્ષના કારણ છે. આત ધ્યાન, રૌદ્રધ્યાન—એ દુર્ગતિના કારણુ છે. આર્તધ્યાનના પ્રકાર-૪ : (૧) અપ્રિય વસ્તુના સંયાગથી એના વિયેાગની ચિંતા. (૨) વેદના-શરીરની પીડાથી છૂટવાની ચિંતા. (૩) પ્રિય વસ્તુના વિયેાગથી એની પ્રાપ્તિની ચિંતા. (૪) પરલેાકમાં ધર્માંના ફળની ચિંતા. રૌદ્ર ધ્યાનના પ્રકાર-૪: (૧) હિંસા સંબંધી ચિંતન કરવું. (૨) અસત્ય સંબંધી ચિંતન કરવું. (૩) ચારી સંબધી ચિંતન કરવું. (૪) વિષયેાની રક્ષા માટે ચિંતન કરવું. ધર્મધ્યાનના પ્રકાર-૪ : (૧) આજ્ઞા – વીતરાગ પ્રભુની આજ્ઞામાં બહુમાનનું ચિંતન, (ર) અપાય-દોષોથી બચવા સન્માની ચિંતા. (૩) વિપાક-કર્મીના વિપાકના વિષયની ચિંતા. (૪) સંસ્થાન–૧૪ રાજલેાકના સ્વરૂપનું ચિંતન. શુક્લ ધ્યાનના પ્રકાર-૪ : (૧) પૃથક્ક્ત્વ વિતક –સવિચાર (૨) એકત્વ વિતક વિચાર. આ એ પ્રકારનાં ધ્યાન ૧૧-૧૨ મા ગુણસ્થાનકે રહેલા પૂધર મુનિઓને હાય છે. (૩) સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતિ. (૪) વ્યુપરત ક્રિયાનિવૃત્તિ. આ બે પ્રકાર ૧૩-૧૪ મા ગુણસ્થાનકે રહેલા કેવલીને હાય છે. ૧. આ, ૨. રૌદ્ર, ૩. ધમ, ૪. શુકલ. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આમાં બાહ્યત૫ એ મુખ્ય ઈન્દ્રિયેના જય માટે છે. જ્યારે અત્યંતર તપ મનને વશ કરવા માટે છે. બાહાતપ એ અત્યંતર તપને પિષક હે જોઈએ. દરેકે પિતાની શક્તિ અનુસાર તપમાં ઉદ્યમ કરે જોઈએ. બંધ તવઃ ૪ ભેદ બંધ-પ્રતિસમય દરેક સંસારી જીવ (મિથ્યાત્વ અવિરતિ કષાય–ગ) ચાર હેતુઓના સેવનથી કાર્પણ વગણના પુગલને ગ્રહણ કરે છે. અને તે ગ્રહણ કરેલા કર્મપુગલે આત્માના પ્રદેશ પ્રદેશે ક્ષીર-નીરવત્ યા લેહ-અગ્નિની જેમ એકમેક થઈ જાય છે. આ કિયાને કર્મબંધ કહેવાય છે. જે સમયે કર્મબંધ થાય છે, તે જ વખતે ચાર વસ્તુ નક્કી થાય છે. ૧ પ્રકૃતિ-કમને સ્વભાવ નકકી થયે તે. ૨. સ્થિતિ–જે કર્મ બાંધ્યું તે આત્માની જેડ કેટલા કાળ સુધી રહેશે નકકી થવું તે. ૩. રસ–તીવ્ર કે મંદ ફળ આપવાની શક્તિનું નકકી થવું. જેમાં ચાર ઠાણીઓ, ત્રણ ઠાણીઓ વિગેરે. વળી જેમ કષાયની ઉગ્રતા તેમ અશુભનો મંદ રસ, અને શુભને તીવ્ર રસ બંધાય (શુભ પ્રકૃતિને એક ઠાણીએ રસ બંધાતો નથી.) ૪. પ્રદેશ-કર્મના અણુઓને જ નક્કી થ. કમની મૂળ ૮ પ્રકૃતિ છે, તેના ઉત્તર ભેદ ૧૫૮ છે Page #85 -------------------------------------------------------------------------- ________________ કની પ્રકૃતિ ૧ જ્ઞાનાવરણ ૨ દશનાવરણ ૩ વેદનીય ૪ માડુનીય ૫ આયુષ્ય ઉત્તર ભેદ ૫ અનત જ્ઞાન ૯ અન'ત દર્શન ૨ આત્માનો કયા સ્વભાવ-ગુણને ઢાંકે ૨૮ * અવ્યાબાધ સુખ અનંત ચરિત્ર અક્ષય સ્થિતિ ક કાના જેવું? આંખે પાટા બાંધવા જેવું દ્વારપાલ જેવું મધના લેપવાની તરવા ચાટવા જેવું દારૂ પીવા જેવું એડી જેવું ઉત્કૃષ્ટ ૩૦ કડાકાડી સાગરોધમ 79 સ્થિતિ 77 ૭૦ કાડાકાડી સાગરાપમ ૩૩ સાગરોપમ જઘન્ય અંતમુહૂત , ૧૨ મુહૂ અંતમુહૂત 97 Page #86 -------------------------------------------------------------------------- ________________ દિ નામ ૧૦૩| અરૂપીપણું ચિતારા જેવું ૨૦ કડાકડી સાગરેપમાં ૮ મુહૂર્ત ૭ ગોત્ર ૨ | અગુરુલઘુપણું કુંભારના ઘડા જેવું ૨૦ કડાકડી સાગરેપમ ૮ અંતરાય | અનંત શક્તિ ૧૫૮ | ખજાનચી જેવું : ૩૦ કડાકડી સાગરોપમ અંતર્મુહૂર્ત દરેક જીવ પ્રતિસમય આયુષ્ય વિના ૭ કર્મો બાંધે છે કર્મ બંધની સાથે જ ઉદય-ઉદીરણું-સત્તા પણ સંકળાએલા છે. બંધ એ બીજ જેવું છે, બીજમાંથી સમય જતાં ફૂલ, ફળ થાય છે, તેમ કર્મ બંધ થયા પછી ઉદય (ફળ) વચ્ચે જે સમય છે, તેને અબાધાકાળ કહેવાય છે. અબાધાકાળી–જે કર્મની જેટલા કેડાછેડી સાગરોપમની સ્થિતિ હય, તેટલા સે વર્ષ (જેમ મેહનીય કર્મની ૭૦ કેડાછેડી સ્થિતિ તે અબાધાકાળ ૭૦ સે એટલે ૭૦૦૦ વર્ષનો) ગણાય. ઉદીરણું–જેમ કાચી કેરીને ઘાસ આદિની ગરમીથી પાકી કરવામાં આવે છે, તેમ ઉદયકાળ પહેલા કર્મો ભેગવી લેવાય તે ઉદીરણા કહેવાય. Page #87 -------------------------------------------------------------------------- ________________ 98 સત્તા—બેન્કના સેલ્ફ ડીપેાઝીટની જેમ જે કર્મોના ઉદય કાળાંતરે થાય તે પહેલાના કાળને સત્તા કહેવાય. જીવ પ્રદેશા સાથે કર્મ પુદ્ગલેાના થતા ખંધ ૪ પ્રકારે છે. ૧ પૃષ્ટ ( શિથિલ ) બંધ-સેચના ઢગલામાંથી સેાંય છૂટી પડે તેમ માત્ર પશ્ચાત્તાપથી (પ્રસન્નચદ્રજીની જેમ) છૂટી જાય ૨ અદ્—સાંયના પેક પેકેટમાંથી સેાંય કાઢતા થાડા પ્રયત્ન કરવા પડે તેમ અલ્પ કè ( અઇમ્રુત્તાની જેમ ) આલેાચનાથી છૂટી જાય. ૩ નિધત્ત—સાંયને કાટ કાઢવા સાધનની જરૂર પડે તેમ તપ આદિ અનુષ્ઠાન વડે ( અર્જુનમાળીની જેમ ) ઘણા કષ્ટે ક્ષય થાય. ૪ નિકાચિત—સાંય કટાઈ ને ગઠ્ઠો થયો હોય તેવા નિકાચિત બંધ : ( શ્રેણિક-કૃષ્ણની જેમ ) અવશ્ય ભાગવવા પડે. મુખ્યત્વે સ્થિતિ અને રસ બંધના નિર્ણય કષાયા કરે છે. કષાયે જેમ વધુ તેમ સ્થિતિ અંધ વધુ થાય. અને કાયા જેમ આછા તેમ સ્થિતિ અંધ ઓછો થાય. કષાયની જેમ તીવ્રતા તેમ અશુભ કર્મોના રસ વધુ અને શુભ કર્મોના રસ એછે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ७५ કષાયની જેમ મંદતા તેમ શુભ કર્મોના રસ વધુ અને અશુભ કર્મોને રસ છે. લીમડાના સ્વાભાવિક રસને એક ઠાણીએ કહેવાય, એજ રસને ઉકાળીને અડધા રાખીએ તેા એ ઠાણીએ કહેવાય. એજ રસને ઉકાળીને 3 ભાગ રાખીએ તે ત્રણ ઢાણીએ કહેવાય, અને એજ રસને ૐ ભાગ રાખીએ તે ચાર ઠાણીઓ કહેવાય. એ પ્રમાણે જીવના કષાયે। મંદ, મદંતર તીવ્રતર, તીવ્રતમ સમજવા. જો કર્મ નિકાચિત ખધાયું હોય તે કઈ પણ ફેરફાર થઈ શકતા નથી પરં'તુ જે નિકાચિત નથી તે ઉદયમાં આવે તે પહેલાં ફેરફાર થઈ શકે છે. તે માટે આઠ કરણુ સમજવા જોઈ એ અધ્યવસાયના બળને કરેણુ કહેવાય છે. કરણ-૮ ૧ બંધન કરણ-કાણુ વણા આત્મ જોડાય તે. પ્રદેશ સાથે ૨ નિધત્ત કરણ—ક ઢીલા ખંધાયા હાય પણ પછી તેની પ્રશ’સા કરવામાં આવે તે તે કર્યું નિધત્તપણાને પામે છે. જે કમ નિયત્ત અવસ્થાને પામે તેની સ્થિતિ અને રસ અધ્યવસાય દ્વારા ઘટાડી શકાય પણ તેની ઉદીરણા કે સક્રમણ થઈ શકે નહિ. માટે અશુભ કર્મો કર્યાં પછી તે પાપની કદી પ્રશંસા કરવી નહિ. " Page #89 -------------------------------------------------------------------------- ________________ ७६ ૩ નિકાચના કરણુ—કમ માંધ્યા પછી અત્યંત ઉલ્લાસ આવે, રાજી થાય તેની વારવાર પુષ્ટિ કરે તે એ ક્રમ નિકાચિત અને છે. તેના ઉપર પછી બીજા કેાઈ કરણની અસર થાય નહિ. ધૃષ્ટ—બદ્ધ -- નિધત્તને નિકાચિત કરનારૂં નિકાચના કરણ. ૪ ઉતના કરણ—કની સ્થિતિ અને રસ વધે તે ઉત ના કરણ. ૫ અપવતના કરણુકની સ્થિતિ અને રસ ઘટે તે અપવના કરણ. અશુભ કર્મો ભાગવવાના કાળનું પ્રમાણ તથા તીવ્રતા નિીત હાવા છતાં આત્માના ઉચ્ચ કોટિના અધ્યવસાયે દ્વારા ન્યૂનતા કરી શકાય છે. ૬. સંક્રમણુ કરણ—કમની પ્રકૃતિમાં પરિવતન થાય તે સંક્રમણ કરણ. સંક્રમણુ સજાતીય પ્રકૃતિમાં થાય છે, જેમ અશાતા વેદનીયનું શાતા વેદનીયમાં, અને સાતા વેદનીયનું અશાતા વેદનીય બને. ૭ ઉદીરણા કરણ—કના ઉદયના જે કાળ નિયત થયા હાય તે પહેલાં જે કમ ઉદયમાં આવે તે ઉદીરણા કહેવાય. જે કર્માં ઉચમાં આવ્યા નથી તે કર્મને વિશિષ્ટ અધ્યવસાય દ્વારા ઉદ્દયમાં લાવવા. જેમ કાચા પપૈયાને મીઠાની કેાઠીમાં તથા કેરીને ઘાસમાં રાખવાથી જલ્દી પાકે છે. તે રીતે કમ પણ પ્રયત્ન દ્વારા પહેલા ઉચમાં લાવી શકાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ G અધ્યવસાયના મળે કર્માં શાંત પડ્યા રહે એટલે ઉદય-ઉદીરણા ન થાય. જેમ અગારા જલી રહ્યા હાય તેની ઉપર રાખ નાખીયે તા ઠંડા પડી જાય. આ હાલતમાં ક્રમની ઉનાને અપવ ના તેમજ સંક્રમણ થઈ શકે છે. ૮ ઉપશમના કરણ—યાગ અને જે કર્માં ઉદયાવલિકામાં પ્રવેશ પામી ચૂકયા હાય તેને કરણુ ન લાગે. ખીજા બધાને લાગે–જેમ આત્મા સમયે સમયે કર્મ ગ્રહણ કરે છે, એટલે ખંધન કરણ ચાલુ છે, તે સમયે ઢીલા કર્માં મજબુત બને અને મજબુત વધારે મજબુત અને એટલે નિધત્ત અને નિકાચના થાય છે. કેટલાક કર્માંની સ્થિતિ અને રસમાં વધારા ઘટાડા થતા હાય એટલે ઉતનાઅપવતના પણ ચાલુ હાય છે, તે વખતે કમની સજાતીય પ્રકૃતિએ પલટાતી હોય એટલે સંક્રમણ પણ ચાલુ હોય, એ વખતે ઉદય કે ઉદીરણા પણ ચાલુ હાય છે, કેટલાક કમે† શાંત થતા હોય છે એટલે ઉપશમના કરણ પણ હોય છે. જેમ એક યંત્રના અધા ભાગે। સાથે કામ કરે છે તેમ કરણા કાશીલ હાય છે. માક્ષ તત્ત્વ મેાક્ષસ કર્મીના ક્ષયથી આત્માનું શુદ્ધ સ્વરૂપ સપૂર્ણ કમથી મુક્ત થયેલ જીવ એક જ સિદ્ધશિલા ઉપર લેાકના અંતે પહેાંચી જાય છે. અન'તા સિદ્ધના જીવા હાય છે. સિદ્ધના જીવાને પાછુ' સંસારમાં આવવું પડતું નથી. સિદ્ધના જીવા પ્રતિ સમય સર્વ પદાર્થાંના ત્રણે કાળના પર્યાયાને જુવે છે અને જાણે છે. અને અનંત સુખમાં મહાલે છે. થવું તે. સમયમાં ત્યાં ખીજા Page #91 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધના જીવને જન્મ, જરા, મરણ, ભૂખ, તરસ, ગ, ચિંતા દરિદ્રતા, કલેશ વગેરે કઈપણુ દુઃખે કદિ પણ ભેગવવાના નથી. - જન્મનું કારણ કર્મ હતું, તેને નાશ થવાથી હવે કદીય મેક્ષમાં ગયેલા જીવને જન્મ લે પડતું નથી.' મેક્ષ તત્વની નવ (૯) દ્વારથી વિચારણા કરવાની છે. ૧ સપદ પ્રરૂપણુ–મોક્ષ એ સત્ય વસ્તુ છે.સત્-વિદ્યમાન છે. ૨ દ્રવ્ય દ્વાર–મોક્ષના ને વિચાર, જેમ મોક્ષમાં જીવે પાંચમે અનંતે છે. વળી ઓછામાં ઓછા એક છે અને ઉત્કૃષ્ટા એક સાથે ૧૦૮ જી મેશે જાય છે. ૩ ક્ષેત્ર દ્વાર–સિદ્ધના છ ૪૫ લાખ જનની સિદ્ધશિલા ઉપર લેકના અગ્ર ( ટોચ ) ભાગને સ્પશીને રહેલા છે. એક સિદ્ધ જેમ લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. તેમ સર્વ સિદ્ધો પણ લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. સંસારી જી જઘન્યથી ૨ હાથ અને ઉત્કૃષ્ટા ૫૦૦ ધનુષની કાયાવાલા ક્ષે જાય છે. જ્યારે એ આત્મા મેક્ષે પામે ત્યારે જીવેની અવગાહના ૩ ભાગ ઘટી જાય છે. અર્થાત્ જઘન્યથી ૧ હાથ અને ૮ અંગુલ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૩૩૩કું ધનુષ્ય એક જ સમયમાં જીવ લેાકાતે જઈ સ્થિર થાય છે. આગળ ધર્માસ્તિકાયને અભાવ છે. તેથી અલેકમાં કઈ જઈ શકતું નથી. કાકાશમાં જ છ દ્રવ્યો રહેલા છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ७९ ૪ સ્પના દ્વાર જયાં એક સિદ્ધ છે, ત્યાં અનંતા સિદ્ધો પણ રહેલા છે. એક બીજાને સ્પર્શીને રહ્યા છે. એક પરમાણુ લેાકાકાશના એક પ્રદેશમાં અવગાહેલે છે, પણ તે છ દિશાના પ્રદેશેાને સ્પર્શે છે, તેમ સિદ્ધના જીવેા છ દિશાને સ્પર્શે છે. ૫ કાલ દ્વાર—એક સિદ્ધને આશ્રીને સાદિ અન ત અને સ સિદ્ધને આશ્રીને અનાદિ અનંત કાળ સુધી સિદ્ધના જીવે મેાક્ષમાં રહેવાના છે, વખત સંસારમાં આવવાનાં નથી. ફરી કોઈ ૬ અન્તરે દ્વાર—એક બીજા વચ્ચે આંતરૂ નથી, વળી એક જીવ મેક્ષે ગયા પછી ઉત્કૃષ્ટ છ માસે અવશ્ય ખીજો જીવ મેહ્ને જાય છે. એટલે જઘન્ય અંતર એક સમયનું અને ઉત્કૃષ્ટ અંતર છ માસનું હૈય છે. હવે ખીજો ભવ ગ્રહણ કરવાના હોતા નથી. એટલે કાળ આશ્રયી અંતરને અભાવ છે. ૭ ભાગ દ્વાર—સર્વ જીવાની અપેક્ષાએ સિદ્ધના જીવે અનતમાં ભાગે જ છે. જ્યારે જ્યારે કેવલી ભગવ’તને પૂછવામાં આવે કે કેટલા જીવા મેક્ષમાં ગયા તે એક જ જવાબ મળે કે એક નિગેદને અન તમે ભાગ મેક્ષે ગયા છે. ૮ ભાવ દ્વાર-ઉપશમ, ક્ષાયિક, ક્ષયેપશમ, ઔદિચક, અને પારણામિક આ પાંચ ભાવેામાંથી મેક્ષના જીવ ક્ષાસિક અને પારિામિક એ ભાવે છે. બાકીના ત્રણ ભાવા કમ સાથે અપેક્ષિત છે. સિદ્ધોને કેવળ જ્ઞાન, કેવળ દન ક્ષાયિક ભાવે છે. અને જીવત્ત્વ પારણામિક ભાવે છે, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯ અલપ બહુવ દ્વાર–નપુંસક સૌથી છેડા મોક્ષે જાય છે. સ્ત્રીઓ તેનાથી સંખ્યાત ગુણી મોક્ષે જાય છે. પુરૂષે તેનાથી સંખ્યાત ગુણા મેસે જાય છે. મૂળ ૧૪-માર્ગણના ઉત્તર ભેદ દૂર છે (૧) ગતિ–૪ નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ. ( ૨ ) ઈન્દ્રિય–પ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેનિદ્રય. (૩) કાય-૬ પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ, ત્રસકાય (૪) ગ–૩ મને વેગ, વચન ગ, કાય ગ. (૫) વેદ–૩ પુરૂષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ. (૬) કપાય-૪ ક્રોધ, માન, માયા, લેભ. ( ૭ ) જ્ઞાન-૫ મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, કેવલજ્ઞાન, અજ્ઞાન–૩ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ( ૮) સંયમ–૭ સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિ (૯) દશન–૪ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. (૧૦) લેશ્યા-૬ કૃષ્ણ, નીલ, કાતિ, તેજે, પદ્મ, શુકલ. (૧૧) ભવ્ય-૨ ભવ્ય, અભવ્યા Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૧ (૧૨) સમ્યકત્વ-૬ ક્ષાપશમિક, ઉપશમ, ક્ષાયિક, • મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર. (૧૩) સંસી–૨ સંસી, અસંસી. (૧૪) આહાર–૨ આહારી, અણહારી, ઉપરની માર્ગણાઓમાંથી મૂળ દશમાંથી જ મેલ થાય છે. મનુષ્ય ગતિ, પંચેનિદ્રય જાતિ, ત્રસકાય, કેવળજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવળ દશન, ભવ્ય, ક્ષાયિક સમ્યકત્વ, સંસી, અનાહારી. અકષાયી, અવેદી, અગી, અલેશી જી મેલે જાય છે. સભ્યત્વ જીવાદિ નવ પદાર્થોને જે જાણે છે, તેને સમ્યકત્વ હેય. તેવી રીતે ભાવથી શ્રદ્ધા રાખનારને પણ સમ્યકત્વ હોય છે. આમ નવ તત્ત્વોનું જ્ઞાન, અને તે ઉપરની શ્રદ્ધા એ બંને સમ્યત્વને ઉત્પન્ન કરનાર છે. સમ્યક્તત્વને ટકાવવા તાવિક ભૂમિકાની જરૂર છે. આ ભૂમિકા છ સિદ્ધાંતને સ્વીકારવાથી થાય છે. (૧) જીવ છે. (૨) જીવ નિત્ય છે. (૩) જીવ શુભાશુભ કર્મને કર્તા છે. (૪) જીવ શુભાશુભ કમને ભક્તા છે. (૫) જીવ સર્વ કમને ક્ષય કરી મેક્ષ મેળવી શકે છે. (૬) મેક્ષને ઉપાય સદૂધમ છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ આ સમ્યકત્વ ગુણ પ્રગટ્યા વિના કેઈ ગુણ પ્રગટ થત નથી, ધર્મનું આચરણ પણ યથાર્થ સ્વરૂપે થઈ શકતું નથી. જ્ઞાન અને ચારિત્ર પણ મેક્ષ માર્ગના સાધક બની શકતા નથી. મોહનીય કર્મની ૬૯ કડાકોડીની સ્થિતિથી કંઈ વધારે ખપે અને કંઈક ન્યૂન કેડીકેડી સ્થિતિ બાકી રહે ત્યારે જ સમક્તિ આત્માને સ્પર્શે છે. ત્યાર બાદ આત્મ ગુણને ઉત્તરોત્તર વિકાસ થતાં જીવ સર્વ કર્મથી મુક્ત થઈ પરમાત્મ દશાને પામે છે. એ માટે આત્મ શુદ્ધિના–જીવન વિકાસના ૧૪ ગુણસ્થાનક છે. ગુણસ્થાનક એટલે આત્માના ગુણનું (જ્ઞાન-દર્શનચારિત્રનું) સ્થાન. ૧૪ ગુણસ્થાનક ૧ મિથ્યાત્વ ગુણસ્થાનક–આ અવસ્થામાં ગાઢ રાગ દ્વેષના કારણે જીવને જીવનની સાચી દિશા સૂઝતી નથી. જેથી કરવાનું હોય તે ન કરે, અને ન કરવાનું હોય તે કરે છે. પણ કેઈ સલ્લુરૂને સત્સંગ થાય, અને રાગ-દ્વેષની ગ્રન્થીને ભેદ થાય પછી અંતમુહૂર્તમાં સર્વ પ્રથમ જીવ ઉપશમ સમ્યકત્વ રૂપ ૪ થા ગુણસ્થાને સ્પર્શે છે. ( કોઈ જીવ ૫-૬-૭ ગુણસ્થાનને પણ પામે. ) ૨ સાસ્વાદન ગુણસ્થાનક -- ઉપશમ સમ્યકત્વ પામેલા જીવને કેઈ નિમિત્ત પામી પડે ત્યારે પહેલા મિથ્યા પહોંચતા જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા માટે સમ્યત્વનો સ્વાદ રહી જાય ત્યારે આ ગુણસ્થાનક આવે. ( આ ગુણસ્થાનક પડતાને જ હોય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩ મિશ્ર ગુણસ્થાનક– વીતરાગ કથિત ધર્મ પ્રતિ રૂચિ અરૂચિ બંનેમાંથી એક પણ ન હોય, તેવી સ્થિતિ આ ગુણસ્થાને હોય છે. આવા પરિણામ અઃમુહૂર્તથી વધુ આત્મામાં ટકતા નથી. અહિં જીવ પરભવનું આયુષ્ય બાંધતે નથી, કે મરતે પણ નથી. ૪ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક-સમ્યગ દર્શન પામેલો જીવ આ ગુણસ્થાનકે આવે છે. આ ગુણસ્થાનકે આયુષ્ય બંધાય તે દેવગતિનું જ બંધાય, આત્મશુદ્ધિને વિકાસ અહીંથી શરૂ થાય છે. મેક્ષ પ્રાપિત સુધી આત્માના વિકાસમાં આ ગુણસ્થાનક મહત્વને ભાગ ભજવે છે. હેય (છોડવા જેવું) અને ઉપાદેય (સ્વીકારવા જેવું) માં જ્ઞાનીના વચનેમાં પૂર્ણ વિશ્વાસ જાગે છે. એક ભવમાં બે વાર અને ભવચક્રમાં ઔપશમિક સમ્યકત્વ પાંચ વાર, ક્ષાપશમિક અસંખ્યાતી વાર અને ક્ષાયિક સમ્યત્વ એક જ વાર થાય છે. ઔપશમિક સભ્યત્વ-અંતમુહૂતથી વધારે વાર ન ટકે, ક્ષાપશમિક સભ્યત્વ-૬૬ સાગરેપમ સુધી ટકે છે. ક્ષાયિક સમ્યકત્વ-સાંદિ અનંત કાળ રહે. ૫ દેશવિરતિ ગુણરથાનક-સાવદ્ય પાપમય વ્યાપારના સવ ત્યાગના લક્ષ્યને નજર સામે રાખી મર્યાદિત ત્યાગમાં આવે ત્યારે આ ગુણસ્થાનક પામે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ૬ પ્રમત સયત—સાંસારિક બંધનોથી છૂટી સર્વે સાવદ્યપાપમય વ્યાપારાના ત્યાગની પ્રતિજ્ઞા દ્વારા સંયમ માની આરાધના કરતા જીવ આ ગુણસ્થાનકે હાય છે. ૭ અપ્રમત્ત સયત – સયમ માની સર્વાંત્તમ સાધના સાથે આત્મામાં ( સ્વગુણુમાં) રમતે જીવ આ ગુણસ્થાને હેાય છે. આ (૬-૭) અને ગુણુસ્થાનકમાં જીવ દેશેાન- પૂર્વી કેડિટ કાળ (ક્રાડ પૂર્વ) સુધી રહે છે. - અપૂવ કરણ-અપૂર્વ અધ્યવસાયના બળે ચારિત્ર મેાહનીય કમના ઉપશમ કે ક્ષય માટે અહિંથી ઉપશમ શ્રેણી કે ક્ષેપક શ્રેણિના પ્રારંભ થાય છે. ઉપશમ શ્રેણિ કરનાર જીવ ઉપશમ સમિકતી યા ક્ષાયિક સમકિતી હૈાય છે. જ્યારે ક્ષપક મણિ કરનાર નિયમા ક્ષાયિક સમિતી હાય છે. ઉપશમ શ્રેણિ—કરનાર ૮-૯-૧૦સેથી ૧૧મે - ગુણ સ્થાનકે જાય છે. ક્ષેપક શ્રેણિ—કરનાર ૮-૯-૧૦મૈથી ૧૨મે ગુણુસ્થાનકે જાય છે. ઉપશમ શ્રેણિમાં નિયમા પતન બે પ્રકારે થાય છે. (૧) આયુષ્ય પૂર્ણ ક્ષયે—(ભાયે), (ર) ગુણસ્થાનકને કાળપૂર્ણ થયે ( કાળક્ષયે ). ( ૧ ) ભવચેઅનુત્તર વૈમાનિકમાં જાય. ( ૨ ) કાળક્ષયે—જેમ ચઢ્યો હોય તેમ નીચે ઉતરે, થાવત્ પહેલે મિથ્યાત્વ ગુણઠાણે પણ જાય. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯ અનિવૃત્તિ બાદર સપરાય–ચારિત્ર મોહનીયની (સંજવલન લેભ સિવાય) સર્વ પ્રકૃતિને અહીં , ઉપશમ અથવા ક્ષય થાય છે. ૧૦ સૂક્ષ્મ સં૫રાય–સંજવલન લેભને અહીં ઉપશમ અથવા ક્ષય થાય છે ૧૧ ઉપશાંત મેહ–ચારિત્ર મેહનયની સર્વ પ્રકૃતિઓ અહીં ઉપશાંત હોય છે. આ ગુણસ્થાનકથી નિયમ જીવ પાછો પડે છે. ૧૨ ક્ષીણ મેહ–હનીયની સર્વ પ્રકૃતિએ અહીં ક્ષય થાય છે. અંતમુહૂર્ત રહી શેષ ત્રણ ઘાતી કર્મને ક્ષય કરી આગળ વધે છે. ૧૩ સોગી_કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય આ ચાર આત્મગુણ અહીં પ્રગટ થાય છે. પૂર્વના ત્રીજા ભવે જેમણે તીર્થકર નામ કર્મ નિકાચિત કર્યું છે, તેઓ સમવસરણમાં બિરાજી ચતુર્વિધ સંઘની સ્થાપના રૂપ તીર્થની સ્થાપના કરી સંસારના જીને મેક્ષને મહામાર્ગ બતાવે છે. આયુષ્ય વિના બાકીના ત્રણ (નામ-ગોત્ર-વેદનીય) અઘાતી કર્મની સ્થિતિ જેમને વધારે હોય તે કેવલી ભગવંતે કેવલી સમુઘાત કરે છે. છેલ્લા અંતર્મુદ્દતે બાદર-સૂમ યેગને નિરોધ કરી અગી ૧૪માં ગુણસ્થાને જાય છે. ૧૪ અગી કેવલી–મેરૂ જેવી નિષ્કપ અવસ્થામાં રહેલા આત્મા ૫ હસ્વ સ્વર (અ–ઈ–ઉ–ત્રા-) પ્રમાણ કાળ રહી અઘાતી ચારે કર્મને ક્ષય કરી નિર્વાણ પદને પામે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર ભગવંતે કહેલ વચને અસત્ય ન જ હેય, એ જેણે નિર્ણય હેય તેનું સમ્યત્વ નિશ્ચલ સમજવું. જેમણે સમ્યકત્વ સ્પર્યું તેને સંસાર અર્થે પુદગલ પરાવત એટલે જ બાકી રહે છે. અનંત ઉત્સપિણી અવસર્પિણીને પુદ્ગલ પરાવર્ત કાળ કહેવાય. તેવા અનંતા પુદગલ પરાવર્તે ભૂતકાળમાં થયા તેથી અનંત પુદ્ગલ પરાવર્તો ભવિષ્યકાળમાં થશે. સિદ્ધના પંદર ભેદ જ મોક્ષમાં કઈ અવસ્થામાં કેવી રીતે જાય, તે માટે પંદર ભેદ જાણવા. ૧. જિન સિદ્ધ :–તીર્થકર થઈને મોક્ષે જાય. જેમ ત્રાષભદેવ. ૨. અજિન સિદ્ધ :-તીર્થકર પદ પામ્યા વિના સામાન્ય કેવલી થઈ મેક્ષે જાય. જેમ ગણધર ભગવંતે. ૩. તીર્થ સિદ્ધ તીર્થ ચાલુ હોય ત્યારે જાય. જેમ જંબુસ્વામી. ૪. અતીથ સિદ્ધ તીર્થની સ્થાપના પૂર્વે અથવા તીર્થના વિચ્છેદ પછી મેહો જાય. તે જેમ મરૂદેવા માતા, ૫. ગૃહસ્થ સિદ્ધ – ગૃહસ્થપણમાં મોક્ષે જાય. જેમ ભરત ચક્રવર્તિ. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬. અન્યલિંગ સિદ્ધ :-તાપસાદિ વેશમાં મે જાય. તે જેમ વલ્કલચીરી. ૭. સ્વલિગ સિદ્ધ :–સાધુ વેશમાં મોક્ષે જાય. તે જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિ. ૮. સ્ત્રીલિગ સિદ્ધ :-- સ્ત્રી મોક્ષે જાય. તે જેમ ચંદનબાળા. ૯ પુરૂષલિંગ સિદ્ધઃ–પુરૂષ મોક્ષે જાય તે જેમ ગૌતમસ્વામી. ૧૦. નપુસકલિંગ સિદ્ધ :–નપુંસક મોક્ષે જાય. તે જેમ ગાંગેય. ૧૧. પ્રત્યેકબુદ્ધ સિદ્ધ :-કેઈ નિમિત્તથી બોધ પામે. તે જેમ કરઠંડુ. ૧૨. સ્વયં બુધ્ધ સિદ્ધ : પિતાની જાતે બોધ પામે. તે જેમ કપિલ. ૧૩. બુધબાધિત સિદ્ધ :-બીજાના ઉપદેશથી મેસે જાય. તે વાયુભૂતિ. ૧૪. એક સિધ્ધ :-એક સમયે એક મોક્ષે જાય. જેમ - શ્રી મહાવીર સ્વામી. ૧૫. અનેક સિધ્ધ :–એક સમયે અનેક ક્ષે જાય. જેમ શ્રી ત્રાષભદેવ. એક સમયે વધુમાં વધુ ૧૦૮ જી મેક્ષે જાય. Sા કકડ, છે ઇતિ શ્રી નવતત્વ સંપૂર્ણ છે Page #101 -------------------------------------------------------------------------- ________________ दंडक प्रकरण જીવ વિચારમાં જીનું સ્વરૂપ, અને નવતત્વમાં આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન આવે છે, હવે દંડક પ્રકરણમાં જીવ તવના ગુણ-સ્વભાવ-શક્તિ વગેરે ઉપગી સંગ્રહ બાળજીને સરળતાથી સમજાવ્યો છે. પૂજ્ય આગમ ગ્રન્થોમાં વિસ્તારથી ઘણું પદાર્થો બતાવ્યા છે. પ્રાથમિક વિદ્યાથી આગળ મેટા ગ્રન્થોના વિષયમાં સહેલાયથી પ્રવેશ કરી શકે એ માટે જગતના તમામ સજીવ પદાર્થોને ૨૪ દંડકમાં સંગ્રહ કર્યો છે. કયા જીવમાં કયા કયા ગુણ-શક્તિઓ છે, તે જાણવા માટેનું આ પદ્ધતિસરનું પદાંથ વિજ્ઞાન છે. મંગલાચરણ-શરૂમાં ૨૪ તીર્થકર ભગવંતેને નમસ્કાર કરીને ૨૪ દંડક દ્વારા સંક્ષેપથી ૨૪ દ્વારેને સંગ્રહ કર્યો છે. ૨૪-દંડક સાત નારકને -૧, દશ ભુવનપતિન–૧૦, પાંચ સ્થાવરેના–પ, વિગલેન્દ્રિયના-૩, ગર્ભજ તિર્યંચને–૧, ગર્ભજ મનુષ્યને–૧, વ્યંતર–૧, જ્યોતિષી–૧, વૈમાનિક–૧ = ૨૪ દંડક ૨૪-દ્વારે ૧લું શરીર દ્વાર– (૧) દારિક–દેવો અને નારક સિવાયના તમામ અને હોય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮S , (૨) વૈકિય –નાનું-મોટું, દશ્ય-અદશ્ય થાય. (૧) દેવ–નારકને–ભવપ્રત્યયિક હેય. (૨) લબ્ધિવાળા તિર્યંચ મનુષ્યને– લબ્ધિપ્રત્યયિક હેય. (૩) આહારક–આ શરીર લબ્ધિવાળા ચૌદ પૂર્વધારી મુનિ મહાતમાઓ બનાવે છે. આ શરીર રચવાનું પ્રજન-પૂર્વધર પુરૂષે કેઈ સંશય પડે, કે શ્રી તીર્થકર ભગવંતેની સમવસરણાદિ ત્રાદ્ધિ જોવા, દૂર કે નજીક વિચરતા કેવલી ભગવંતે પાસે મેકલવા માટે (મુઠી વાળેલા) એક હાથ જેવડું બનાવી મોકલે છે. ત્યાં વંદનાદિ કરી પાછું આવે છે. અને તેના આત્મ પ્રદેશે મૂળ ઔદારિક શરીરમાં દાખલ થતાં તરત જ વીખરાઈ જાય છે. આ શરીર આખા સંસારચક્રમાં ૪ વાર જ કરી શકાય છે. (૪) તેજસ શરીર–શરીરમાં કે જઠરમાં જે ગરમી જણાય છે તે તેજસ શરીર. આ શરીર દ્વારા બીજાને ક્રોધથી શાપ આપી બાળી શકાય છે. અથવા અનુગ્રહ બુદ્ધિથી બળતા પદાર્થોને ઠંડક આપી બુઝાવી શકાય છે. તેને તે જે વેશ્યાની લબ્ધિ, તથા શીત લેશ્યાની લબ્ધિ કહેવાય છે. (૫) કામણુ શરીર – જીવ દરેક સમયે કાર્પણ વર્ગણના પુગલે ગ્રહણ કરી આત્મા સાથે બાંધે છે. તેને કમબંધ કહેવાય છે. આત્મા વડે ગ્રહણ કરાતા પુદ્ગલેની આઠે કર્મપણે વહેચણી થવાથી તેને કામણ શરીર કહેવાય છે. આ શરીર આત્મા સાથે અનાદિ કાળથી Page #103 -------------------------------------------------------------------------- ________________ જોડાયેલું છે. આ શરીર હોય ત્યાં સુધી કર્મબંધ થાય છે. પરભવમાં તેજસ-કાશ્મણ બે શરીર સાથે જ રહે છે. આ બે શરીરની મદદથી જ ઉત્પન્ન થતાં પ્રથમ સમયે જીવ આહાર ગ્રહણ કરે છે. ૨ જુ અવગાહના દ્વાર–શરીરની લંબાઈ, ઊંચાઈ, ઉત્કૃષ્ટ જઘન્ય એમ બે પ્રકારે છે. ૩જુ સંઘયણ દ્વાર–હાડકાને બાંધે તે છ પ્રકારે હોય છે. (૧) વજ રૂષભ નારાચ–વજઃખીલે, રૂષભ=પાટે, નારાચ=બે બાજુ, મર્કટ બંધ એટલે વાંદરીને બચુ વળગી રહે તેના જે બાંધે તે મર્કટ બંધ, ઉપર પાટે તેના ઉપર ખીલે. તેના જેવી મજબુતી થાય, તે હાડકાને બાંધે છે. વજ રૂષભ નારા સંઘયણ કહેવાય. (૨) ગષભ નારાચ–બે બાજુ મર્કટ બંધ ઉપર પાટે હેય એ હાડકાને બાંધે. (૩) નારાચ–બે બાજુ માત્ર મર્કટ બંધ વાળે હાડકાને બાંધો. (૪) અર્ધનારાચ – એક બાજુ મર્કટ બંધવાલે હાડકાને બાંધે. (૫) કલિકા-મર્કટ બંધ વિનાના સાંધા ઉપર ખીલે હેય. (૬) વડું–બે છેડે ખાંડણીમાં રાખેલા મુશળની પેઠે એક છેડાની ભણમાં બીજા છેડાનો ભાગ સ્પશને રહેલા હોય, જેથી પડી જતાં ભણમાંથી નીકળી ગયેલા હાડકાને “હાડકું ઉતરી ગયું” એમ કહેવાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪થું સંજ્ઞા દ્વાર–૪-૬-૧૦-૧૬ છે. ( 1 ) આહાર, (2) ભય, ( 3 ) મિથુન, (4) પરિગ્રહ, ( 5 ) ઘ-(પૂર્વ સંસ્કાર ), ( 6 ), લેકલૌકિક કલપના ( જેમ કુતરા યમને દેખે છે. (7–8–9–10) ધ, માન, માયા, લેભ. ( 11 ) મેહ, (12) ધર્મ, ( 13 ) સુખ, (14) દુઃખ, ( 15 ) જુગુપ્સા, ( 16 ) શેક. દેવને-મુખ્ય પરિગ્રહ અને લેભ સંજ્ઞા હેય છે. નારકને–મુખ્ય ભય સંજ્ઞા અને કેધ સંજ્ઞા હોય છે. તિર્યંચને - મુખ્ય આહાર તથા માયા સંજ્ઞા હેય છે. મનુષ્યને–મુખ્ય મિથુન સંજ્ઞા તથા માન સંજ્ઞા હે.ય છે. ૫ મું સંસ્થાન દ્વાર–સામુદ્રિક-શાસ્ત્ર મુજબ, પ્રમાણ યુક્ત યા પ્રમાણ રહિત શરીરને આકાર તે સંસ્થાન કહેવાય છે. (૧) સમચતુરન્સ–શરીરના સર્વ અવયે પ્રમાણસર હેય, પર્યકાસને બેઠેલા મનુષ્યના ડાબા ઢીંચણથી જમણે ખ, જમણ ઢીંચણથી ડાબે ખભે, ડાબા ઢીંચણથી જમણે હીંચણ, મધ્યભાગથી નાસિકાને અગ્રભાગ, આ સંઘયણવાળે પુરૂષ પિતાના અંગુલથી ૧૦૮ અંગુલ ઉંચે હાય. (૨) ચોધ–વડ વૃક્ષની પેઠે નાભિથી ઉપરના અવય પ્રમાણુ યુક્ત હોય. નીચેના અવયવે પ્રમાણ રહિત હોય. (૩) સાદિ–પગથી નાભિ સુધીને પ્રમાણુ યુક્ત હોય, ઉપરને અડે ભાગ પ્રમાણ રહિત હોય તે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ९२ (૪) વામન—મસ્તક-ગ્રીવા-હાથ-પગ એ ચાર પ્રમાણ યુક્ત હોય, અને શેષ (પીઠ-ઉદર-છાતી) પ્રમાણુ રહિત હોય. (૫) કુબ્જ——વામનથી વિપરીત મસ્તકાદિ પ્રમાણુ રહિત, અને પીઢ વિગેરે શેષ અવયવે પ્રમાણુ યુક્ત હાય. (૬) હુડક-સર્વ અવયવા પ્રમાણુ રહિત હોય. ૬ હું કષાય દ્વાર—ક્રોધ, માન, માયા, લાભ એ ચાર છે. સુ' લૈશ્યા દ્વાર—પ્રાણી માત્રના ( લાગણી ) સ્વભાવનું જન્મથી ખધારણ હોય છે, આવા સ્વભાવના બંધારણને લેશ્યા કહે છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, ( ૩ ) કાપાત, ( ૪ ) તેજો, ( ૫ ) પદ્મ, ( ૬ ) શુકલ. ૮ સુ· ઈન્દ્રિયા દ્વાર—આત્માની મૈતન્ય શક્તિ છદ્મસ્થ જીવા ઇન્દ્રિયા દ્વારા જ જાણી શકે છે. (૧) એકેન્દ્રિય, ( ૨ ) એઇન્દ્રિય, (૩) તૈઇન્દ્રિય, (૪) ચઉરિન્દ્રિય, (૫)પંચેન્દ્રિય. ૯૩′ સમુદ્દાત દ્વાર—જીવ સમુદ્ધાત અને અજીવ સમુદ્દાત એમ સમુદ્દાત એ પ્રકારે છે. અજીવ સમ્રુદ્ધાત—કેાઈ અન ́ત પ્રદેશી સ્કંધ તથાવિધ વિશ્રસા પરિણામ વડે ૪ સમયમાં લેાકાકાશમાં વ્યાસ થઈ બીજા ૪ સમયમાં મૂળ અવસ્થાવાળા થાય તે અજીવ સમુદ્દાત. જીવ સમુદ્ઘાત–આત્મ પ્રદેશા મહાર નીકળી કમ ની ઉદીરણા કરે તે. Page #106 -------------------------------------------------------------------------- ________________ (૧) વેદના સમુદ્યાત–વેદના વડે વ્યાકુલ થયેલ આત્મા, પિતાના કેટલાક આત્મ પ્રદેશ બહાર કાઢી, ઉદીરણું કરણ વડે ઘણું કર્મ પ્રદેશ ઉદયમાં આણી વિનાશ પમાડે તે. (૨) કપાય સમુઘાતકષાય વડે વ્યાકુલ થયેલ આત્મા ઉદીરણુ વડે કષાય મેહનીય કર્મના કર્મ પુદ્ગલ ઉદયમાં લાવી વિનાશ પમાડે છે. અને ઘણુ નવા કર્મ પ્રદેશ બાંધે પણ છે. (૩) મરણ સમુદ્દઘાત -મરણ વખતે વ્યાકુલ થયેલ મરણથી અંતર્મુહૂર્ત પહેલાં આત્મ પ્રદેશને બહાર કાઢી જ્યાં ઉત્પન્ન થવાને છે, તે સ્થાન સુધી લંબાવી, અંતમુહૂર્ત સુધી તેવી જ અવસ્થાએ રહી મરણ પામે છે. એ અવસ્થામાં આયુષ્ય કર્મના ઘણા પુદ્ગલેને ઉદીરણ વડે ઉદયમાં લાવી " વિનાશ પમાડે છે. અહીં નવીન કર્યગ્રહણ નથી. (૪) વૈકિય સમુદ્રઘાત–ક્રિય લબ્ધિવાળે આત્મા પિતાના આત્મ પ્રદેશને બહાર કાઢી વૈક્રિય નામ કર્મના પ્રદેશને ઉદીરણ વડે ઉદયમાં લાવી વિનાશ કરવા સાથે રચવા ધારેલા વૈકિય શરીર એગ્ય ક્રિય પુદ્ગલે ગ્રહણ કરી વૈક્રિય શરીર બનાવે છે તે પ્રસંગે આ સમુઘાત હોય છે.' (૫) તેજસ સમુદ્દઘાત–-તે લેશ્યાની લબ્ધિવાળો આત્મા પોતાના આત્મ પ્રદેશોને શરીર બહાર કાઢી પૂર્વોપાર્જિત તેજસ નામ કર્મના પ્રદેશોને ઉદીરણ વડે ઉદયમાં લાવી નિર્જરવા સાથે તેજસ પુદ્ગલેને ગ્રહણ કરી તેજ લેશ્યા અથવા શીત લેશ્યા મૂકે છે તે પ્રસંગે હેય છે. (૬) આહારક સમુદૂઘાત–આહારક લબ્ધિવાલા ચૌદ પૂર્વધર મુનિ મહાત્મા શ્રી જિનેશ્વરની સમવસરણાદિ ઋદ્ધિ Page #107 -------------------------------------------------------------------------- ________________ ९४ દર્શન અથવા શ્રુતજ્ઞાનમાં ઉપજેલા સ ંદેહનું નિવારણ માટે પેાતાના આત્મ પ્રદેશે બહાર કાઢી પૂર્વપાર્જિત આહારક નામ કમના પુદ્ગલે ઉદ્દીરા વડે ઉદયમાં લાવી નિરવા સાથે આહારક પુદ્ગલેા ગ્રહણ કરી આહારક શરીર બનાવવાના પ્રસંગે આ સમુદ્ઘાત કરે છે. (૭) કેવલ સસુઘાત—કેવલ ભગવંતને નામ-ગોત્ર અને વેદનીય એ ૩ કર્મની સ્થિતિ આયુષ્ય કમ ની સ્થિતિથી વધુ ખાકી રહે તે તે ત્રણેય ક્રમની સ્થિતિઓને આયુષ્ય કર્મીની જેટલી સ્થિતિવાળી મનાવવા આત્મ-પ્રદેશાને મહાર કાઢી ૧લે સમયે ૧૪ રજ્જુ પ્રમાણ ઉંચા અને સ્વદેહ પ્રમાણ જાડે આત્મ-પ્રદેશના ઈંડાકાર રચી, ૨ જે સમયે કપાટ આકાર બનાવી, ૩જે સમયે લેાકાંત સુધી બીજે કપાટ આકાર બનાવવા પૂર્વક રવૈયા (મંથાન) આકાર બનાવી, ૪થા સમયે ચાર આંતરા પૂરી તે કેવલી ભગવંતના આત્મા સંપૂર્ણ લેાકાકાશમાં વ્યાપ્ત થઈ જાય છે. માદ ૫મા સમયે આંતરાના આત્મ પ્રદેશે। સ'હરી ૬ થા સમયે મથાનની બે પાંખના આત્મ પ્રદેશેા સહરી છ માં સમયે કપાટ સહુરી ૮માં સમયે દંડ સંહુરી પૂર્વવત્ સંપૂર્ણ દેહસ્થ થાય તે કેવલ સમુદ્ઘાત આમાં પૂર્વોક્ત ૩ કમ ના અપવનાથી નાશ થાય છે. કાળ કેલિ સમુદ્ધાતના ૮ સમય અને માકીના સમુદ્ઘાતના અંતર્મુહત કાળ હાય છે. કષાય સમુદ્ધાતમાં—નવા કર્મ ઘણાં જ ગ્રહણ થાય છે, તેના પ્રમાણમાં જુનાં આછા ખપે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ વેદના-મરણ-કેવલિ સમુઘાતમાં–પૂર્વના કર્મોને નાશ થાય છે, પરંતુ નવા કમ ગ્રહણ કરાતાં નથી. વૈકિય-આહારક-તેજસ સમુદઘાતમાં–પૂર્વ કર્મને નાશ થાય છે, નવા કર્મો ગ્રહણ થતા નથી. વેદના-કષાય-મરણ-ઈરાદા પૂર્વક કરી શકાતા નથી. વૈક્રિય-આહારક તેજસ–તે તે શરીર રચનારને, તે તે શરીર રચતી વખતે અવશ્ય હેય જ. ૧૦ મું દષ્ટિ દ્વાર–(૧) મિથ્યાદષ્ટિ – મિથ્યાત્વ મેહનીયના ઉદયથી સત્ ને અસત્ જાણે અને અસતને સત જાણે ધર્મ ને અધર્મ જાણે અને અધર્મને ધર્મ જાણે તે મિથ્યાદેષ્ટિ. (૨) સમ્યગદષ્ટિ–મિથ્યાત્વ મેહનીયના ઉપશમથી, ક્ષપશમથી અને ક્ષયથી ખરે ખ્યાલ કરે સત્ ને સત્ અને અસત્ ને અસત્ એટલે. વસ્તુ જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે સમજે તે સમ્યગદષ્ટિ. (૩) મિશ્રદષ્ટિ – મિશ્ર મેહનીય કર્મના ઉદયથી સર્વજ્ઞ ભગવંતે કહેલા તવ, પ્રત્યે રૂચિ નહિ, તેમ અરૂચિ પણ નહિ તે મિશ્રદષ્ટિ ૧૧ મું દશન દ્વાર– પદાર્થોમાં રહેલા સામાન્ય-વિશેષ બંને ધર્મમાંથી ફક્ત સામાન્ય ધર્મને જાણવાની શક્તિ તે દર્શન. Page #109 -------------------------------------------------------------------------- ________________ (૧) ચક્ષુ દશન – ચક્ષુથી સામાન્ય ધર્મને જોવાની શક્તિ. (૨) અચશું દશન – ચક્ષુ સિવાય ઈન્દ્રિય અને મનથી સામાન્ય ધર્મને જાણવાની શક્તિ. (૩) અવધિ દર્શન–અવધિ જ્ઞાન વડે રૂપી પદાર્થોમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાની આત્મામાં રહેલી શક્તિ. (૪) કેવલ દર્શન – સકલ પદાર્થોમાં રહેલા સામાન્ય ધર્મને જાણવાની શક્તિ તે. ૧૨ મું જ્ઞાન દ્વાર–પદાર્થોમાં રહેલા સામાન્ય-વિશેષ એ - બે ધર્મમાંથી વિશેષ ધર્મ જાણવાની શક્તિ તે. ( ૧ ) મતિજ્ઞાન–મન અને ઈન્દ્રિયેના નિમિત્તથી થાય તે મતિજ્ઞાન. ( ૨ ) શ્રત જ્ઞાન-શબ્દ ઉપરથી અર્થને અને અર્થ ઉપરથી શબ્દને સંબંધ જાણવાની શક્તિ તે શ્રત જ્ઞાન, ( ૩ ) અવધિ જ્ઞાનરૂપી પદાર્થોમાં રહેલા વિશેષ ધર્મને ઈન્દ્રિઓના નિમિત્ત વિના સાક્ષાત્ આમાથી જાણે તે અવધિ જ્ઞાન. (૪) મન:પર્યવ જ્ઞાન–અઢી દ્વીપમાં રહેલા સંસી જીવના મને ગત ભાવ આત્મા દ્વારા જાણે તે મન:પર્યવ જ્ઞાન, Page #110 -------------------------------------------------------------------------- ________________ (૫) કેવલ જ્ઞાન -સર્વ પદાર્થોમાં રહેલા સર્વ ધર્મનું સાક્ષાત્ આત્મા દ્વારા સંપૂર્ણ જ્ઞાન થાય તે કેવલ જ્ઞાન. ૧૩ મું અજ્ઞાન દ્વાર–વિપરીત જ્ઞાન તે અજ્ઞાન, ઉલટું સમજાય. (૧) મતિ અજ્ઞાન, (૨) શ્રત અજ્ઞાન, (૩) વિભંગ જ્ઞાન. જેમ-દ્વીપ-સમુદ્ર અસંખ્યાત છે, પરંતુ શિવરાજર્ષિ નામના ત્રાષિને ૭ દ્વિીપ અને ૭ સમુદ્ર જેટલું અવધિ જ્ઞાન થતાં આટલા જ છે, અધિક નથી, એવી શ્રદ્ધા થવાથી વિભંગ જ્ઞાન ગણાયું. ત્યાર બાદ ભગવંતના વચનથી અસંખ્ય દ્વીપસમુદ્રની શ્રદ્ધા થઈ. ત્યારે તે અવધિ જ્ઞાન તરીકે ગણાયું. ૧૪ એગ દ્વાર–મ ગ-૪, વચન એગ-૪, કાય યેગ-૭ = ૧૫ ગ. ૧ સત્ય મને યોગ–જે વસ્તુ જે રીતે હોય તે રીતે વિચારવી. જેમ સુદેવ-સુગુરૂ સુધર્મને વિચારે. ૨ અસત્ય મનાયેગ-સત્ય વસ્તુથી વિરૂદ્ધ વિચારવું, અધર્મને ધર્મ માને. - ૩ સત્ય મૃષા મનેયેગ-(મિશ્ર) કંઈક સત્ય અને કંઈક અસત્ય વિચારવું, આંબાના ઘણા ઝાડ વાળા વનને આંબાનું વન કહેવું. ૪ અસત્ય અમૃષા-વ્યવહારથી સાચું કે ખોટું ન કહેવાય જેમ “આવે, બેસે.” ૪ પ્રકારે વચન ગ–ઉપર પ્રમાણે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧ ઔદારિક કાયયેગ–દારિક શરીરને પ્રવર્તત વ્યાપાર. ૨ ઓદારિક મિશ્ર કાયસેગ–દારિક સાથે કામણને મિશ્ર વ્યાપાર. ૩ વૈક્રિય કાયગ–ક્રિય શરીરને પ્રવર્તતે વ્યાપાર, ૪ વૈકિય મિશ્ર કયગ–ક્રિય સાથે કાર્મણને મિશ્ર વ્યાપાર. ૫ આહારક કાયમ–આહારક શરીરને પ્રવર્તતે વ્યાપાર. ૬ આહારક મિશ્ર કાયોગ-આહારક સાથે ઔદ્યારિકને મિશ્ર વ્યાપાર. ૭ કામણ કાયાગ–કામણ અને તેજસ શરીરને મિશ્ર વ્યાપાર. ૧૫ મું ઉપગ દ્વાર– ૮ પ્રકારે સાકારોગ ( જ્ઞાન ૫ + ૩ અજ્ઞાન ) પ્રકારે–નિરાકારે પગ | ( દર્શન-૪) ૧૨ ૧૬ મું ઉપપાત દ્વાર–કયા દંડકમાં ૧ સમયમાં કેટલા જી ઉત્પન્ન થાય. ૧૭ મુ યવન દ્વાર–કયા દડકમાંથી ૧ સમયમાં કેટલા છ મરે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મું સ્થિતિ દ્વાર–૧ જઘન્યથી કેટલું આયુષ્ય. - ૨ ઉત્કૃષ્ટથી-કેટલું આયુષ્ય. ૧૯મું પર્યાપ્તિ દ્વાર–(૧) આહાર, (૨) શરીર, (૩) ઇન્દ્રિય, (૪) શ્વાસોશ્વાસ, (૫) ભાષા, (૬) મન એમ છ (૬) પર્યાપ્તિઓ છે. આત્મા જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે ઉત્પન્ન થતાની સાથે જ (કેયલામાં સ્પર્શેલા અગ્નિની જેમ) પ્રતિ સમય આહારના પગલે ગ્રહણ કરે છે. તેથી આત્મામાં જે શક્તિ ઉત્પન્ન થાય છે તે શક્તિને પર્યાપ્તિ કહે છે. પ્રતિ સમય આહાર ગ્રહણ-તેમાંથી સાત ધાતુ રૂપેતેમાંથી ઈન્દ્રિયપણે, તેમાંથી શ્વાસે શ્વાસ–વચન ઉચ્ચાર– માનસિક વિચારો એમ છ પર્યાપ્તિથી આત્માને શરીર ધારી તરીકે જીવવાની શક્તિ પ્રાપ્ત થાય છે. લબ્ધિ પર્યાપ્તા-સ્વયેગ પર્યાપ્તિઓ પૂરી કરેજ લબ્ધિ અપર્યાપ્તા–સ્વગ પર્યાપ્તિઓ પૂરી નજકરે. કરણ પર્યાપ્તા–જે પ્રારંભ કર્યો તે સમાપ્ત કર્યા બાદ કરણ પર્યાપ્ત કહેવાય, લબ્ધિ પર્યાપ્ત જીવ જ કરણ પર્યાપ્ત થઈ શકે છે. - કરણ અપર્યાપ્તા–જ્યાં સુધી સમાપ્ત ન થાય, ત્યાં સુધી કરણ અપર્યાપ્ત. ( લબ્ધિ અપર્યાપ્ત જીવને કરણ, પર્યાપ્તપણું થવાનું જ નથી. ) Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મું કિમાહાર દ્વાર–કઈ દિશાને યા કેટલી દિશાને આહાર? કેઈ પણ જીવને ઓછામાં ઓછી ૬ દિશામાંથી આહાર મળે છે. ચૌદ રાજલેકમાં છેડે રહેલા અને ૩-૪-૫-૬ દિશાઓનો આહાર હોય છે, ૨૧ મું સંજ્ઞા દ્વાર–(૧) હેતુવાદ્યપદેશિકી સંજ્ઞા - જેમાં વર્તમાન કાળના વિષયને જ ઉપગ હેય. ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ એટલી જ સંજ્ઞાવાળા જી. (૨) દીર્ઘકાલિકી સંજ્ઞા–સંસાર વૈષયિક ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારવાળી સંજ્ઞા. અર્થાત્ આ સંજ્ઞાવાળા જ તે સંજ્ઞિ, અને આ સંજ્ઞાથી રહિત છે તે અસંગ્નિ ( દીર્ધકાલનો વિચાર કરે તે સંગ્નિ. ) (૩) દષ્ટિવાદેપદેશિકી સંજ્ઞા–વિશિષ્ટ શ્રુતજ્ઞાનનાં ક્ષપશમ યુક્ત સમ્યકત્વવાળી સંજ્ઞા.. અર્થાત્ જે જીવ સમ્યમ્ દષ્ટિ હાય સાથે અહિત આચરણને ત્યાગ અને હિત-કલ્યાણ માર્ગની પ્રવૃત્તિવાળો હોય તેવા મેક્ષ માગ અભિમુખી છદ્મસ્થ જીવને આ સંજ્ઞા હેાય છે. ૨૨ મું ગતિ દ્વાર - ક્યા દંડકને જીવ કયા દંડકમાં ઉપજે. ૨૩ મું આગતિ દ્વાર – કયા દંડકમાં કયા દંડકના જી આવે. ' ૨૪ મું વેદ દ્વાર–(૧) સ્ત્રી વેદ-પુરૂષ સાથે વિષય ભેગવવાને અભિલાષ. આ વેદ અડાયાછાણાના અગ્નિ સરખે વિલંબે ઉત્પન્ન Page #114 -------------------------------------------------------------------------- ________________ થઈ વિલંબે શાન્તી થાય છે. આ વેદના બાહ્ય લક્ષણો-ચેનિ, સાત ધાતુમાં શુક્રને સ્થાને કામ સલિલ, રજ-રુધિર, શરીરની કમળતા, મૂર્ખતા, સ્તન, ચંચળતા, અવિચારીપણું, માયા (કપટ) અધીરતા ઈત્યાદિ લક્ષણો હોય છે. (૨) પુરૂષ વેદ–સ્ત્રી સાથે વિષય ભેગવવાને અભિલાષ. આ વેદ ઘાસના અગ્નિ સરખો શીઘ્ર ઉત્પન્ન થઈ, શીધ્ર શાન્ત થાય છે. આ વેદનાં બાહા લક્ષણો-સાત ધાતુમાં શુક્ર-વીર્ય ધાતુ હોય, શરીરની કર્કશતાદઢતા હોય, પરાક્રમ (બળ) શિશ્ન (પુરૂષ ચિહ્ન) અભતા, ગંભીરપણું, દાઢીમૂચ્છ હેય, છાતી આદિ સ્થાનોમાં વાળ હાય, વૈર્ય હેય. (૩) નપુંસક વેદ–સ્ત્રી – પુરૂષ ઉભય સાથે વિષય ભેગવવાને અભિલાષ, આ વેદ નગરદાહ સરખા શાંત થવે અશકયઉગ્ર હોય છે. આ વેદના બાહ્ય લક્ષણેપુરૂષના અને સ્ત્રીનાં બંને લક્ષણો મિશ્ર હોય. એનિ-સ્તન હોય, અને મૂછ પણ હેય, તે સ્ત્રીનપુંસક. શિશ્ન-દાઢી-મૂછ છતાં સ્ત્રીના જે સ્વભાવ, કેડે હાથ દઈ લટકાથી ચાલે ઈત્યાદિ લક્ષણ હોય તે તે પુરૂષનપુંસક. Page #115 -------------------------------------------------------------------------- ________________ 'ડક ૩ ૪ ૨૪ દંડક નરક ૧ રત્નપ્રભા શર્કરાપ્રભા ૩ વાલુકાપ્રભા ૪ ૫ કપ્રભા ૫ ધૂમપ્રભા હું તમઃપ્રભા છ તમતમ:પ્રભા ૧૦ ભુવનતિ ૧. અસુર્યકુમારે ૨ મેઘકુમારે ૩ સુવર્ણકુમાર ૧ શરીર વૈ. તે. કા. "" " "" " "" " " " 91 જમન્ય ઉત્કૃષ્ટ ૩ હાથ २ મૂળ શરીરની અવગાહના હા ધનુષ ૬ આં. ૧૫મા ધનુષ ૧૨ આં. ૩૧ા ધનુષ કા ધનુષ ૧૨૫ ધનુષ ૨૫૦ ધનુષ " 12 ણા તુષ ૬ આંગળ ૧૫ા ધનુષ ૧૨ આંગળ ૩૧૫ ધનુષ અંગુલના અસ`ખ્ય ભાગ રાં ધનુષ ૧૨૫ ધનુષં ૨૫૦ ધનુષ ૫૦૦ ધનુષ ૭ હાથ "" "" ઉત્તર વૈક્રિયની અવગાહના જાન્ય ઉત્કૃષ્ટ અંગુ,અસ, ૧૫મા ધ ભાગ ૧૨ . " "3 19 " 19 "" ૩૧૫ ધનુષ દશા ધનુષ ૧૨૫ ધનુષ ૨૫૦ ધનુષ ૫૦૦ ધનુષ ૧૦૦૦ ܙܝ ૧ લાખ જોજન 39 १०२ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દંડક ૧ શરીર ઉત્તર ક્રિયની અવગાહના મૂળ શરીરની અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ, અંગુલને અસંખ્ય ભાગ છે : ૭ હાથ જધન્ય વૈ. તે. કા. ૧ લાખ જોજન : = = = = ૪ વિદ્યુતકુમાર ૬૫ અગ્નિકુમાર ૭ | ૬ દ્વિપકુમાર ૮ | ૭ ઉદધિકુમાર | ૮ દિશિકુમાર ૧૦ | પવનકુમાર ૧૦ મેવકુમાર પૃથ્વીકાય અપકાય તેઉકાય ૧૫ | વાઉકાય ૧૬વનસ્પતિકાય . તે. ક. | અં. અ.ભા. અં. સં, ભા. X w X w X અં. અ. 2 ,, | અં. અ. ભા. - ૧ હજાર | - યોજનથી અધિક X = Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દંડક શરીર ઉત્તર વક્રિયની મૂળ શરીરની અવગાહના અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ | જઘન્ય | અં. અ. ભા. ૧૨ એજન I Size X * ૩ ગાઉ * X ૧ યોજન * X ૧૭ | બેઈન્દ્રિય ઔ. તે. કા. ઈન્દ્રિય ૧૯ | ચઉરિન્દ્રિય | ગર્ભજ તિર્યંચ | ઔ. ૨. તે. કા. | ભજ મનુષ્ય ઓ. વૈ. આ.. તેકા. વ્યંતર વે. તે. કા. તિષિ ૧ હજાર જન ૩ ગાઉ હ૦ સંભા, ૯૦૦જન , ૧લાખ જજન ૪ અંગુલ , ૧ લાખ જન ૭ હાથ Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ક્રિય ૨૪ દંડક [ સંજ્ઞા શરીરને કાળ. સંઘયણ સંસ્થાન કષાય - ક નક ૧ રત્નપ્રભા અંતર્મુહૂર્ત | નથી હંડક ચાર કષાય ૨ શર્કરા પ્રભા ૩ વાલુકાપ્રભા ૪ પંકપ્રભા ૫ ધૂમપ્રભા કે તમ:પ્રભા ૭ તમામ:પ્રભા | ૧૫ દિવસ સમચતુરસ ૨] ૧૦ ભુવનપતિ ૧ અસુરકુમાર Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ક્રિયા શરીરને કાળT સંજ્ઞા સંઘયણ | | સં સ્થાન કાય સમચતુરસ્ત્ર ૧૦-૧૬ ૪ કષાય ૨ નાગકુમાર ૪. ૩ સુવર્ણકુમાર ૪ વિદ્યુતકુમાર | ૫ અગ્નિકુમાર | ૬ દ્વિપકુમાર ૭ ઉદધિકુમાર ૮ દિશિકુમાર ૯ પવનકુમાર ૧૧ / ૧૦ મેઘકુમાર પૃથ્વીકાય મસુરની દાળ અર્ધચંદ્રાકૃતિ પરપોટા જેવું ૧૩ | અપકાય Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કડક ૧૪ તેઉકાય ૧૫ | વાઉકાય ૧૬ | વનસ્પતિકાય ૧૭ એઈન્દ્રિય ૧૮ તેઈન્દ્રિય ૧૯ | ચરિન્દ્રિય ૨૦ ગર્ભ જ તિયાચ ૨૧ | ગર્ભજ મનુષ્ય ૨૩ વ્યંતર ૨૩ || જ્યોર્તાિય ૨૪ | વૈમાનિક ઉત્તર વૈક્રિય શરીરના કાળ X અંતમુ હત X * X * ૪ મુ 19 ૧૫ દિવસ "9 ૩ સથયણ નથી દેવર’ } સંયણ "" નથી નથી ૪ સંજ્ઞા ૪-૬ ૧૦-૧૬ 97 "" 11 13 "" 13 ', 33 19 પ સંસ્થાન સાંયની અણી જેવું ૪ કષાય ધ્વજા જેવું અનેક પ્રકાર હૂંડક "" 39 ૬ સંસ્થાન "" સમયસ કાય " * 97 "" "" "" ( "" * toc Page #121 -------------------------------------------------------------------------- ________________ - ૨૪ ક | લેયા | ઈન્દ્રિય સમૃઘાત છે | શન કૃષ્ણ નીલ કાપત પાંચ પહેલા | મિથ્યા | ચક્ષુ અચકું ચાર | સમ્યફ મિશ્ર | અવધિ ૧ ૨ત્નપ્રભા ૨ શર્કરા પ્રભા ૩ વાલુકાપ્રભા ૪ પંકપ્રભા ૫ ધૂમપ્રભા ૬ તમ:પ્રભા છ તમસ્તમપ્રભા ૨ | ૧૦ ભુવનપતિ | | પહેલી ચાર ૧ અસુરકુમાર લેશ્યા પહેલા | પાંચ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દંડક લેશ્યા (સમુદ્રઘાત દૃષ્ટિ - ૧ દર્શન પહેલી ચાર વેશ્યા પાંચ પહેલાં પાંચ . | મિથ્યા | ચક્ષુ અચક્ષુ સમ્યક મિત્ર છે અવધિ ૨ નાગકુમાર ૩ સુવર્ણકુમાર ૪ વિદ્યુતકુમાર ૫ અગ્નિકુમાર ૬ દ્વિપકુમાર | છ ઉદધિકુમાર ૮ દિશિકુમાર ૯ પવનકુમાર ૧૦ મેઘકુમાર પૃથ્વીકાય પહેલી ચાર લેશ્યા ૧ | પહેલાં ૩| મિથ્યા દષ્ટિ | અચલ્સ દર્શન અપકાય તેઉકાય કૃષ્ણ નીલા કાપોત Page #123 -------------------------------------------------------------------------- ________________ અચક્ષુ દર્શન પહેલાં જ ! પહેલાં ૩ મિથ્યા સભ્યફ - છે ૧૫ વાઉકાય કૃષ્ણનલ કાપો ૧૬ | વનસ્પતિકાય | | પહેલી જ લેસ્યા બેઈન્દ્રિય કૃષ્ણ નીલ કાપો તેઈન્દ્રિય ચઉન્દ્રિય | ગર્ભજ તિર્યય ! ૬ લેશ્યા ગર્ભજ મનુષ્ય વ્યંતર પહેલી જલેશ્યા! ૨૩ | તિષિ તેજલેશ્યા વૈમાનિક છે. છેલ્લી ૩ શુભ | { ચક્ષુ-અચક્ષુ પહેલાં પસમ્યફ મિશ્ર ચક્ષુ-અચક્ષુ મિથ્યા | અધ ૪ દર્શન પહેલાં પ! ચક્ષુ અચક્ષુ અવધિ Page #124 -------------------------------------------------------------------------- ________________ દંડક ↑ ૩ ४ ૨૪ દંડક નફ ૧ રત્નપ્રભા ૨ શરાપ્રભા ૩ વાલુકાપ્રભા ૪ ૫કપ્રભા પુ ધૂમપ્રભા “ તમઃપ્રભા ૭ તમસ્તઃપ્રભા ૧૦ ભુવનતિ ૧ અસુર્યકુમાર ૨ નાગકુમાર ૩ સુવર્ણ કુમાર ૪ વિદ્યુતકુમાર ૧૨ જ્ઞાન મતિ શ્રુત અધિ - "} "1 " 31 "" "" ,, ૧૩ અજ્ઞાન મતિ શ્રુત વિભગ "" "" " '' 23 "" .. " 11 }} ૧૪ યાગ ૪ મન ૪ વચન ૩ કાયા "" " "" ,, ,, " ,, ,, ૧૫ ઉપયાગ ૐ જ્ઞાન ૩ અજ્ઞાન ૩ ક્રૂન '' " 99 91 "? '' "" " " ૧૬ ઉપપાત સખ્યાતા અસંખ્યાતા 19 " "" 114 "" 19 "" "" ? Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨૪ દંડક ૧૨ જ્ઞાન | ૧૩ અજ્ઞાન ૧૪ ગ - ૧૬ ઉપગ ) ઉપપાત ૫ અગ્નિકુમાર | મતિ-બુત | અવધિ મતિ-શ્રુત વિભંગ ૪ મને ૪ વચન ૩ કાયા. ૩ જ્ઞાન ૩ અજ્ઞાન ૩ દર્શન સંખ્યાતા અસંખ્યાતા ૬ દ્વિપકુમાર ૭ ઉદધિકુમાર ૮ દિશિકુમાર ૯ પવનકુમાર ૧૦ મેઘકુમાર પૃથ્વીકાય ૨ અજ્ઞાને | ૩ કાયાની ૨ અજ્ઞાન | અસંખ્યાતા ૧ દર્શન અપકાય. ૧૪ | તેઉકાય ૧૫વાઉકાય ૧૬ | વનસ્પતિ અનંતા Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ૨૪ દંડક ૧૩. | શાન | અજ્ઞાન | ૧૪ ૧૫ | ગ | ઉપગ ! ઉપપાત - ૧૭| બેઈન્દ્રિય ૨ જ્ઞાન 1 ૨ અજ્ઞાને ૧ વચન ૩ કાયા ( ૨ જ્ઞાન { ૨ અજ્ઞાન ૧ અચક્ષુ સંખ્યાતા અસંખ્યાતા ૧૮ | ઈન્દ્રિય ૧૯. ચઉરિન્દ્રિય ૨૦ | ગભંજ તિય ચ ११३ ( ૨ જ્ઞાન રે અજ્ઞાને ૨ દર્શન ( ૩ જ્ઞાન { ૩ અજ્ઞાન (૩ દર્શન ૫ જ્ઞાન { ૩ અજ્ઞાન ! (૪ દર્શન (૩ જ્ઞાન ૨૧) ગર્ભજ મનુષ્ય | ત્રણ જ્ઞાન | ૩ અજ્ઞાન IT ૪ મન 3 ૪ વચન ૫ કાયા. | પાંચ જ્ઞાન ૪ મન ૪ વચન ( ૭ કાયા. ત્રણ જ્ઞાન | ૩ અજ્ઞાન ૪ મન J{ ૪ વચન ૩ કયા | સંખ્યાતા રર | વ્યંતર છે સંખ્યાના અસંખ્યાતા અs ૩િ દર્શન ૨૩] તિષિ ૨૪ | વૈમાનિક '' Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ૧૦ ૨૪ દંડક ૧૮ આયુષ્ય વન પર્યાપ્તિ નક ૧ રત્નપ્રભા સંખ્યાતા અસંખ્યાતા જઘન્ય ઉત્કૃષ્ટ | ૧૦ હજાર વર્ષ ૧ સાગરોપમ ૧ સાગરોપમ | ૩ સાગરોપમાં ૨ શર્કરા પ્રભા ૩ વાલુકાપ્રભા ૪ પંકપ્રભા ૫ ધૂમપ્રભા ૬ તમ:પ્રભા ૭ તમસ્ત પ્રભા ૨] ૧૦ ભુવનપતિ ૧ અસુરકુમાર . ૨ નાગકુમાર २२ ૩૩ ૧૦ હજાર વર્ષ | ૧ સાગરોપમથી, અધિક ૨ પલ્યોપમથી *| ૩ સુવર્ણકુમાર ૫ | ૪ વિદ્યુતકુમાર Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દંડક ૧૭. વ્યવન. ૧૮ આયુષ્ય પર્યાપ્તિ I સંખ્યાતા અસંખ્યાતા | ૧૦ હજાર વર્ષ ૨ પલ્યોપમથી | ન્યૂન - - ૫ અગ્નિકુમાર ૬ દ્વિપકુમાર ૭ ઉદધિકુમાર ૮ દિશિકુમાર ૯ પવનકુમાર | ૧૦ મેઘકુમાર - - - - - - - પૃથ્વીકાય અસંખ્યાતા અંતર્મુહૂર્ત | રર હજાર વર્ષ kichic . છે તેઉકાય | ૩ હે ર ત્રી ૩ હજાર વર્ષ | વાઉકાય ૧૬ ! વનસ્પતિકાય અનંતા ૧૦ * * Page #129 -------------------------------------------------------------------------- ________________ : - ૧૭ ચ્યવન ૧૯ - ૨૪ દંડક - આયુષ્ય - | પર્યાતિ ". - ૧૭ બેઈન્દ્રિય સંખ્યાતા અસંખ્યાતા અંતર્મુહૂર્ત | ૧૨ વર્ષ ૪૯ દિવસ તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય ગર્ભજ તિર્યંચ ૬ માસ ૩ પલ્યોપમ છે. જે ગર્ભજ મનુષ્ય સંખ્યાતા વ્યંતર | ૧૦ હજાર વર્ષ | 1 પલ્યોપમ સંખ્યાતા અસંખ્યાતા તિષિ U પલ્યોપમનો ૮ મો ભાગ 1 પલ્યોપમ ૧ લાખ વર્ષ ૨૪ વૈમાનિક પલ્યોપમાં ૩૩ સાગરોપમ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૩ - ૨૪ ૨૪ દંડક મિાહાર ૨૧ સંજ્ઞા ગતિ આગતિ વેદ | (૨) ગર્ભજ- (૧) ગજ | ૨ દિશાને | તીર્થ તય". નપુંસક ICS. ૧ રત્નપ્રભા મહાર - - - - - ૨ શકરપ્રભા ૩ વાલુકાપ્રભા ૪ ૫કભા ૫ ધમપ્રભા ૬ તમ પ્રભા છે તયસ્તમ:પ્રભા ૨ | ૧૦ ભુવનપતિ ૧ અસુરકુમાર ૩] ૨ નાગકુમાર ૪) ૩ સુવર્ણકમાર ૫ ૪ વિધુતકુમાર [ સ્ત્રી-પુરુષ પૃ-અ-વતિ-મ-(૫) - - - Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩ - ૨૪ દંડક કિમહાર સંજ્ઞા આત ૬ દિશાને આહાર | દીર્ઘકાલિકી અ-વ- ગિર્ભજતિયા તિ–મ-(૫) [ મનુષ્ય (૨) | સ્ત્રી-પુરુષ ૬ | ૫ અગ્નિકુમાર ૬ દ્વિપકુમાર | ૭ ઉદધિકુમાર ૮ દિશિકુમાર ૯ પવનકુમાર ૧૧ ૧૦ મેધકુમાર ૧૨ પૃથ્વીકાય ૩-૪-૫ -૬. નપુંસક ૧૩] અપકાય ૧૪ | તેઉકાય ૧પ | વાઉકાયા ૧૬ | વનસ્પતિકાય Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૭ એઇન્દ્રિય ૨૪ ૪ ક ૧૮ | તેઇન્દ્રિય ૧૯ | ચરિન્દ્રિય ૨૦ ܪ ܐ ગર્ભુજ તિર્યંચ્ ગલ જ મનુષ્ય રે રે વ્યંતર ૨૩ : જ્યેાતિષિ ૨૪ | વૈમાનિક ૨૦ કિમાહાર ૬ દિશાને આહાર .. "" ,, " "1 1 સજ્ઞા હેતુવાદપદેશિકી " "" દીર્ઘકાલિકા દીર્ઘકાલિકી દૃષ્ટિવાદાપ દેશિકી દીર્ઘકાલિકી "" * ગતિ ૧૦ 34 ,, ૨૪ ૨૪ મ ૫ પ ૨૩ આર્ગત ૧૦ ૧૦ 10 ૨૪ મેર ૧૪ વેદ નપુંસક 19 '' સ્ત્રી-પુન 17 સ્ત્રી-પુ " ११९ Page #133 -------------------------------------------------------------------------- ________________ १२० અલ્પ બહુત્વ પર્યાપ્તા મનુ સૌથી થોડા તેથી બાદર અગ્નિકાય અસંખ્યાત ગુણા તેથી વૈમાનિક દેવે ભવનપતિ દેવે નારક જીવે છે , તેથી વ્યંતર દેવે છે , તેથી તિષી દે ચઉરિન્દ્રિય છે ,, પંચેન્દ્રિય તિર્યંચ વિશેષાધિક બેઈન્દ્રિય છે , તેથી તેઈન્દ્રિય છે તેથી પૃથ્વીકાય છે અસંખ્યાત ગુણા તેથી અપકાય છે . , તેથી વાઉકાય છે કે , તેથી વનસ્પતિકાય અનંત ગુણ ફ્રિ ૨ ૨ ૨ ૨ ૪ તેથી એવી કઈ જાતિ નથી, કે નિ કે ક્ષેત્ર, કે કુલ નથી કે જેમાં સવે જ અનંતવાર ન જમ્યા હોય કે ન મરણ પામ્યા હેય અર્થાત્ સવે જાતિમાં, યોનિમાં, સ્થાનમાં અને કુળમાં સવે જીવે અનંતવાર જમ્યા છે, અને મરણ પામ્યા છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ , . બT. - અંડ thખ કી - પુxed a | 'સંવ કે ખંડ. avi E W ક - પ્રસ ! -- Yash . A N. -- - I * * * છે . : : : Fક પળ] : BC m : - -- છે ન :: T: તપાસ - * * * ••• - - મારી નમ: * s, ' : (R . ઉપર કર . ' કે '' ક છે ] ૯ ૧ જ ઉilE* યક [ = આ . લવણ (સમ' ' જે ) g-S નર'. કાપતી કરી. હિતે ( T૮ દીકર અઢીસૂમ ઉધાર કાલ Tલા પ અઠી - જ /* ૫ છે . 18, મધ્યખંડ ૧ - ધુળે અપતUL TU અરત છે. નક્સ-GS છે ! ISBકરે I Sી 5 . Fપૂર્વક - - અia s ves , II રીપે સૂક્ષ્મતાનો પ્રત્યક્ષ પુરાવો. એક ઈંચના દશ લાખમાં ભાગ જેટલું બાજુમાં રહેલું આ એટમ-આણું”નું ચિત્ર છે. તેને સાડીસત્તાવીસ લાખઘણું મોટું કર્યું ત્યારે દષ્ટિગોચર થયું, અને ફેટે આવી શક્યો. 11 Page #135 -------------------------------------------------------------------------- ________________ १२२ श्री जम्बूद्वीप संग्रहणी या लघु संग्रहणी જીવવિચાર-નવતત્વ-દંડકના અભ્યાસ પછી પુનજેમ, આત્માનું નિત્યપણું અને મેક્ષ જેવાં શાશ્વત પદાર્થોની સાચી પ્રતીતિ થાય છે. પછી જીવ સ્વ-સ્વકર્માનુસાર જુદા જુદા સ્વરૂપે ક્યા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતું હશે? એના વિચારમાં કાલેક અખિલ વિશ્વના જ્ઞાનની જરૂર છે. હાલનું સાયન્સ હજી શોધાય છે, તે શોધે અપૂર્ણ છે. અને તેઓના નકકી કરેલા ઘણું સિદ્ધાંતે પણ પાછળથી તદ્દન બદલાઈ ગયા છે. આજે પણ વિજ્ઞાનની જે વાત કે શેધ માટે કરોડો રૂપીઆ ખર્ચાય છે, તે જ વાત જૈન ધર્મના સિદ્ધાંતના એક જ પદ કે ગાથામાં અનંતકાલથી બતાવી દીધી હોય છે. પ્રભુ મહાવીરે કેવલજ્ઞાનથી જાણેલા પદાર્થો જગતના છના કેવળ ઉપકાર માટે જ કહ્યા છે, કેમકે પ્રભુ પિતે સ્વાર્થ કે રાગદ્વેષથી રહિત હતા. તેથી એમના વચનમાં જરા પણ શંકા લાવવાનો અવકાશ નથી. વળી પદાર્થોને આટલો વિસ્તાર, ચક્કસ સંખ્યા, અને વિસ્તૃત સ્વરૂપ અસર્વજ્ઞ કહી શકે નહિ. આપણે જે સ્થાને રહીએ છીએ તે તિછલોક છે, નીચે સાત નારકે અધોલોકમાં છે, ઉપર સિદ્ધ શિલા સુધી સાત રાજલક એ ઉર્વિલોક છે, તિસ્થલેકમાં મધ્યબિદુમાં રહેલ જંબુદ્વીપનું સંક્ષેપમાં સ્વરૂપ સમજાવવા શ્રી હરિભસૂરિ મહારાજે જમ્બુદ્વીપ સંગ્રહણી પ્રકરણ રચ્યું છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ १२३ આ જમૂદ્રીપ, સ દ્વીપે। અને સમુદ્રીની વચ્ચે થાળી આકારે ગાળ છે, એને ક્રૂરતા એનાથી બમણી પહેાળાઈવાળા લવણુ સમુદ્ર છે. તેની ફરતે ધાતકીખડે, તેની ફરતે કાળાદધિ સમુદ્ર, એની ફરતા પુષ્કરવર દ્વીપ એમ અસંખ્યાત દ્વીપ સમુદ્રો મધ્યલેાકમાં છે. અહીં જ શ્રૃદ્વીપનું વર્ણન છે. જંબુદ્રીપની લંબાઈ, પહેાળાઈ તથા જાડાઈ ૧ લાખ જોજન છે. મધ્યમાં મેરૂ પર્વત છે, તે ૧ હજાર યોજન જમીનમાં અને ૯ હજાર ચાજન ઉંચાઈમાં એમ ૧ લાખ જોજનને ગણાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં ૧ હજાર ચેાજન નીચે અધેાગ્રામ છે. તિતિલાક ૧ રાજપ્રમાણ લાંખ અને ઉપર નીચે મળી અઢારસા યાજન વિસ્તારમાં છે. (દશ) શાશ્વતા પદાર્થાંનું વર્ણન લઘુસ‘ગ્રહણીમાં આવે છે. ૧ ખડે ( ખાંડવા ) ભરત અથવા ઐરાવત ક્ષેત્રની પહેાળાઈ જેવા કેટલા ખડા થાય તે. * ૨ યાજન—૧ાજનના લંબાઈ પહેાળાઈવાળા સમચારસ ખંડ કેટલા થાય તે. ૩ વ વાસક્ષેત્ર) મનુષ્યને રહેવાના ક્ષેત્રેા. ૪ પવતા—ગાળ અને લખચારસ પતાનું વર્ણન. ૫ શિખરા—પર્વત ઉપર શિખર, જમીન ઉપર શિખરા. ૬ તીર્થા—સમુદ્રમાં ઉતરવાના એવારાની સંખ્યા. ૭ શ્રેણી—વૈતાઢ્ય પવ તા ઉપર વિદ્યાધરાના શહેરો અને અભિયાગિક દૈવાના ભવનેાની શ્રેણી. ૮ વિજય—ચક્રવતીઓના વિજય મેળવવાના ક્ષેત્રે જંબુદ્રીપના નકશે! પેજ નંબર ૩૫ ઉપર. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ૯ કહે–કુડા, હુદ-નાના સરોવરે. ૧૦ નદી –મોટી નદીઓ તથા નાની પેટા નદીઓ. ૧ ખેડા-થાળી જેવા ગેળ જંબુદ્વીપની એક લાખ જેજનની પહોળાઈને ૧૯૦ થી ભાગતા પ૨૬ જન અને ૬ કલા આવે તે ખંડ કહેવાય. એ ભરતક્ષેત્રની પહોળાઈ છે. (૧ જન=૧૯ કલાઓ) ખડે જન-કલા ખડ એજન-કલા ૧ પરદ-૬ ભરતક્ષેત્ર ૧ પર૬-૬ ઐરાવત ક્ષેત્ર ૨ ૧૦૫૨–૧૨ હિમવંત પર્વત ૨ ૧૦૫ર-૧૨ શિખરી પર્વત ૪ ૨૧૦૫-૫ હિમવંત ક્ષેત્ર ૪ ૨૧૦૫-૫ હિરણ્યવંત ક્ષેત્ર ૪ ૪૨૧૦-૧૦ મહા હિમવંત ૮ કર૧૦-૧૦ રૂકિમ પર્વત પર્વત. ૧૬ ૮૪ર૧-૧ હરિવર્ષ ક્ષેત્ર ૧૬ ૮૪ર૧-૧ રમ્યફ ક્ષેત્ર ૩૨ ૧૬૮૪ર-૨ નિષધ પર્વત ૩ર ૧૬૮૪ર-૨ નીલવંત પર્વત ખંડ-૬૩ ૬૩ ખંડે ૩૩૧૫૬-૩૬ જન કલા ૬૩ બીજી બાજુના ૩૩૧૫૬-૩૬ જન કલા ૬૪ મહાવિદેહના... ૩૩૬૮૪–૪ જન કલા ૧૯૦ ખેડા ૯૯૬-૭૬ કલાના - ૪ ચાર એજન ૧૦૦૦૦૦ (એક લાખ) જન ૨ ચાજન–જબૂદ્વીપની પરિધિને ૨૫૦૦૦થી ગુણવા વડે જન પ્રમાણુના સમરસ ખડે થાય છે. ગાથા ૯-૧૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ જન ગાઉ ધનુષ આંગળ ૩૩૭૩ જબૂદ્વીપની પરિધિ ૩૧૬૨૨૭–૩ – ૧૨૮ - ૧૩ –––૪ ૧૫૪૯ જન ગાઉ ધનુષ આગળ x ૨૫૦૦૦=૭૯૫૬૯૪૧૫૦-૧-૧૫૧૫૬૦ ક્ષેત્રફળ થાય. ૩ વર્ષ—( વાસ-ક્ષેત્રે) ભરત, ઐરાવત, મહા વદેહ એ ૩ કર્મભૂમિ, હિમવંત, હરિવર્ષ, હિરણ્યવંત, રમ્યફ, દેવકુરૂ, ઉત્તરકુરૂ એ ૬ અકર્મભૂમિ છે. ૪ પર્વત–૩૪ વૈતાઢય દીઘ (રૂપાના) ૨૫ પેજન ઉંચા મૂળમાં પ૦ જન જાડા ૪ , ગાળી (રત્નના) ૧૦૦૦ જન ઉંચા ૧૦૦૦ એજન જાડા જુઓ–બાકીના અનુસંધાન પેજ-૧૨૬, ૧૨૭ ૫ ભૂમિ શિખરો –ભૂમિ ઉપર શિખરે છે. આ ૩૪ ૩ષભફટ ચેત્રીશ વિજેમાં ૮ કરિટ મેરૂ ઉપર ૮ જંબૂકૂટ જંબૂ વૃક્ષ ઉપર ૮ શામલિકૂદ શાલ્મલિ વૃક્ષ ઉપર ૫૮ ભૂમિ –શિખરો છે. ૬ તીર્થો–મહાવિદેહના ૩૨ વિજયે તથા ભરત ઐરાવતની એક એક એમ ૩૪ વિજયેમાં માગધ-વરદામંપ્રભાસ નામના ૩-૩ તીર્થો છે. એટલે ૩*૩= ૧૦૨ તીર્થો છે. દરેક તીર્થ સમુદ્રના કિનારાથી દૂર, દેવની રાજધાનીવાળા દ્વીપ છે. ચક્રવતી દિવિજય કરવા નિકળે ત્યારે અક્રમ કરી દેવને જીતે છે. ત્યારે દેવ ચકવતીને શરણે આવે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ અનુસંધાન પેજ ૧૨૫ નું ૧૬ વક્ષસ્કાર (સુવર્ણના પીળા) ૫૦૦ એજન ઉંચા ૫૦૦ એજન પહોળા (મહાવિદેહમાં) ( ૨ ચિત્ર-વિચિત્ર (સુવર્ણના પીળા) ૧૦૦૦ મે ૧૦૦૦ મે ” | (દેવકરમાં) . ૨ ચમક-સમક (સુવર્ણને પીળા ) ૧૦૦૦ , , ૧૦૦૦ - (ઉત્તરકુરૂમાં) ૨૦૦ કંચનગિરિ (સુવર્ણના પીળા) ૧૦૦ મ મ ૧૦૦ , (દેવકુર-ઉત્તરકુરૂમાં) ૪ ગજદત (લાલ-પીળા, તલીલા) પ૦૦ છે પ૦૦ છે ( દેવકુરૂ-ઉત્તરકુરૂમાં) ૧ મેર [ બહાર ૯૦૦૦ છે ૧ લાખ કે (મહાવિદેહમાં) અંદર ૧૦૦૦ મ ૧ લાખ છે જન-કલા ૧૦૫-૧૨ ૪ર૧૦-૧૦ I ! ૧૬૮૪૨-૨ ૧૦૦/૨૦૦૦ ૬ વષધર (પીળો-ત-લાલ-લીલ) કુલ ૨૬૯ પર્વત Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉંચાઈ ૫૦૦ એજન રત્નમય શિખરે– અનુસંધાન પેજ ૧૨૬ પર્વતે શિખરે ૧૬ વક્ષસ્કાર - ૬૪ ૧ સૌમનસ | ૧ ગધમાદન ૨ રૂકિમ મહાહિમવંત છે ૩૪ વૈતાઢય વિદ્યાભ-માલ્યવંત ૨૭ ૬૩ , રત્ન સુવર્ણ પ૦૦ , રત્નમય १२७ ૧૦૦૦ T૫૦૦ T ૫૦૦ ૨ નિષધ-નીલવંત ૨ લઘુ હિમવંત ! શિખરી ! ૧ પર્વત ૧૧ } ૪૭ શિખરો Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુચરમાં ક્રમે થી સારી કમી છે હરમાને તો ૭ શ્રેણીઓ-મહાવિદેહની ૩૨ તથા ભરત-ઐરવત મળી કુલ ત્રીશ વૈતાઢય ઉપર વિદ્યારે તથા આભિગિક દેવોના ભવનની શ્રેણીઓ ચાર ચાર હોવાથી કુલ ૩૪૪૪ ' =૧૩૬ શ્રેણુઓ હોય છે. ૮ વિયે–ચક્રવર્તીને જીતવા ગ્ય મહાવિદેહમાં ૩૨ તથા ભરત-ઐરવત મળી કુલ– ૩૪ વિજયે હોય છે. મહાવિદેહની ૮મી પુષ્કલાવતી, ૯મી શ્રી વત્સ, ૨૪મી નલિનાવતી. ૨૫મી વિપ્ર વિજયમાં ક્રમે શ્રી સીમંધર સ્વામી, શ્રી યુગમંધર સ્વામી, શ્રી બાહુ સ્વામી અને શ્રી સુબાહુ સ્વામી એ ચાર વિહરમાન તીર્થકર વિચરે છે. લાખે પહોળે ઉડે નિવાસ ૯ મહા કહે –૧ પદ્મહદ-સુલ હિમવંત ઉપર ૧૦૦૦-પ૦૦ – ૧૦ સે. શ્રી દેવીને - ૨ મહાપદ્ય-મહા ,, ,, ૨૦૦૦-૧૦૦૦-૧૦ કે. હી દેવીને ૩ તિગિચ્છિ-નિષધ પર્વત , ૪૦૦૦-૨૦૦૦ ૧૦ એ ધી દેવીને ૪ પંડરિક-શિખરી ,, ,, ૧૦૦૦-૫૦૦-૧૦ .લક્ષ્મી દેવીને ૫ મહાપુંડરીક-રૂકમ,, , ૨૦૦૦-૧૦૦૦-૧૦ છે. બુદ્ધિ દેવીને ૬ કેસરી-નીલવંત ,, ,, ૪૦૦૦-૨૦૦૦-૧૦ યે કીર્તિ દેવીને ઉપર કહેલ દેવીઓ પરિવાર સહિત ઉપરના ૬ મહાદ્રહનાં મુખ્ય કમળમાં નિવાસ કરે છે તેનું સ્વરૂપ ખાસ જાણવા જેવું છે.. જ Page #142 -------------------------------------------------------------------------- ________________ [ દશ લઘુ હૃદ– દ્રહ = સરેવર) નિષધ, દેવકર, સુરપ્રભ, સુલસ અને વિદ્યુતપ્રભ આ પાંચ દેવકુરૂમાં છે, એને ભેદીને સીતાદા નદી વહે છે. નીલવંત, ઉત્તરકુર, ચન્દ્ર ઐરાવત, માલ્યવંત આ પાંચ ઉત્તરકુરૂમાં છે. એને ભેદીને સીતા નદી વહે છે. ૧૦ નદીઓ–ભરતક્ષેત્રમાં-ગંગા અને સિધુ ૨ નદીઓ, પદ્મદ્રહમાંથી નીકળી ૧૪-૧૪ હજાર નદીઓ સાથે સમુદ્રને મળે છે. ઐરાવત ક્ષેત્રમાં–રતા–રાવતી ૨ નદીઓ પુંડરીક દ્રહમાંથી નીકળી ૧૪-૧૪ હજાર નદીઓ સાથે સમુદ્રને મળે છે. હિમવંત ક્ષેત્રમાં–રેહિતા–હિતાંશા - ૨ નદીઓ ૨૮ હજાર નદીઓના પરિવાર સાથે સમુદ્રને મળે છે. હિરણ્યવંત ક્ષેત્રમાં – સુવર્ણકુલા – રૂકુલા ૨ નદીએ ૨૮ હજાર નદીઓનાં પરિવાર સાથે સમુદ્રને મળે છે. હરિવર્ષ ક્ષેત્રમાં–હરિસલિલા-હરિકાંતા ૨ નદીઓ ૫૬-૫૬ હજાર નદીઓ સાથે સમુદ્રમાં મળે છે. રમક ક્ષેત્રમાં–નરકાંતા–નારીકાંતા ૨ નદીઓ પ૬-૫૬ હજાર નદીઓ સાથે સમદ્રમાં મળે છે. * Page #143 -------------------------------------------------------------------------- ________________ १३० મહાવિદેહ ક્ષેત્રની ૧૬ વિજ્યની ૩ર નદીઓને દરેકને ચૌદ ચૌદ હજાર નદીઓને પરિવાર સીતા નદીનો છે. એ જ પ્રમાણે મહાવિદેહની ૧૬ વિજયની ૩૨ નદીઓ દરેકને ચૌદ હજાર નદીઓને પરિવાર રીતે દા નદીઓનો છે. સર્વે નદીઓને કુલ પરિવાર ચૌદ લાખ છપ્પન હજાર છે. ગંગા અને સિંધુને વિસ્તાર મૂલમાં ૬ જન છે. અને છેડે દશ ગુણ દરા જન જેટલા મોટા પ્રવાહવાળી છે. વળી હિમવંત આદિ ક્ષેત્રની નદીઓ બમણુ પહોળા પટવાળી છે. સીતા સીતાદા પ્રારંભમાં ૫૦ જન અને પર્યને પ૦૦ જન પહેલી છે. (અન્તર નદીઓ ૭૮+૧૩=૯૦ છે.) પર્વ તેનું પ્રમાણ તથા રંગો શિખરી અને ચુલ હિમવંત સે જન ઉંચા સુવર્ણમય છે, રૂકિમ અને મહાહિમવંત બસે જન ઉંચા અને અનુક્રમે ચાંદી ને સુવર્ણમય છે. નિષધ અને નીલવંત ચારસો જન ઉંચા છે. નિષધ તપનીયમય અને નીલવંત વૈર્ય રત્નમય છે. મેરૂ સિવાયના અઢીદ્વિપના પર્વતે પિતાની ઉંચાઈથી ચોથા ભાગના ભૂમિમાં છે. શાશ્વત પદાર્થો - જે બૂઢીપમાં ૨ સૂર્ય, ૨ ચંદ્ર–જે ચન્દ્ર-સૂર્ય આજે ઉગે તે બીજે દિવસે ન ઉગતાં ત્રીજે દિવસે ઉગે છે. વળી ૫૬ નક્ષત્ર, ૧૭૬ ગ્રહ અને ૧૩૩૫૦ કેડીકેડી તારા જબૂદ્વીપમાં છે. જંબુદ્વિીપની જગતી અને ૪ દ્વાર–જંબુદ્વીપને ફરતે કોટ છે, તે મૂળમાં ૧૨ જન પહોળ, ઉપર ૪ યોજન પહેળ, ૮ જન ઉંચે પરિધિ જેટલી લંબાઈવાળે વલયાકારે Page #144 -------------------------------------------------------------------------- ________________ છે, તેને જગતી કહે છે. તેને વિજય-વિજયંત-જયંતઅપરાજિત એ નામે ૪ દ્વાર છે. ૩૪ વૈતાઢયની ૬૮ ગુફા–દરેક વતાયની તમિસ્ત્રા ગુફ અને ખંડક પ્રપાતા નામની બે ગુફાઓ છે. જે ચક્રવર્તિના રાજ્ય વખતે ઉઘાડી રહે છે. તે પછી સદા કાળ બંધ રહે છે. આ ગુફા ૮ જન ઉચી, ૧૨ જન પહોળી, અને ૫૦ એજન લાંબી છે. ચક્રવર્તિ કાકિણી રત્નથી બંને બાજુની ભતે પ્રકાશમંડલે ચિતરી બહાર નીકળી ત્યાં રહેલા ૩ અનાય ખંડને જીતી બીજી ગુફામાં થઈ ત્યાં પણ પ્રકાશ-મંડલ ચિતરી પિતાના ખંડમાં પાછો આવે છે. ૨ વૈતાઢયનાં ૧૪૪ બીલ-ભરત અને ઐરાવતના ઘતાત્યમાં બંને બાજુ ગંગા-સિધુ આદિ નદીના બે બે પડખે નવ, નવ બીલ = ગુફાઓ છે. કુલ દરેક પ્રેતાત્યની ૭૨ ગુફાઓ છે. ભરત-એરવતની બંને મળી ૧૪૪ ગુફાઓ છે. અવસર્પિણના છઠ્ઠા આરામાં પ્રલય-સંહાર કાળ આવશે ત્યારે એ ગુફાઓમાં ભરાયેલા મનુષ્ય-પશુઓજ જીવતા રહેશે. ફરી એ બીજ રૂપ મનુષ્ય અને પશુઓથી મનુષ્ય અને પશુઓની વૃદ્ધિ થશે. ( ૪ અને ૩૪ તીર્થંકર-૩૪ વિજયમાં ૧-૧ તીર્થંકર ગણવાથી ઉત્કૃષ્ટ કાળે જંબુદ્વિપમાં ૩૪ તીર્થકર હોય છે. અને જઘન્યથી મહાવિદેહમાં ૪ તીર્થકર હેાય. મતાંતરે જઘન્યથી ૨ મહાવિદેહમાં કહ્યા છે. ચક્રવર્તિ-વાસુદેવ-બળદેવ-ઉત્કૃષ્ટા મહાવિદેહમાં ૨૮ ચક્રવર્તિ, ૨૮ વાસુદેવ, ૨૮ બળદેવ હોય છે, તે જ વખતે Page #145 -------------------------------------------------------------------------- ________________ १३२ ભરત—ઐરવતમાં ચક્રવતિ હાય તાજંબુદ્વિપમાં ઉત્કૃષ્ટા ૩૦ ચક્રવતિ હાય છે. મહાવિદેહમાં ૨૮ ચક્રવર્તિ હાય ત્યારે શેષ ૪ વિજયમાં ૪ વાસુદેવ તથા ૪ બળદેવ હાય છે. એક વિજયમાં ચક્રવર્તિ અને વાસુદેવ એ સાથે ન હોઇ શકે. પ ુક મનમાં ૪ અભિષેક શિલા-મેરૂપર્યંત ઉપર ૫ડુક વન છે તેમાં ૫૦૦ યાન લાંબી, ૨૫૦ ચેાજન પહેાળી, ૪ ચેાજન જાડી ( ઉંચી ) ચાર દિશામાં ચાર મહાશિલા શ્વેત સુવર્ણની છે. તે શિલા ઉપર તે તે દિશામાં જન્મેલા શ્રી તીર્થંકરાને જન્મ્યાભિષેક થાય છે. જ અવૃક્ષ-શામલીવૃક્ષ-આ બે વૃક્ષે ઉત્તરકુરૂ અને દેવકુરૂમાં છે. ૮ યેાજન ઉંચા, ના યાજન ઊંડાં અને ૮ ચેાજન વસ્તાર વાળા છે. જમૂવૃક્ષ ઉપર અનાદત નામને અધિપતિ દેવ, અને શાલ્મલી વૃક્ષ ઉપર ગરૂડ દેવ રહે છે. અને વૃક્ષ 'પૃથ્વીકાયમય રત્નનાં છે. તે શાશ્વતા છે. એ વૃક્ષને ફરતાં એવાં જ ખીજા નાના મેટ્રા લુહ્યા છે. ૩૪ રાજધાની—ચેાત્રીસ વિજયમાં અયેાધ્યા વિગેરે નામ વાળી ૩૪ મુખ્ય નગરી છે, તે રાજધાનીએ કહેવાય છે. ૯૦ કુંડ—૧૪ મહાનદી તથા ૬૪ મહાવિદેહની નદીઓ તથા ૧૨ અંતર નદીએ પવ તમાંથી નીકળી તે પર્યંતની નીચે કુંડમાં પડી બહાર નીકળે તે કુલ ૯૦ કુંડ છે. ૮ મહાવન—મહાવિદેહના બે છેડે બે-એ વન, જગતી પાસે છે, તે ચાર વન તથા મેરૂપર્યંતનાં ભદ્રશાલ-નંદન સામનસ અને પડુક વન એ ચાર વન મળી કુલ ૮ મહુાવના છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ મહાનિધિ ગંગા નદીના પૂર્વ કિનારે નિધિઓ છે, તે દરેક ૧૨ યોજન લાંબા, ૯ જન પહેળા, ૮ એજન ઉંચા, પિટીઓના આકારવાળા સુવર્ણના આઠ આઠ ચક્ર ઉપર રહેલા છે. તેમાં દરેક સ્થિતિને દર્શાવનાર શાશ્વત પુસ્તક હોય છે. દરેક નિધિમાં નિધિ સરખા નામવાળા અધિપતિ દેવે હોય છે. ૩૪ વિજયમાંની દરેક વિજયમાં નૈ૫ આદિ નવનવ નિધિઓ પાંચમા ખંડમાં મહાનદીના કિનારા પાસે હોય છે. દરેક ચક્રવર્તિ પાંચમો ખંડ સાધીને એ ૯ નિધિઓને પણ સાધે છે. ચક્રવર્તિ દિગવિજય કરી પોતાના નગરમાં આવે છે, ત્યારે તે નિધિએ પણ પાતાલ માર્ગે ચકવતિના નગર બહાર આવી જાય છે. - ૨૦ રને – દરેક ચક્રવર્તિને ચક્ર-છત્ર-દંડ-ચર્મ–ખર્ગમણિ-કાકિણી એ ૭ એકેન્દ્રિય રત્ન તથા સેનાપતિગાથાપતિ–વાર્ધકી–પુરોહિત-અશ્વ-હસ્તિ-અને સ્ત્રી એ ૭ પંચેન્દ્રિય રત્ન મળી ૧૪ રત્નો હોય છે, ઉત્કૃષ્ટ કાળે ૩૦ ચક્રવર્તિ હોવાથી જંબુદ્વીપમાં ૪ર૦ રને હેાય છે. આ ઉપરાંત બીજા પણ કેટીશિલા વિગેરે શાશ્વતા પદાર્થો જંબુદ્વીપમાં છે, તે બીજા ગ્રન્થથી સવિસ્તર જાણવા ગ્ય છે. ઇતિ જંબૂઢીપ સંગ્રહણ પરિશિષ્ટમૂ Page #147 -------------------------------------------------------------------------- ________________ श्री चैत्यवंदन भाष्य જૈન ધર્મની આરાધના કરવાની ઈચ્છાવાળા ભવ્ય જીએ આ ગ્રન્થ અવશ્ય ભણવા જેવું છે. બાળ જ ઉચ્ચ આગમ-ભાગ્ય-ચૂણિ વિગેરે ન સમજી શકે માટે તપગચ્છના આદ્ય આ. શ્રી જગશ્ચન્દ્ર સૂરિના શિષ્ય આ. શ્રી દેવેન્દ્ર સૂરીશ્વરજીએ ઉપકાર બુદ્ધિથી આ ગ્રન્થ રચ્યું છે. આ ગ્રન્થમાં બતાવેલ ઉત્તમ આચાર પાલવાથી કર્મ નિર્જરા તથા પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય છે. વળી આ ગ્રન્થ આગમ પર પરા તથા ગુરૂ પરંપરા અનુસાર રચેલ હોવાથી પ્રામાણિક છે. આ હકીકત સમજવા પંચાગીનું સ્વરૂપ સમજવું અત્યંત આવશ્યક છે. * પંચાગીની સમજ :-(૧) સૂત્ર-તીર્થકરે કેવળ જ્ઞાન વડે જાણેલા ત્રણ કાળના ભાવોને ઉપદેશ દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવ સહિત આપે છે. તે હકીકતે ગણધર ભગવંતે. સ્વરૂપે ગુંથે છે. ચૌદ પૂર્વીઓ તથા પ્રત્યેક બુદ્ધો જે ગુંથે છે, તે પણ સૂત્ર કહેવાય છે. અંગ-ઉપાંગે વિગેરે પવિત્ર મૂળ આગમ છે. (૨) નિયંતિ–સૂત્ર સાથે સંબંધ ધરાવતા પદાર્થોનું નય-નિક્ષેપાદિ પૂવક સૂત્રનું સમજાવવું તે. શ્રી ચૌદ પૂર્વધરકૃત પ્રાકૃત ભાષામાં ગાથા બદ્ધ હોય છે. (૩) ભાષ્ય–સૂત્ર અને નિર્યુક્તિમાં જે ખાશ કહેવાનું હોય, તે સંક્ષેપમાં સમજાવે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ १३५. (૪) ચૂર્ણિ —ઉપરના ત્રણે અગેાને સ્પષ્ટ રીતે સમજાવે તે. આ પ્રાકૃત ભાષામાં હોય છે,( તેમાં સંસ્કૃત ભાષાનું મિશ્રણ હાય છે. ) (૫) વૃત્તિ-( ટીકા ) ઉપરના ચારે અગાને લક્ષ્યમાં રાખી વિસ્તારથી સંસ્કૃત ભાષામાં રચાયેલ હાય છે. જૈન આગમોના ઉપરના આ પાંચ અંગ (૫'ચાગી) કહેવાય છે. વમાનમાં ઘણા સૂત્રેાની પચાગી વિદ્યમાન છે. ત્રણ પ્રકારનાં આગમ (૧) તીર્થંકર પરમાત્માના ઉપદેશ તે આત્મા-આગમ (૨) ગણધર ભગવંતની રચના તે અનન્તર-આગમ (૩) આ ખનેને અનુસરતી સુવિહિત પુરૂષોની બધી રચનાએ તે પરંપરા-આગમ કહેવાય છે. આ ત્રણે પ્રકારના આગમા પ્રમાણ માનવા તેમાં સ ંદેહ કરવા એ મિથ્યાત્વનું લક્ષણ છે. સમજવા માટે પ્રશ્ન કરવામાં દોષ નથી. આ ગ્રન્થ પ'ચાગી અનુસારે છે, માટે પ્રમાણભૂત છે. કેમકે આગમ પરપરા અને ગુરૂ પર પરા અનુસારે આ ગ્રન્થની રચના કરી છે, તે બતાવવા આચાય દેવેન્દ્રસૂરિએ પ્રથમ ગાથામાં સૂયાણુ સારેણ પદ મૂકયું છે. ચૈત્ય = જિન મંદિર અને જિનપ્રતિમા એ અ છે. શ્રી તીર્થંકર પરમાત્મામાં પરમેાચ્ચ ચારિત્ર, તપ, વીય અનંતજ્ઞાન હેાય છે. પેાતે કૃત-કૃત્ય છતાં તીરૂપ શાસન Page #149 -------------------------------------------------------------------------- ________________ સ્થાપીને સદાચાર અને પવિત્રતા લાંબા કાળ સુધી ટકી રહે તે ઉંચામાં ઉંચે આદર્શ આપણને આપે છે. તેથી અનેક તેવું આદર્શ જીવન જીવે છે, અને ઘણું છે તેવું જીવન જીવવાનો પ્રયાસ કરે છે. આજે જે પ્રમાણિકતા, નિયમબદ્ધતા, સુલેહ, શાંતિ, સદાચાર, સદ્ગુણે, પરોપકારી ભાવના, સારા બંધારણ પ્રચલિત છે, તે બધે પ્રતાપ તીર્થંકર પરમાત્માનો જ છે. માટે કઈ પણ સમજુ કૃતજ્ઞ માનવ પરમાત્મા પ્રત્યેની ભક્તિ કરવાની ફરજ ચૂકે જ નહિ, ચૂકવી જોઈએ જ નહિ, અને જ્યારે જ્યારે અનુકૂળતા મળે ત્યારે લોકોત્તર વિનય કરવા ચૂકવું નહિ. પરમાત્માના લેકોત્તર વિનય કરવાના અનેક પ્રકાર છે. તે સર્વમાં ચૈત્યવંદન મુખ્ય છે. બાળકને નિશાળે જવાનું પ્રજન, જ્ઞાન મેળવવાનું છે, છતાં “જ્ઞાન મેળવવા જાઉં છું” એમ બેલવાને બદલે “નિશાળે જાઉં છું ” એમ બોલે છે, તે પ્રમાણે પરમાત્માની ભક્તિ કરવાની કેન્દ્રભૂત સંસ્થા ચિત્ય છે, ત્યાં ભક્તિને બદલે “હું ચૈત્યવંદન કરવા જાઉં છું? એમ બેલાય છે. મુખ્ય દ્વારે (૨૦૭૪ પેટભેદે ) (૧) દશ ત્રિક, (૨) પાંચ અભિગમ, (૩) બે દિશિ, (૪) ત્રણ અવગ્રહ, (૫) ૩ પ્રકારે ચૈત્યવંદન, (૬) પંચાગ પ્રણિપાત (ખમાસમણ), (૭) નમસ્કાર ( સ્લેક), (૮) ૧૬૪૭ અક્ષર, (૯) ૧૮૧ પદે, (૧૦) ૯૭ સંપદા, (૧૧) પ દંડક, (૧૨) ૧૨ અધિકાર, (૧૩) ૪ વાંદવા યોગ્ય. (૧૪) ૧ સ્મરણ કરવા Page #150 -------------------------------------------------------------------------- ________________ યેગ્ય, ૧૫) ૪ પ્રકારના જિન, (૧૬) ૪ સ્તુતિ. (૧૭) ૮ નિમિત્તા, (૧૮) ૧૨ હેતુઓ, (૧૯) ૧૬ આગાર, (૨૦) ૧૯ દેશે, (૨૧) કાઉસગ્નનું પ્રમાણ, (૨૨) સ્તવન, (૨૩) ૭ વાર ચૈત્યવંદન, (૨૪) ૧૦ મટી આશાતનાને ત્યાગ. ( ૧ ) દશાંત્રિક (૧) નિસાહિ વિક–(૧) દેરાસર જતાં ઘર સંબંધી વ્યાપાર તજવા પહેલી નિશીહિ. (૨) દ્રવ્ય પૂજા વખતે મંદિરના વચમાં દેરાસર સંબંધી વ્યાપાર તજવા બીજી નિસહિ. (૩) ચૈત્યવંદન રૂપ ભાવ પૂજા કરતાં દ્રવ્ય પૂજા સંબંધી વ્યાપાર તજવા ત્રીજી નિસીહિ. (૨) પ્રદક્ષિણુ ત્રિક-પ્રભુની જમણી બાજુથી જ્ઞાન દર્શન-ચારિત્રની આરાધના માટે ૩ પ્રદક્ષિણા દેવી. ( ૩ ) પ્રણામ ત્રિક-(૧) અંજલિ બદ્ધ-પ્રભુને દેખી બે હાથ જોડવા. (૨) અર્ધાવનત-અડધું અંગ નમાવવું. (૩) પંચાંગ – પાંચ અંગ વડે ભૂમિને સ્પર્શ પૂર્વક નમવું. (૪) પૂજા ત્રિક—(૧) અંગ પૂજા–પ્રભુને અડીને જે પૂજા થાય તે અભિષેક, અંગભૂંછણ, વિલેપન આદિ. (૨) અગ્ર પૂજા–પ્રભુની આગળ ધૂપ, દીપ આદિ કરાય તે. (૩) ભાવ પૂજા–પ્રભુની આગળ સ્તવનાદિ બેલવા તે. 12 Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) અવસ્થા ત્રિક-(૧) પિંડસ્થ-સ્નાત્ર-પૂજા વખતે છદ્મસ્થાવસ્થા વિચારવી. (૨) પદસ્થ -૮ પ્રાતિહાર્ય વડે કેવલીપણાને વિચાર કર. (૩) રૂપાતીત—સિદ્ધાવસ્થાને વિચાર કરે. છાસ્થ અવસ્થા ૩ પ્રકારે (૧) જન્માવસ્થા–મેરૂ પર્વત ઉપર દેવે અભિષેક કરે તે ભાવવું. (૨) રાજ્યાવસ્થા–પુષ્પ, અલંકાર, મુકુટ ચઢાવતાં રાજ્યાવસ્થા ભાવવી કે આવી રાજદ્ધિને ત્યાગ કરી પ્રભુ શ્રમણ થયાં. (૩) શ્રમણાવસ્થા–કેસ રહિત મસ્તક-સુખ જોઈ શ્રમણ અવસ્થા ભાવવી. (૬) ૩ દિશિ જેવાને ત્યાગ- જમણી બાજુ, ડાબી બાજુ, પાછળ એમ ૩ દિશા જવાનો ત્યાગ. દર્શનપૂજન-ચૈત્યવંદન સમયે પિતાની દૃષ્ટિ પ્રભુની સન્મુખ રાખવી. (૭) પ્રમાજના વિક–પગની નીચેની ભૂમિને ૩ વાર પ્રમાજવી. તે ( ૮ ) આલંબન ત્રિક- (૧) વર્ણાલંબન-સૂત્રના અક્ષર શુદ્ધ બેલવા. (૨) અર્થાલંબન–સૂત્રના અર્થને વિચાર કર. (૩) પ્રતિમાલંબન-જિન પ્રતિમા તરફ જ ધ્યાન રાખવું. Page #152 -------------------------------------------------------------------------- ________________ (૯) મુદ્રા વિક–(૧) ગમુદ્રા–પરસ્પર આંગળીઓ આંતરાઓમાં રાખી બે હાથને કમળના ડેડાને આકારે બનાવી પિટ ઉપર કે રાખવી. આ મુદ્રાથી ચૈત્યવંદન સ્તવન કહેવાય. (૨) જિનમુદ્રા-કાઉસગ્ગ કરતી વખતે બે પગ વચ્ચે ચાર અંગુલનું અંતર રાખવું, અને પાછળ કંઈક ઓછું અંતર રાખવું. (૩) મુક્તા શુક્તિ મુદ્રા-છીપની જેમ બે હાથ જોડીને પિલા રાખી કપાળે લગાડવા. આ મુદ્રા વડે જાવંતિ ચેઈયાઈ, જાવંત કેવિ સાહુ, જય વીયરાય સૂત્ર બોલાય છે. બીજી મુદ્રાઓ – (૧) પ્રતિક્રમણ ઠાવવામાં મયૂર મુદ્રા. (૨) વાંદણમાં–યથાજાત મુદ્રા. (૩) વંદિતામાં–ધનુષ્ય મુદ્રા. (૪) ગુરૂ વંદનમાં–પંચાગ મુદ્રા. (૧૦) પ્રણિધાન વિક–જાવંતિ ચેઈચાઈ જાવંત કવિ સાદુ, જયવીયરાય આ ત્રણ પ્રણિધાન સૂત્ર છે. અથવા મન, વચન, કાયાની એકાગ્રતા રૂથ પ્રણિધાન ત્રિક ગણાય છે. (ર) પાંચ અભિગમ અભિગમ એટલે જિન મંદિરમાં જતાં સાચવવા લાયક આચાર. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ (૧) સચિત્ત વસ્તુઓનો ત્યાગ, (૨) અચિત્તને ત્યાગ ન કરે, (૩) મનની એકાગ્રતા રાખવી, (૪) બંને છેડે દશવાળું ઉત્તરાસંગ રાખવું, (૫) પ્રભુજીને દેખતાં જ બે હાથ જોડીને મસ્તકે લગાડવાં. રાજા વિગેરે માટે (૫) રાજચિહ્નો ત્યાગ કરવા (૧) છત્ર, (૨) મેજડી, (૩) તલવાર, (૪) મુકુર, (૫) ચામર. ( ૩) દિશા દ્વાર ( પુરૂષે પ્રભુની જમણી બાજુએ, અને સ્ત્રીઓ ડાબી બાજુ ઉભા રહીને સ્તુતિ કરે, તેથી વિનય-મર્યાદા સચવાય છે. (૪) ત્રણ પ્રકારના અવગ્રહ અવગ્રહ એટલે પ્રભુથી કેટલા દૂર રહી ચૈત્યવંદન કરવું જઘન્યથી નવ હાથ અને ઉત્કૃષ્ટથી (૬૦) સાંઠ હાથ દૂર રહીને રીત્યવંદન કરવું. બાકીને વચ્ચે મધ્યમ અવગ્રહ જાણુ. પ્રભુને પિતાને ઉચ્છવાસાદિ કે પોતાના કપડા ન અડે તે ખ્યાલ રાખો. આઠ પડે મુખ કેશ બાંધી ભક્તિ પૂરતું ગભારામાં જવું. ( ૫ ) ચૈત્યવંદન દ્વાર (૧) જઘન્ય-નમસ્કાર વડે, (૨) મધ્યમ–એક થાય અને દંડક સૂત્ર વડે, (૩) ઉત્કૃષ્ટ–૨ થાય જેડા, પાંચ દંડક વડે. પૌષધમાં દેવવંદનમાં આ ચૈત્યવંદના થાય છે. ( ૬) પ્રણિપાત (ખમાસમણુ) ૨ હાથ, ૨ ઢીંચણ, ૧ મસ્તક એ પાંચ અંગ ભૂમિને લગાડવાં તે. Page #154 -------------------------------------------------------------------------- ________________ १४१ ( ૭ ) નમસ્કાર દ્વારા - ૧ થી ૧૦૮ સુધી કે વીતરાગ પ્રભુના ગુણાવાળા પ્રશસ્ત અર્થવાળા પૂર્વાચાર્યોએ બનાવેલા કહેવા. ( ૮) દેવવંદન સૂત્રનાં ૧૬૪૭ અક્ષર નવકાર, ખમાસમણ, ઈરિયાવહિયા, તથા શકસ્તવ વિગેરે પાંચ દંડક સૂત્ર તથા પ્રણિધાન સૂઝે (૧ જાવંતિ, ૨ જાવંત, ૩ જય વીયરાય) આદિ ૯ સૂનાં વણું. ૧૪૭ થાય છે. (૯) દેવવદન સૂત્રના ૧૮૧ પદે નવકાર, ઈરિયાવહિયા, નમુત્થણું, મૈત્યસ્તવ, લેગસ્ટ, પુખરવરદી, સિદ્ધાણં બુદ્વાણું આદિમાં ૧૮૧ પદની ગણના થાય છે. (૧૦) દેવવંદન સૂવના ૯૭ સંપદાઓ નવકાર, ઈરિયાવહિયા, શક્રેસ્તવાદિમાં ૯૭ સંપદાઓ છે. ( ૧૧ ) દેવવંદનમાં પ દંડક સૂત્ર શક્રસ્તવ, દૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ, અને સિદ્ધસ્તવ આ પાંચ દંડક સૂત્રે છે. અને તેમાં ૧૨ અધિકાર છે. ( ૧૨ ) બાર અધિકાર અધિકાર–એટલે કયા સૂત્રમાં તેની સ્તુતિ થાય છે તે. ૧-૨ અધિકારમાં–નમુથુણંમાં “ જિઅભયાણ સુધી ભાવ જિનને, ત્યારબાદ “જે આ અઈઆ સિદ્ધાથી દ્રવ્ય જિનને વંદના કરી છે. અરિહંત ચેઈયાણથી” સ્થાપના જિનને વંદના કરી છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૪-૫ “લોગસ્સામાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ૪ - નિક્ષેપાથી નામજિનને તથા સવલોએ અરિહંત ચેઈયાણું”થી સ્થાપના જિનને વંદના છે. ૬-૭ “પુખરવરદીની પહેલી ગાથામાં રા દ્વીપમાં વિચરતા જિનેને તથા ૩ ગાથામાં શ્રુતજ્ઞાનને વંદન ન થાય છે. ૮ થી ૧૨ અધિકાર - “સિદ્ધાણં બુદ્ધાણંમાં” મે સર્વસિદ્ધને, ૯ મે વિરપ્રભુને, ૧૦ મે શ્રી ગિરનાર ઉપર તીર્થપતિ શ્રી નેમિજિનને, ૧૧ મે અષ્ટાપદે બિરાજમાન ૨૪ જિનેને, ૧૨ મે ‘વેયાવચ્ચગરાણુથી સમ્યમ્ દૃષ્ટિ દેવને સ્મરણ કરવા રૂપ અધિકાર ગણાય છે. ( ૧૩ ) વંદન કરવા ગ્ય ૧ જિનેશ્વર દેવ, ર મુનિ મહાત્માઓ, ૩ શ્રુતજ્ઞાન, ૪ સિદ્ધભગવંતે. (૧૪) સ્મરણ કરવા ગ્ય સમક્તિ દષ્ટિ દેવદેવીઓ સ્મર કરવા યોગ્ય છે. ( ૧૫ ) ચાર પ્રકારના જિન (૧) તીર્થકરનું નામ તે નામ જન, (ર) પ્રતિમાઓ તે સ્થાપના જિન, (૩) જિનેશ્વરના છ દ્રવ્ય જિન, (૪) સમવસરણમાં બિરાજમાન ભાવ જિન. (૧૬) ચાર સ્તુતિ ૧ લી મુખ્ય તીર્થંકર પ્રભુની, ૨ જી સર્વ તીર્થકરોની, ૩જીમાં જ્ઞાનની પ્રધાનતા, ૪ થીમાં શાસનદેવની. Page #156 -------------------------------------------------------------------------- ________________ १४३ (૧૭) કાઉસગનાં આઠ નિમિત્તો (પ્રજન-ઉદ્દેશ) ૧ ગમનાગમનથી થયેલ પાપ ખપાવવા માટે, ૨ વંદન કરવા નિમિત્ત, ૩ પૂજન કરવા નિમિત્તે, ૪ સત્કાર કરવા નિમિતે, પ વિનય–ઉપચાર નિમિતે, ૬ સમકિતના લાભ નિમિત્તે, ૭મેક્ષ પ્રાપ્તિ નિમિત્ત, ૮ શાસનનાં અધિષ્ઠાયકના સ્મરણ કરવા નિમિત્તે. (૧૮) કાઉસગ્નના બાર હેતુ (કારણુ-સાધન) કાઉસગ્ગને ઉદેશ પાપ ખપાવવાને છે, તે તે કેવી રીતે ખપે! તે માટે “તસ્સઉત્તરી કરણેણં સૂત્રમાં ૪ હેતુ તથા “અરિહંત ચેથાણે” સૂત્રમાં બતાવેલ સદ્ધાએ વિગેરે ૫ હેતુ, તથા વૈયાવચગરાણે સૂત્રના ૩ હેતુ મલી ૧૨ હેતુ થાય છે. (૧૯) કાઉસગ્ગનાં આગા-છૂટ ૧૨+૪=૧૬ - કાઉસગ્ગમાં રખાયેલ અપવાદ રૂપ છૂટોથી કાઉસગ્ગ ન ભાગે. ૧૨ અન્નત્થ સૂત્રમાં શ્વાસ લે, શ્વાસ મૂકો, ખાંસી, છીંક, પબગાસું, ઓડકાર (ઉર્વીવાયુ), વાછુટ ' (અધોવાયુ), ભમરી (ચકરી), વમન, સૂક્ષ્મ કાયકંપ, સૂક્ષ્મ ક્ષેમ સંચાર, સૂક્ષ્મ દૃષ્ટિ સંચાર ( આ બાર એક સ્થાને રહેવા આશ્રયીને છે.). ( ૪ બીજે સ્થાને જવા છતાં કાઉસગ્ગ અખંડ ગણાય (૧) અગ્નિને પ્રકાશ શરીર ઉપર પડવાથી શરીરના સ્પર્શથી અગ્નિના જીવોને નાશ અટકાવવા ચાલુ કાઉસગ્નમાં વસ્ત્ર ઓઢવું પડે, યા ખસવાથી કાઉસનો ભંગ ન થાથ. Page #157 -------------------------------------------------------------------------- ________________ ܐ ૪૪ (૨) ઉંદર વિગેરે પચેન્દ્રિયની આડ નિવારવા ખસે તે કાઉસગ્ગના ભંગ ન થાય. (૩) પચેન્દ્રિય જીવના ઘાત થતા હોય અને આગાર ગણાય છે. ચા સમ્યક્ત્વને હરકત આવે સ્થળે જઈ શકાય છે. તે (૪) પેાતાને યા પરને સર્પ આદિ કરડવાના સ`ભવ હાય તા પણુ આગાર છે. ( ૨૦ ) કાઉસગ્ગનાં ૧૯ દાયા દૃષ્ટિ નાસિકા ઉપર સ્થાપીને, કપ્યા વિના કે આમ તેમ જોયા વિના માનસિક જાપથી મૌન અને ધ્યાનસ્થ રહીને કાઉસગ્ગ કરવા જોઇએ. તેમાં નીચેના કારણે દ્વેષ લાગે છે. ઘેાડાની પેઠે પગ રાખે, લતા માફ્ક શરીર ક પાવે, થાંભલા–ભીંતને ટેકા દે, ૪માળ કે મેઢીને માથું લગાડે, પએ પગ ભેગા કરે, પહેાળા પગ કરે, ભીલડીની માફક ઉભા ર૩, ૮મેઘા કે ચરવલા ઘેાડાની લગામની માફક રાખવેા, ૯માથુ નીચું રાખવું, વસ્ત્ર લાંબુ રાખવું, ૧૧છાતી ઉપર વસ્ત્ર આઢી રાખવું, ૧૨આખુ શરીર ઢાંકવું, ૧૩આંગળીના વેઢાં કે નેત્રનાં ભવા ફેરવવા, ૧૪કાગડાની માફક આમતેમ જોવું, ૧૫કપડું બે પગ વચ્ચે દબાવી રાખવું, માથું હલાવવું, ૧૭મુંગાની માફક હું હું અવાજ કરવા, ૧૮ખડખડાટ કરવા, ૧૯વાનરની જેમ ઉંચે નીચે જોવું. આ દેાષામાં ૧૦૧૧-૧૨ એ ૩ દોષ સાધ્વીજીને ન હાય, અને ૯ માં દોષ સહિત ૪ દોષ શ્રાવિકાને ન લાગે. ૧ ( ૨૧ ) કાઉસગ્ગનું પ્રમાણુ લાગસ સૂત્રના ખસે તે પણ ખી ' ચ ંદ્રેસ નિમ્મલયરા ’સુધી ૨૫ ચરણ Page #158 -------------------------------------------------------------------------- ________________ પાદ સમાન ૨૫ શ્વાસે શ્વાસનું પ્રમાણુ, અને નવકારની ૮ સ’પદ્મા છે, તે એકેક સંપદા એકેક પા૪ તુલ્ય પ્રમાણુ) ગણાય છે. ( શ્વાસેાશ્વાસ ( ૨૧ ) સ્તવન મેઘ સરખા ગંભીર અને મધુર સ્વરથી અને વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવુ' પૂર્વાચાર્ય રચિત ( ૨૩ ) સાત ચૈત્યવદને (૧) રાઈ પ્રતિક્રમણમાં વિશાલ લેચનનું, (૨) ચૈત્યમાં દન સમયે, (૩) આહાર કર્યાં પહેલા-પચ્ચકખાણુ પારતાં, (૪) સાંજે પચ્ચકખાણુ સમયે, (૫) દેવસી પ્રતિક્રમણમાં નમેાસ્તુ વ માનાયનું, (૬) સ’થારા પેારિસમાં ચસાયનું, (૭) સવારે કુસુમિણુ દુસુમિણનાં કાઉસગ્ગ પછી જગચિંતામણીનું, ભક્તિ-જ્ઞાનસ્તવન કહેવું. પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થને ૭ વાર યા પાંચવાર કરવા અને પ્રતિક્રમણ નહિ કરનારને ૩ સંધ્યાકાળની પૂજાના ૩ વાર કરવા ( ૨૪ ) દેશ માટી આશાતનાઆ શ્રી જિનેશ્વર ભગવ'તના મદિરનાં કિલ્લામાં-કપાઉન્ડમાં, તખેલ, પીવાનું, ખાવાનું, પગરખા પહેરવાનું, મૈથુન, સુવુ, થુંકવું, પેશાખ, ઝાડા, જુગાર આદિ આશાતના તજવી, મધ્યમ આશાતના ૪ર છે. ઉત્કૃષ્ટ આશાતના ૮૪ છે. સમાપ્ત ચૈત્યવંદન ભાષ્ય Page #159 -------------------------------------------------------------------------- ________________ श्री गुरुवंदन भाष्य વિનય એ ધર્મનું મૂળ છે, દેવ-ગુરૂ પ્રત્યે વિનય ભક્તિ કે નમ્રતા ન હોય તે ધર્મનું કાંઈ ફળ નથી. ગુણવંત ગુરૂની ભક્તિ વિધિ પૂર્વક વંદના કરવાથી થાય છે, માટે ચૈત્યવંદન ભાષ્ય પછી ગુરૂવંદન ભાષ્ય કહેવાય છે, ગુરૂવંદન ત્રણ પ્રકારે થાય છે. (૧) ફિટ્ટા (ફેટ) વંદન–મસ્તક નમાવવાથી, હાથ જોડવાથી, અંજલી કરવાથી. તે સંઘમાં પરસ્પર થાય છે. તેમાં સાધ્વી તે સાધુ-સાવીને કરે, સાધુ તે કેવળ સાધુને જ કરે. (૨) છભ વંદન–પંચાગ પ્રણિપાતથી ખમાસમણ પૂર્વક વંદન કરવું. શ્રાવક–સાધુને કરે, શ્રાવિકા-સાધુ-સાધ્વી બંનેને કરે, સાધુ-વડીલ સાધુને કરે, સાધ્વી-કેઈપણ સાધુને તથા વડીલ સાથ્વીને કરે. શ્રાવક ઉત્કૃષ્ટ ક્રિયાપાત્ર તથા ભાવથી ચારિત્રની ઈચ્છાવાળે હેય તે પણ તેવા શ્રાવકને ખમાસમણ દઈ વંદના થાય નહિ કરે તે જિનાજ્ઞા ઘાતક થાય. (૩) દ્વાદશાવત વંદન – ૨ વાંદણું વાળું–વંદનક સૂત્રવાળું, ચતુર્વિધ સંઘ એ વંદન આચાર્ય આદિ પદવીધરને કરે. અહિ ગુરૂવંદન ભાષ્યમાં મુખ્ય અધિકાર આ દ્વાદશાવત વંદનની વિધિને જ કહેવાશે. મુખ્ય ૨૨ દ્વારે ( ૪૨ ઉત્તરભેદ) (૧) ગુરૂવંદનનાં નામ-૫, (૨) દષ્ટાંત-૫, (૩) અવંદનીય૫, (૪) વંદનીય-૫, (૫) વંદન અદાતા-૪, (૬) વંદન દાતા-૪, Page #160 -------------------------------------------------------------------------- ________________ LUE (૭)નિષિદ્ધ અવસર-૫, (૮) અનિષિદ્ધ અવસર-૪, (૯) વ’જૈનનાં કારણુ−૮, (૧૦) આવશ્યક-૨૫, (૧૧) મુહપત્તિ પડિલેહણા૨૫, (૧૨) શરીરની ડિલેહણા-૨૫, (૧૩) વંદનના દોષ-૩૨, (૧૪) વંદનથી ગુણ-૬, (૧૫) ગુરૂ સ્થાપના-૧, (૧૬) અવગ્રહ૨, (૧૭) અક્ષર–૨૨૬, (૧૮) ૫૪-૫૮, (૧૯) અધિકાર શિષ્યના પ્રશ્નો-૬, (૨૦) ગુરૂના વચન-૬, (૨૧) ગુરૂની આશાતના-૩૩, (૨૨) વિધિ–૨ = ( ૪૯૨ ભેદે ) (૧) ગુરૂવદનનાં પાંચ નામે (૧) વંદન કર્યું-પ્રશસ્ત મન-વચન-કાયાથી વદન થાય તે ૨ પ્રકારે મિથ્યાદૃષ્ટિની ગુરૂ સ્તવના તેમજ ઉપયોગ રહિત સમ્યગ્ દૃષ્ટિની સ્તવના તે દ્રવ્ય વંદન કરૂં અને ઉપયેગ સહિત સમ્યગૂષ્ટિનું ભાવ વંદન કર્યાં, (૨) ચિતિક્રમ – રજોહરણાદિ ઉપધિ સહિત કુશલ કર્મનું સંચય તે ૨ પ્રકારે. તાપસાદ્રિની તાપસી ક્રિયા, તેમજ ઉપયોગ રહિત સમ્યગ્દૃષ્ટિની ક્રિયા તે દ્રવ્ય ચિતિકમ અને ઉપરાગ સહિત સમ્યગ્દૃષ્ટિની ક્રિયા તે ભાવ ચિતિકમ (૩) કૃતિ કમ—મેાક્ષાર્થે નમનાદિ ક્રિયા કરવી તે ૨ પ્રકારે નિન્દ્વવ વિગેરેની ક્રિયા, તેમજ ઉપયોગ રહિત સમ્યગ્ દેષ્ટિની નમસ્કાર ક્રિયા તે દ્રવ્ય કૃતિ ક્રમ અને ઉપયેગ સહિત સમ્યગ્દષ્ટિની ક્રિયા તે ભાત્ર કૃતિ ક. (૪) પૂજા ક—મન-વચન-કાયાના પ્રશસ્ત વ્યાપાર તે ૨ પ્રકારે મિથ્યાત્વીએની ક્રિયા તેમજ ઉપયોગ રહિત સમ્યગ્ દૃષ્ટિની ક્રિયા તે દ્રવ્ય પૂજા ક્રમ અને ઉપયોગ સહિત સમ્યગ્દૃષ્ટિએની ક્રિયા તે ભાવ પૂજા ક. Page #161 -------------------------------------------------------------------------- ________________ * (૫) વિનય કુ—જેના વડે કમના વિનાશ થાય તેવી પ્રવૃત્તિ તે ૨ પ્રકારે મિથ્યાત્વીઓના વિનય તેમજ ઉપયાગ રહિત સમ્યગ્ દૃષ્ટિને વિનય તે દ્રવ્ય ત્રિનય કમ અને ઉપયેગ સહિત સમ્યગ્દષ્ટિના વિનય તે ભાત્ર વિનય કર્યાં, ( ૨ ) દૃષ્ટાંત-પાંચ ૧ વંદન ક’શીતલાચાનું ૪ કેવલી ભાણેજને રાષથી વન તે દ્રવ્ય વંદન કર્યાં, ફ્રી અપરાધ ખમાવી વંદન કરતા કેવલજ્ઞાન પામ્યા તે ભાવ વંદન કરેં. ૨ ચિતિ કમજીલ્લકાચા ના રજોહરણાદિના સચય તે દ્રવ્ય ચિતિવ`દન અને પ્રાયશ્ચિત વખતે એજ ઉપકરણાના સ’ચય તે ભાવ ચિતિ વંદન કર્યું. ૩ કૃતિ ક—કૃષ્ણ મહારાજાએ શ્રી તેમનાથ પ્રભુને ભાવથી વંદન કરતા ક્ષાયિક સમ્યકત્વ અને તીર્થંકર નામ ઉપાર્જન કર્યું, તેમજ સાતમી નરકનું બાંધેલું આયુષ્ય ત્રીજી નરકનું કર્યું તે ભાવ કૃતિ કમ અને કૃષ્ણનું મન સાચવવા વીરકે વંદન કર્યું. તે દ્રવ્ય કૃતિ ક. ૪ પૂજા ક—કૃષ્ણ વાસુદેવના અભવ્ય એવા પાલક નામના કુમારે લાલચથી વંદના કરી તે દ્રવ્ય પૂજા ક અને શાસ્ત્રકુમારે ભાવ વંદના કરી તે ભાવ પૂજા કરેં. પ વિનય કર્મીએ રાજસેવકામાંથી એકે દરબારમાં જતાં સાધુ મહારાજના શુકન માની ભાવપૂર્વક પ્રદક્ષિણા કરી તે ભાવ વિનય કર્યાં, જ્યારે ખીજા રાજસેવકે ભાવ રહિત અનુકરણથી વંદન કર્યું તે દ્રવ્ય વિનય ક Page #162 -------------------------------------------------------------------------- ________________ १४९ (૩) અવંદનીય-પાંચ (૧) પાશ્વસ્થ, (૨) અવસાન, (૩) કુશીલ, (૪) સંસા , (૫) યથાદ. ૧ પાસ્થ-જ્ઞાન, દર્શન, ચારિત્રના સાધન પાસે રાખે, પણ સેવે નહિ તે અવંદનીય છે. (૧) સર્વ પાWદર્શન, જ્ઞાન, ચરિત્ર રહિત . કેવળ વેષધારી. (૨) દેશ પાર્થસ્થ–શય્યાતર પિંડ, રાજપિંડ, નિત્યપિડ, અગ્રપિંડને વિના કારણે ભેગવે, કુલ નિશ્રાએ વિચરે, સ્થાપના કુલમાં પ્રવેશ કરે, જમણવાર જેતે ફરે, ગૃહસ્થની સ્તવના કરે. ૨ અવસત્ર-સાધુ સામાચારીમાં શિથિલ હોય તે અવંદનીય છે. (૧) સર્વ અવસગ્ન–વારંવાર સંથારે કરે, શેષકાલે પાટ, પાટલા વાપરનાર, સ્થાપના ભેજી તથા પ્રાકૃતિકા ભજી. (૨) દેશ અવસગ્ન –- પ્રતિકમણ, પડિલેહણ, સ્વાધ્યાયાદિ સાધુ સામાચારી ન કરે, કે હીનાધિક કરે, ગુરૂના વચનથી બલાત્કાર કરે. ૩ કુશીલ–કુત્સિત (માઠા) આચારવાળો કુશીલ અવંદનીય છે. (૧) જ્ઞાન કુશીલ – ૮ પ્રકારના જ્ઞાનાચારની - વિરાધના કરે તે. (૨) દર્શન કુશીલ-૮ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તે. Page #163 -------------------------------------------------------------------------- ________________ (૩) ચરિત્ર કુશીલ–યંત્ર, મંત્ર, ચમત્કાર, તિષ, સ્વપ્ન ફળ, જડીબુટ્ટી, વશીકરણ, લક્ષણ – લાભાલાભ કહે, કામણું, સ્નાનાદિ વિભૂષા કરે. ૪ સંસત–ગુણ અને દેષ બંને હોય તે અવંદનીય છે. (૧) સંકિલષ્ટ સંસક્ત–પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવ યુક્ત, (રસ-ત્રદ્ધિ-શાતા) ૩ ગારવ યુક્ત, સ્ત્રી અને ગૃહ સહિત. (૨) અસંકિલષ્ટ સંસત–જ્યાં જાય ત્યાં તે આચાર પાળે. ૫ અહાઈદે (યથાદી–આગમની અપેક્ષા વિના પોતાનાં છંદે ચાલનાર, ઉસૂત્ર પ્રરૂપણા કરે, મતિક૯૫ના પ્રમાણે અર્થ પ્રરૂપે, ગૃહસ્થના કાર્ય કરે, વારંવાર ક્રોધ કરે, વિગઈને ઉપભેગથી સુખશીલ રહે. આ પાંચેને વંદન કરવાથી કાયકલેશ અને કર્મબંધ થાય. વળી પ્રમાદી સાધુમાં રહેલા સર્વે પ્રમાદસ્થાને પણ વંદનીય થાય. અનમેદનનું પાપ લાગે, બીજાઓને પ્રમાદમાં પ્રેત્સાહન મળે. જ્ઞાન-દર્શન-ચારિત્ર કે સંઘના ગાઢ કારણે કેઈ વખત આવા પાર્શ્વ સ્થાદિકને વંદન કરવાનું કહ્યું છે. કેમકે સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા ન હોય તે વંદના કરવી. પ્રથમ પરિચયે સાધુવેષ દેખી ઉચિત વિનય વંદન કરે, પણું અવંદનીય લાગે તે વંદનાદિ કરવા ગ્ય નથી. પર્યાય, બ્રહ્મચર્ય, પરિષદુ, પુરૂષ, ક્ષેત્ર, કાળ, આગમને વિચાર કરીને જ લાભાલાભ જાણ સત્કાર કરે એગ્ય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ (૪) વંદનીય પાંચ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર તેમજ રત્નાધિક એ પાંચને નિર્જરાને અર્થે વંદન કરવું જોઈએ. ૧ આચાર્ય–ગણના નાયક, સ્વાર્થના જાણ, અર્થની. વાચના આપે. ૨ ઉપાધ્યાય ગણના નાયક થવાયેગ્ય, સૂવથી વાચના આપે. ૩ પ્રવર્તક–સાધુઓને ક્રિયાકાંડ વિગેરેમાં પ્રવર્તાવે. ૪ વિર–માર્ગથી ખેદ પામી પતિત પરિણમી થતા હોય, તેને માર્ગમાં સ્થિર કરે, દીક્ષા પર્યાય વડે. અધિક હેય. ૫ રત્નાધિક–જ્ઞાન પર્યાય, દીક્ષા પર્યાય, વય પર્યાયમાં અધિક હેય. (૫) વંદના કેની પાસે ન કરાવવી (૧) દીક્ષિત માતા, (૨) દીક્ષિત પિતા, (૩) દીક્ષિત મોટાભાઈ (૪) રત્નાધિક-જ્ઞાનાદિ ગુણ વડે અધિક એ ૪ પાસે વંદના ન કરાવવી. પરંતુ ગૃહસ્થપણામાં રહેલા માતાદિક પાસે વંદના કરાવવી. ( ૬ ) ચાર જણે વંદના કરવી (૧ સાધુ, (૨) સાધ્વી, (૩) શ્રાવક, (૪) શ્રાવિકા એ ચારેએ વંદના કરવી. ( ૭ ) વંદના માટે અનવસર પાંચ (૧) ગુરૂ વ્યગ્ર–વ્યાકુળ હોય, (૨) પરાક્ષુખ (સમુખ ન હેય), (૩) ક્રોધમાં-નિદ્રામાં હોય, (૪) આહાર-નિહાર Page #165 -------------------------------------------------------------------------- ________________ १५२ કરતા હોય. (૫) આહાર નિહાર કરવાની તૈયારીમાં હોય ત્યારે વંદના ન કરવી, એ પાંચ વખતે વંદના કરવાથી (૧) ધર્મને અંતરાય, (૨) વંદનનું અવધારણ (અલક્ષ્ય), (૩) ક્રોધ, (૪) આહારને અંતરાય, (૫) રેગ–લઘુનીતિ-વડીનીતિ બરાબર ઉતરે નહિ. ઈત્યાદિ દેષ પ્રાપ્ત થાય છે. ( ૮ ) અનિષિદ્ધ અવસર ચાર (૧) ગુરૂ પ્રશાંત ચિત્તવાળા હોય, (૨) આસન ઉપર બેઠેલા હોય, (૩) ક્રોધાદિ રહિત ઉપશાંત હેય, (૪) વંદન વખતે શિષ્યને છંદેણ ઈત્યાદિ વચન કહેવા તત્પર હોય એ ચાર પ્રસંગે બુદ્ધિમાન શિષ્ય ગુરૂની આજ્ઞા માગીને વંદન કરે. (૯) વંદનનાં આઠ કારણ (૧) પ્રતિક્રમણ, (૨) સ્વાધ્યાય, (૩) કાઉસગ્ન(ગની ક્રિયામાં), (૪) અપરાધ ખમાવતા, (૫) વડીલ સાધુ માહેણુ પધારે ત્યારે, (૬) આલોચના–પ્રાયશ્ચિત કરવું હોય ત્યારે, (૭) સંવર-પચ્ચકખાણના સંક્ષેપ સમયે, (૮) ઉત્તમાથે–અનશન તથા સંલેખના સમયે એમ આઠ કારણે ગુરૂને વંદન કરવું ( ૧૦ ) આવશ્યક પચીશ - અવશ્ય કરવા યોગ્ય ક્રિયા તે આવશ્યક, તે ગુરૂવંદનમાં વંદન સૂત્ર બેલતી વખતે પચ્ચીશ આવશ્યક સાચવવા યોગ્ય છે. ૨ અવનત–બે વાંદણમાં બે વાર મસ્તક નમાવવું, ૧ યથાજાત-જન્મ્યા હતા તેવા આકારવાળા થઈને ગુરૂવંદન કરવું, ૧૨ આવત–ગુરૂના ચરણ ઉપર તથા મસ્તકે હાથ Page #166 -------------------------------------------------------------------------- ________________ સ્થાપવા રૂપ કાયાને વ્યાપાર તે આવત, ૪ શીબ-ગુરૂના બે વાર શીર્ષ અને શિષ્યના બે વાર શીર્ષ નમન-વંદન, ૩ ગુતિમન-વચન-કાયાની ગુપ્તિ, ર પ્રવેશ–વાંદણ દેતા ગુરૂની આજ્ઞા લઈ અવગ્રહમાં બે વાર પ્રવેશ કરે, ૧ નિષ્કમણબીજી વાર અવગ્રહમાં રહીને જ સર્વ સૂત્રપાઠ બોલવાનો હોય છે. જેથી પ્રવેશ બે વાર પરંતુ નિષ્ક્રમણ એક જ વાર હેય છે. તે કારણથી જ “ આસિયાએ પદ બીજીવાર બોલવામાં આવતું નથી. એ પ્રમાણે ૨૫ આવશ્યક છે તેમાંથી એક પણ આવશ્યકની વિરાધના કરે તે વંદનથી થતી કર્મ નિર્જરાનું ફળ મળતું નથી. (૧૧) મુહપત્તિની પચીશ પડિલેહણું (૧) દષ્ટિ પડિલેહણ-દષ્ટિથી બરાબર તપાસવું, (૬) ઉર્વ પશ્કેડા-મુહપત્તિને છેડે ત્રણ ત્રણવાર બે બાજુ ખંખેર, (૯) અકખડા–મુહપત્તિ ૪ અંગુલીઓના ૩ આંતરામાં ભરાવી ત્રણ ત્રણવાર ખંખેરવા પૂર્વક કાંડા સુધી લઈ જવી. (૯) પકડા–ઉપર પ્રમાણે ત્રણ ત્રણવાર નીચે ઉતરતી વખતે પ્રમાર્જના કરવી. તે ૯ પ્રમાર્જના ૯ પકડા કહેવાય છે. એમ કુલ મુહપત્તિની ૨૫ પડિલેહણા થાય છે. તે વખતે પચ્ચીશ બોલ મનમાં ચિતવવાનાં છે. તે નીચે પ્રમાણે– કઈ પડિલેહણ વખતે? કયા બોલ? બેલ પહેલું પાસું તપાસતાં ! સૂત્ર અર્થ તવ કરી સહું ૧ બીજું પાસું તપાસતાં ! 13 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૯ કઇ પડિલેહણા વખતે ? પહેલા ૩ પુરિમ વખતે બીજા ૩ પુરિમ વખતે ૯ ૧લા ૩૫ખ્ખાડા રજા ૩ અકખાડા ૨૫ ૧લા ૩ અખ્ખાડા કરતાં | રજા રજા ૩ પુખ્ખાડા ૩જા ૩ અકખાડા { ૩જા ૩ પુખ્ખાડા ૩ મુખ ઉપરના "" "" ,, "" ,, ,, "" 29 १५४ 99 માલ કયા મેલ ? સમક્તિ મેાડુનીય, મિશ્ર મા. ૩ મિથ્યાત્વ મા પરિહરું કામરાગ-સ્નેહરાગ દૃષ્ટિરાગ પરિહ સુદેવ-સુગુરૂ-સુધર્મ આદરૂં ૩ કુદેવ-કુગુરૂ-કુધર્મ પરિહરૂં ૩ જ્ઞાન દન ચારિત્ર આદરૂં ૩ 33 ( ૧૨ ) શરીરની પચીશ પડિલેહણા ૩ ડાબા હાથના ૩ ભાગ પડિલેહતાં—૩ હાસ્ય-રતિ-અતિ પરિહરૂં ૩ જમણા 7 99 ૩ મસ્તકના —૩ ભય-શાક-દુગ છા —૩ કૃષ્ણ-લેશ્યા, નીલ લેફ્સા કાપાત લેશ્યા પરિહરૂ -૩ રસ ગારવ, ઋદ્ધિ ગારવ, સાતા ગારવ પરિહરૂં "" 09 3 વિરાધના ૩ પરિહરૂં મનગુપ્તિ–વચનગુપ્તિ કાયગુપ્તિ આદરૂં ૩ ૩ મનદંડ-વચનદંડ-કાયદ ડ પરિહર્ ૨૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ १५५ ૩ હૃદયના , –૩ માયા શલ્ય, નિયાણુશલ્ય, મિથ્યાત્વ શલ્ય પરિહરું ૪ ૨ ખભા, ૨ પીઠ મલી ૪ ભા. પતિ–૪ ક્રોધ, માન, માયા, લેભ, પરિહરું ૩ જમણે પગના ૩ ભાગ ,, -૩ પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા કરૂં ૩ ડાબા 9 ક » –૩ વાયુ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાયની – જયણુ કરૂં. ૨૫ બેલ ( ૧૩ ) વંદનના બત્રીશ દેષ (૧) અનાદત-અનાદરપણે, ઉત્સુકતા સહિત વંદન કરે. ( ૨ ) સ્તબ્ધ-અક્કડ-અભિમાનથી વંદન કરે. (૩) પ્રવિદ્ધ–ભાડુતની પેઠે અધૂરું કરે. (૪) પરિપિંડિત–એક જ વંદનાથી સર્વને વાંદે. (૫) ટેલગતિ–તીડની માફક કુદકા મારતે વાંદે. (૬) અંકુશ–રજોહરણને અંકુશની પેઠે ઝાલી વંદના કરે. (૭) કચ્છ પરિગિત–કાચબાની પેઠે ચલાયમાન થઈ વંદના કરે. ( ૮ ) મત્સ્યદત્ત-માછલાની જેમ શરીર ઘુમાવે. (૯) મન:પ્રદુષ્ટ–મનમાં અસૂયા રાખે. (૧) વેદિકા બદ–હાથની સ્થાપના વડે બદ્ધયુક્ત થઈ વંદન કરે. (૧૧) ભજન્ત–મારી સેવા કરશે એમ ધારી વંદના કરે. Page #169 -------------------------------------------------------------------------- ________________ १५६ (૧૨) ભય–વંદના ન કરૂં તે બહાર કાઢશે એ ભયથી વંદના કરે. (૧૩) ગાર–ગર્વથી-માનથી વંદન કરે. (૧૪) મૈત્રી-મિત્રતાના કારણે વંદન કરે. (૧૫) કારણ–વસ્ત્ર-પાત્ર લાભના કારણથી વંદના કરે. (૧૬) તેન–ભયથી ચેરની જેમ વંદના કરે. (૧૭) પ્રત્યનીક–વંદના નહિ કરવાના અવસરે વંદના કરે. (૧૮) રૂષ્ટ–ગુરૂ રેષમાં હોય યા પોતે ક્રોધમાં વંદન કરે. (૧૯) તજના-વચનથી યા કાયાથી તર્જના કરતે વાંદે. (૨૦) શઠ-વિશ્વાસ ઉપજાવવા કરે, યા ન્હાનું કાઢી ન કરે. (૨૧) હીલિત–વચનથી હેલના-અવજ્ઞા કરતે વાંદે. (૨૨) વિપલિ(રિ)કુચિત – વચ્ચે વચ્ચે દેશકથાદિ વિકથા કરે. (૨૩) દષ્ટા દૃષ્ટ-અંધારામાં ઉભો રહે, ગુરૂ દેખે તે કરે. (૨૪) ઈંગ–“અહો કાય કાય” ઉચ્ચાર વખતે લલાટે બે હાથ લગાડી ન કરતા બે પડખે હાથ લગાડે. (૨૫) કર—અરિહંત ભગવંત રૂપી રાજાને યા ગુરૂને કર-ટેક્ષ માને. (૨૬) કરમેચન–રાજાના કરથી છૂટ્યા પણ ગુરૂને વાંદણું દેવા રૂપ કર ચુકવવા સરખું સમજી વંદન કરે. (૨૭) આશ્લિષ્ટ અનાલિષ્ટ – અહોકાયં ઈત્યાદિ આવતે વખતે બે હાથ જોહરણને અને મસ્તકે ન લગાડે. Page #170 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ન્યૂન-૨૫ આવશ્યક પૂર્ણ ન કરે. (૨૯) ઉત્તર ચૂલિકા-વંદન પછી ચૂલિકા રૂપે અધિક બેલે. (૩૦) મૂક–મૂંગાની પેઠે સૂત્રના અક્ષરો ગણગણીને બેલે. (૩૧) હર—ઘણા માટે સાદે બોલે. (૩૨) ચુડલિક–બળતું ઉમાડીયાની જેમ રજોહરણને ભમાવે. ઉપરના બત્રીશ દેષ રહિત દ્વાદશાવર્ત વંદન કરે તે સાધુ વિગેરે શીઘ મેક્ષ પામે યા વૈમાનિક દેવ થાય. ( ૧૪ ) વંદન કરવાથી થતાં ૬ ગુણે (૧) વિનોપચાર–વિનય ગુણ ઉત્પન્ન થાય છે. (૨) માનભંગ–અભિમાન-અહંકાર નાશ થાય છે. ( ૩ ) ગુરૂપૂજા-ગુરૂજનની સમ્યક્ પૂજા-સત્કાર થાય છે. ( ૪ ) આજ્ઞાનું આરાધન – શ્રી તીર્થકરની આજ્ઞાનું પાલન થાય છે. (૫) શ્રતધર્મની આરાધના – વંદન પૂર્વક જ શ્રત ગ્રહણ કરાય છે. (૬) અક્રિયા–પરંપરાએ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે હે ગૌતમ ! શાસ્ત્ર શ્રવણનું ફળજ્ઞાન, જ્ઞાનનું ફળ-વિજ્ઞાન, વિજ્ઞાનનું ફળ-પચ્ચકખાણ, પચકખાણનું ફળ-સંયમ, સંયમનું ફળ-(અનાશ્રવ)-સંવ૨, સંવરનું ફળતપ, તપનું ફળ-નિર્જરા, નિર્જરનું ફળ–અક્રિયા, અક્રિયાનું ફળ-મક્ષ. ગુરૂને વંદન ન કરવાથી? અભિમાન - અવિનયનિંદા – લેકને તિરસ્કાર – નીચ શેત્રનો બંધ Page #171 -------------------------------------------------------------------------- ________________ પસમ્યકત્વને અલાભ અને સંસારની વૃદ્ધિ આ છે દેષ ઉત્પન્ન થાય છે. ( ૧૫ ) ગુરૂની સ્થાપના ગુરૂના અભાવે સ્થાપના અક્ષ - ૨વરાટક (કેડા) - કાષ્ઠ – ૪પુસ્ત (લેપ્ય કર્મ) – "ચિત્રકર્મમાં સ્થપાય છે. વર્તમાનમાં તે સ્થાપના સાધુ પરંપરાના મૂળ ગુરૂ “ શ્રી સુધમ ગણધરની” જાણવી. આ સ્થાપના સદ્દભાવ અને અસદુભાવ એમ બે પ્રકારની છે. વળી તે ઈસ્વર (અ૫ કાળની) અને યાવત્ કથિત (જ્યાં સુધી કાયમ રહે ત્યાં સુધીની) અક્ષ અને કોડામાં ગુરૂની સ્થાપના અભાવ જાણવી. ચંદનના કાઠમાં ગુરૂ સરખા આકાર બનાવી સ્થાપવા તે સદ્દભાવ સ્થાપના. તથા ચારિત્રના ઉપકરણ દાંડો-ઓ સ્થાપવા તે અસદ્દભાવ સ્થાપના. પુસ્તલેપ્ય કર્મ રંગ વિગેરેથી આલેખવી. અથવા પુસ્તક જ્ઞાનનું ઉપકરણ સ્થાપવું. ચિત્રકમ-પાષાણ ઘડીને યા કેરીને ગુરૂ મૂર્તિ બનાવવી. ઉપર કહેલી બંને પ્રકારની સ્થાપના ચાલુ ધર્મ ક્રિયા સુધી જ સ્થાપવી તે “ઈશ્વર સ્થાપના અને પ્રતિષ્ઠાદિ વિધિ પૂર્વક કરેલી સ્થાપના ક્યાં સુધી રહે ત્યાં સુધી “ચાવતુ કથિત સ્થાપના જાણવી. આ સ્થાપના સાક્ષાત્ ગુરૂ તુલ્ય ગણી તેની સાક્ષીએ ધર્મક્રિયા કરવી. ગુરૂની જેમ ગુરૂ સ્થાપનાની આશાતના ન કરવી. સાક્ષાત્ તીર્થકરને વિરહ હોય ત્યારે જિનેશ્વરની પ્રતિમાની સેવા સફલ થાય તેમ ગુરૂના અભાવે ગુરૂની સ્થાપના સમક્ષ કરેલી ધર્મક્રિયા પણ સફળ થાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) અવગ્રહ-ગુરૂથી કેટલા દૂર રહેવું પુરૂષ આયિ પુરૂષ સ્ત્રપક્ષ, અને સ્ત્રીની અપેક્ષાએ સ્ત્રી સ્ત્રપક્ષ, તથા પુરૂષ અપેક્ષાએ સ્ત્રી, અને સ્ત્રી અપેક્ષાએ પુરૂષ પરપક્ષ એમ બે પ્રકારના અવગ્રહું જાણવા. ત્યાં સ્વપક્ષે ા હાથ, અને પરપક્ષે ૧૩ હાથ દૂર રહેવું. એ અવગ્રહથી ગુરૂનું સમાન સચવાય છે. ગુરૂની આશાતનાઓ ટળે છે. તેમજ પેાતાનું શીલ-સદાચાર સારી રીતે સચવાય છે. ( ૧૭ ) વંદન સૂત્રનાં સર્વ અક્ષર વદન સૂત્રમાં સ અક્ષર ૨૨૬ છે, તેમાં લઘુ અક્ષર ૨૦૧ અને ગુરૂ અક્ષર ૨૫ છે. १५९ ( ૧૨ ) વદન સૂત્રના પદ વંદન સૂત્રમાં સર્વ પદ પર છે. ( ૧૯ ) શિષ્યનાં ૬ પ્રશ્નો (સ્થાન) 6 (૧) ઈચ્છા- ઈચ્છામિ ખમાસમણા વક્રિ.. જાવણિજાએ નિસીહિયાએ ’–એ પાંચ પદ ખાલી વદનની ઇચ્છા મત્તાવી છે. (૪) યાત્રા (૨) અનુજ્ઞા~ અણુજાણુહુ મે મિગ્ગહ~એ ૩ પદ વડે અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગી છે. (૩) અવ્યાબાધ— નિસીહિંથી નઈ ત’ સુધી ૧૨ પદ્મ વડે ગુરૂને અવ્યાબાધ-સુખશાતા પૂછી છે. 66 • જન્તા પૂછ્યું જતા સે”એ ૨ પદ વડે તે = હું ભગવ ́ત ? " * સયમયાત્રા સૂખપૂવ વર્તે છે તે છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ (૫) ચાપના –જવણિજે ચ ભે” એ ૩ પદ વડે ગુરૂની શરીરની સમાધિ સુખરૂપતા પૂછી છે. (૬) અપરાધ ક્ષમાપના–ખામેમિ ખમાસમણ દેવસિ વઈક્રમ એ જ પદ વડે તે દિવસે થયેલા અપરાધને જમાવે છે. ( ૨૦ ) ગુરૂના ઉત્તરરૂપ ૬ વચને (૧) દેણુ-શિષ્ય વંદન કરવાની ઈચ્છા જણવે ત્યારે વંદન કરાવવું હોય તે ગુરૂ “દેણુ કહેતે ૧લું વચન. (૨) અણુજાણુમિ - શિષ્ય અવગ્રહમાં પ્રવેશની આજ્ઞા માગે ત્યારે ગુરૂ રજા આપે ત્યારે “અણુજાણમિ” કહે તે ૨જુ વચન. (૩) તહત્તિ-શિષ્ય સુખશાતા પૂછે ત્યારે “તહત્તિ” એ. * ૩ જુ વચન. (૪) ભપિ વટ્ટએ—આપની સંયમ યાત્રા સુખપૂર્વક વર્તે છે? એમ પૂછે ત્યારે ગુરૂ “તુલંપિ વએ” કહે એ ૪થું વચન. (૫) એવ- શિષ્ય દેહની સમાધિ પૂછે તે ગુરૂ “એવ” કહે. (૬) અહમવિ ખામેમિ તુમ–શિષ્ય અપરાધ ખમાવે ત્યારે ગુરૂ “અહમવિ ખામેમિ તુમ કહે એ ૬થું વચન. Page #174 -------------------------------------------------------------------------- ________________ १६१ ( ૨૧ ) ગુરૂની ૩૩ આશાતના ( ( ૧ ) પુરેગમન-કારણ વિના ગુરૂની આગળ ચાલે. ] ( ૨ ) પક્ષગમન–પડખે બરાબરીમાં દેખાય તેમ નજીક ચાલવું ( ૩ ) આસન્ન-ગુરૂની પાછળ નજીકમાં ચાલે તે આશાતના. (ખાંસી, છીંકથી લેમ, થુંક ઉડે માટે દૂર ચાલવું.) (૪) પુર:સ્થ– ગુરૂની આગળ ઉભા રહેવું તે. (૫) પક્ષસ્થ–ગુરૂની પડખે નજીકમાં ઉભા રહેવું. ( ૬ ) આસન્નચ્છ-ગુરૂની પાછળ નજીકમાં ઉભા રહેવું. (૭) પુરે નિષદન-ગુરૂની આગળ બેસવું તે. } ( ૮) પક્ષ નિષદન-ગુરૂની પડખે નજીકમાં બેસવું. (૯) આસન નિષદન-ગુરૂની પાછળ નજીકમાં બેસવું. (૧૦) આચમન-ગુરૂની પહેલાં હાથપગની શુદ્ધિ કરે તે. (૧૧) આલોચન-ગુરૂની પહેલાં ગમનાગમન આવવું. (૧૨) અપ્રતિશ્રવણ-રાત્રે ગુરૂ પૂછે ત્યારે જવાબ ન આપે તે. (૧૩) પૂર્વાલાપન-ગૃહસ્થને ગુરૂએ બોલાવ્યા પહેલા પિતે બોલાવે.. (૧૪) પૂર્વાચન – પહેલા બીજા પાસે ગોચરી આલે. (૧૫) પૂર્વોપદર્શન–ોચરી ગુરૂ પહેલા બીજાને દેખાડે છે. (૧૬) પૂર્વનિમંત્રણુ-ગુરૂ પહેલા બીજાને વાપરવા બેલાવે, Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ખાદ્ધ દાન-ગુરૂની આજ્ઞા વિના મધુર આહાર બીજાને વહેંચી દે. (૧૮) ખદ્ધાદન-મધુર આહાર પિતે વાપરી લે, (૧૯) અપતિશ્રવણ-દિવસે ગુરુ બેલાવે ત્યારે ન બેલે તે. (૨૦) ખટ્ટ (ભાષણ)-કર્કશ મોટા ઘાંટા પાડીને બેલે તે. (૨૧) તત્રગત ( , )–પિતાના આસને બેઠા બેઠા જ જવાબ આપે. (રર) કિમ ( , )–શું છે? શું કહે છે? ઈત્યાદિ બેલે તે. (૨૩) તુમ ( , )-તું, તને, હારા ત્યિાદિ તેછડાઈથી (૨૪) તજજાત ( , )–ગુરૂ શિખામણમાં જે વચન કહે તે જ જવાબમાં સામે ઉલટો જવાબ આપે. (૨૫) સુમન-ઈધ્યથી દુભાતે હોય તેમ વર્તે, ગુરૂ પ્રત્યે સારૂં મન-વિવેક ન દર્શાવે. (૨૬) નેસ્મરણુ-ગુરૂ ધર્મકથા કહેતા હોય ત્યારે તમને યાદ નથી, એમ ન હેય ઈત્યાદિ કહે. (૨૭) કથા છેદ–ગુરૂ ધર્મકથા કહેતા હોય ત્યારે એ કથા હું તમને સમજાવીશ ઈત્યાદિ કહી કથા ભંગ કરે. (૨૮) પરિષદૂ ભેદ–-ગુરૂ કથા કહેતા હોય ત્યાં વચ્ચે આવીને સમય થઈ ગયો છે ઈત્યાદિ કહી સભાનો ભંગ કરે. (૨૯) અનુસ્થિત કથા–ગુરૂ ધર્મકથા કહેતા હોય, તેટલામાં પિતાની ચતુરાઈ બતાવવા એ જ કથાનો વિસ્તાર કરે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ (૩૦) સથાર પાદ ઘટ્ટન-ગુરૂના સંથારા ઉપકરણ વિગેરેને પગ લગાડો. (૩૧) સંથારાવસ્થાન-ગુરૂના સંથારા વિગેરે ઉપર ઉભા રહેવું. (૩૨) ઉચાસન-ગુરૂના કરતાં ઉંચા આસને બેસવું. (૩૩) સમાસન-ગુરૂના સરખા આસને બેસે તે આશાતના. ઉત્તમ શિન્ચે ગુરૂની આશાતના વર્જવી. આશાતના નહિ કરનાર શિષ્ય ઉપર ગુરૂની પરમકૃપા હોય છે, અને તેથી જ્ઞાનાદિક પ્રાપ્ત સુગમ થાય છે. શ્રાવકને પણ આ આશાતનાઓ યથાયોગ્ય ટાળવી. ગુરૂને પગ લગાડ એ જઘન્ય આશાતના છે પણ ગુરૂની આજ્ઞા ન માનવી, આજ્ઞાથી વિપરીત કરવું. આજ્ઞા સાંભળવી નહિ, કઠેર ભાષણ કરવું. એ ઉત્કૃષ્ટ આશાતનાઓ છે. ( – શ્રાદ્ધવિધિ-વૃત્તિ. ) ( રર ) વિધિ-૨ લઘુપ્રતિકમણું સવાર-સાંજની સવારના પ્રતિક્રમણના નિયમવાળાએ સામગ્રી કે શક્તિના અભાવે કરવાની સવાર-સાંજ બે વિધિસવારે--ઈરિયાવહી-કુસુમિણને કાઉસગ્ગ,ત્યવંદન, મુહપત્તિ બે વાંકણું, રાઈચં આલોઉં. સવ્વસ્સવિ. વાંદણ, ખામણું, વાંદણ, પચ્ચખાણ, ૪ ભવંદન, બે સજઝાયના આદેશ. સાંજના-ઈરિયાવહી, ચિત્યવંદન, મુહપત્તિ. વાંદણા. પચ્ચકખાણ વાંદણ. દેવસિએ આલોઉં, સવસ્સવિ, વાંદણાં, ખામણું, ૪ છોભનંદન, દેવસિઅ પાયચ્છિત્ત, કાઉસગ્ગ, સજઝાયના ૨ આદેશ. Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર-ઉપદેશ ગુરૂ વંદન કરનાર ચારિત્ર-ક્રિયામાં ઉપગવાળા સાધુ પૂર્વભવના એકઠાં કરેલા અનત કર્મોને ખપાવે છે. તાત્પર્યા–ચારિત્ર ક્રિયામાં કુશળ સાધુ ગુરુ વંદન વિધિપૂર્વક ન કરે તે કર્મની નિર્જરા તથા મુક્તિ પદ ન પામી શકે. માટે ક્રિયાવંત સાધુએ વંદનવિનયમાં આદરવાળા થવું. પ્રશ્નોત્તર —ધર્મ સંગ્રહ-વૃત્તિ. પ્રશ્ન–હે ભગવંત? ગુરૂવંદન વડે જીવ શું લાભ મેળવે? જવાબ-હે ગૌતમ? આઠ કમ ગાઢ બંધાયા હોય તે શિથિલ કરે. દીર્ઘકાળની સ્થિતિ હોય તે તે, અલ્પકાળની કરે. તીવ્ર રસવાળી હોય તેને, મંદરસવાળી કરે. ઘણા પ્રદેશને સમુહ હેય તે,અ૯૫ પ્રદેશને સમુહ કરે. નીચ નેત્ર કમ ખપાવે અને ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે. અનાદિ અનંત સંસાર રૂપ અટવીમાં ભ્રમણ ન કરે અને પાર પામે. અપ્રતિહત આજ્ઞાનું ફળ સૌભાગ્યવાળું મુક્તિ પદ પામે. - ઈતિ-ધર્મસંગ્રહ વૃત્તિ. શ્રી કૃષ્ણ મહારાજાએ શ્રી નેમિનાથપ્રભુના અઢાર હજાર સાધુને ભાવપૂર્વક વંદન કરવાથી ચાર નારકીના પૂર્વે બાંધેલા કર્મ અપાવ્યા હતા. સમાપ્ત ગુલિંદને ભાગ્ય Page #178 -------------------------------------------------------------------------- ________________ श्री पच्चकखाण भाष्य પચ્ચક્ખાણ એટલે પ્રતિજ્ઞા-નિયમ, અમુક પ્રકારનો ત્યાગ, એ મેલનું પરમ અંગ છે. દ્રવ્ય પચ્ચક્ખાણ કરતા કરતા ભાવ પચ્ચકખાણના પરિણામ જાગે છે. ભાવ પચ્ચકખાણ વિના મુક્તિ નથી. આ શ્રદ્ધા ન હોય તે મિથ્યાત્વ મેહનીય કર્મને ઉદય ગણાય છે. દરેક પચ્ચખાણમાં આગાર-છૂટ સંકળાયેલ છે, આગારથી પચ્ચકખાણ અખંડ રાખી શકાય છે, અને પ્રતિજ્ઞા ભાંગતી નથી. જ્યારે પચ્ચકખાણ ન લેતા ફક્ત મનની ધારણ કરનારને આગાર તે છે જ નહિ, તેથી ભૂલ થતાં ધારણ ભાંગે છે. વળી મનની ધારણમાં તે પાપ નહિ આચરે તે ય અવિરતિનું પાપ લાગે છે. વળી કઈવાર મનને થાય કે, મારે નિયમ ક્યાં છે? લાવને ખાઈ લઉં? જ્યારે નિયમવાળાને તે એક જાતને અંકુશ રહે છે. પચ્ચકખાણ દ્વારા પાપોથી છૂટા છેડા (Divorce) લેવાય છે, અને પાપ નહિ કરવાની જાહેર નોટીશ અપાય છે, આ નેટીશ બહાર મૂકે એટલે પાપ જીવનમાં પ્રવેશી શકે જ નહિ. જેમ ભાગીદારીની પેઢીમાંથી છૂટા થવાની નેટીશ ન આપે તે પોતે જાતે વેપાર ન કરે તે પણ નુકશાનીને ભાગ આપવો પડે. જ પચ્ચકખાણથી કાયા અંકુશમાં આવે છે. મનને અંકુશમાં લાવવાનો ધીમે ધીમે અભ્યાસ વધે છે. કેઈને ન ગમે કે ન મલે તેનું પણ પચ્ચકખાણ લે તે તેની આશા છુટે છે, હવે મળે તે ય ન લેવું એ ભાવથી લાભ થાય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ જ પચ્ચક્ખાણ વિનાને શાસ્ત્રમાં મોટું પ્રાયશ્ચિત-દોષ માન્ય છે. નિયમ ભાંગી જાય તે નાનું પ્રાયશ્ચિત છે. 9 ગુરૂની પાસે લીધેલા નિયમ પાળવાને પ્રેરણા મળે છે. એથી નિયમ સહેલાઈથી મળે છે. પચ્ચક્ખાણના આલંબનથી સારો ભાવ જાગે છે. જ નિયમમાં ટેવાઈ જવાથી વિષયને રંગ એ થાય છે. શ્રેણિક અને કૃષ્ણ બીજાના વ્રત જોઈને આનંદ પામતા હતા. અને ભાવિમાં ત્રત લઈને મોક્ષે જશે. પચ્ચકખાણુનાં ૯ દ્વારે (૧) પચ્ચક્ખાણ-૧૦, (૨) ઉચ્ચાર વિધિ-૪, (૩) આહાર ૪ પ્રકારને, (૪) આગાર-રર, (૫) વિગઈ-૧૦, (૬) નિવિયાતાં-૩૦, (૭) પચ્ચક્ખાણુના ભાંગ, (૮) શુદ્ધિ છ પ્રકારની, (૯) બે પ્રકારે ફલ. (૧) દશ પ્રકારના પચ્ચકખાણે ૧ અનાગત પશ્ચકખાણુ—ભવિષ્યમાં કરવાનું પચ્ચક્ખાણ કારણસર પહેલું કરી લેવું. પર્યુષણમાં અઠ્ઠમ કરવાને વેયાવાદિના કારણે પહેલા કરી લે. ૨ અતિકાન્ત પચ્ચકખાણુ–પર્યુષણદિના અઠ્ઠમ વિગેરે તપ, વેયાવચ્ચ વિગેરેના કારણે પર્યુષણાદિ પર્વ વ્યતીત થયા બાદ કરે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૩ કેટિ સહિત પચ્ચ—બે તપના બે છેડા મળતા હોય એવું. જેમ ઉપવાસ કરીને બીજા દિવસે ફરી પરચકખાણ કરવું. ૪.નિયંત્રિત પચ્ચક–નિશ્ચય પૂર્વક જેમકે માંદે હેલું કે સાજે હે, યા ગમે તેવું વિશ્ન આવે તે પણ મારે તપ કરે. આ પચ્ચ૦ જિનકલ્પી અને ચૌદ પૂર્વધર તથા પ્રથમ સંઘયણીને હતું. ૫ અનાગાર પચ૦–અનાગ અને સહસાગાર એ બે આગાર વજીને બાકીના આગાર રહિત પચ્ચકખાણ કરવું. ૬ સાગાર પચ્ચ૦–૨૨ માંથી યથાચોગ્ય આગા૨ સહિત પચ્ચકખાણ કરવું. ૭ નિરવશેષ પચ્ચ૦–ચારે પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરવો. (આ પચ્ચકખાણ વિશેષતઃ અંત સમયે સંલેખના સમયે કરાય છે.) ૮ પરિમાણુ કૃત પચ્ચક–દતિ, કવલ, આટલા જ ઘરની ભિક્ષા, દ્રવ્યનું પ્રમાણ, આદિ પ્રમાણ નક્કી કરી શેષ ભજનને ત્યાગ. ૯ સકેત (સંકેત) પશ્ચક–પૌરૂષી આદિ પચ્ચકખાણ પૂર્ણ થયા છતાં ક્ષણ માત્ર પણ પચ્ચકખાણ વિના ન રહેવા માટે આઠ પ્રકારના ચિન્હમાંનું કંઈ પણું ચિન્હ ધારવું. આ પચ્ચખાણ શ્રાવકને તેમજ સાધુને પણ હોય છે. તે આ પ્રમાણે– (i) અંગુષ્ઠ સહિત–મુઠ્ઠીમાં અંગુઠો વાળીને છૂટે ન કરૂં ત્યાં સુધી પચ્ચકખાણ. * ૧ આ બે આગાર અણચિંતવ્યો અકસ્માત બને છે. ત્યાગ , , Page #181 -------------------------------------------------------------------------- ________________ - (1) મુષ્ઠિ સહિત–મુઠ્ઠી વાળીને છૂટી ન કરે ત્યાં સુધી. ( i ) ગ્રન્થિ સહિત-વસ્ત્ર કે દેરાની ગાંઠ છૂટી ન કરે ત્યાં સુધી. (iv) ઘર સહિત - ઘરમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી. (v) વેદ સહિત–પરસેવાના બિંદુ ન સૂકાય ત્યાં સુધી. ( i ) ઉચ્છવાસ સહિત–આટલા શ્વાસોશ્વાસ ન થાય ત્યાં સુધી. (vi ) તિબુક સહિત – જળના બિંદુ ન સૂકાય ત્યાં સુધી. (viii ) દીપક સહિત દીપક ન બુઝાય ત્યાં સુધી. ઉપરને આઠમને કોઈ પણ સંકેત પૂર્ણ થયા પહેલાં મુખમાં કોઈ વસ્તુ લે તે પચ્ચકખાણ ભાંગવાથી આલેચના લેવી પડે. આ પચ્ચકખાણે ૧ અથવા ૩ નવકાર ગણીને પારવા. આ પચ્ચકખાણ કરવાથી ભેજન સિવાયને કાળ વિરતિવાળો ગણાય છે. દરરોજ એકાસણું કરનારને એક માસમાં ૨૯ ઉપવાસ, અને બીયાસણું કરનારને ૨૮ ઉપવાસને લાભ મળે છે. છૂટા શ્રાવકને પણ વિરતિપણાને લાભ મળે છે. માટે ક્ષણ માત્ર પણ અવિરતિમાં ન રહેવું. શ્રાવક તથા સાધુને આ પચ્ચકખાણ પ્રતિદિન ઉપયોગી છે. ૧૦ અદ્દા પચ્ચકખાણ-અદ્ધા એટલે કાળ. કાળની મર્યાદાવાળા નવકારસી, પિરિસી, સાદ્ધપરિસી, પુરિમ, અવ, એકાસણું ઉપવાસ વગેરે અદ્ધા પચ્ચકખાણ કહેવાય છે. તેના ૧૦ પ્રકારે છે :પૂર્વે ૧૦ પ્રકારના પચ્ચકખાણમાં દશમું અદ્દા પચ્ચકખાણ કહ્યું, તેના ૧૦ ભેદ દ્વારા બીજી રીતે તેજ દ્વારા દર્શાવાય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ १६९ અદ્દા પચ્ચકખાણુનાં ૧૦ ભેદ---નવકારસી, પારિસિસાધ પારિસી, પુરિમા-અપાય ( અટ્ટુ), કેએકાસણુ, પએકલઠાણું, આય મિલ, ઉભક્તા, અપવાસ, ચરિમ- (દિવસચિરમ-ભવચિરમ ) અભિગ્રહ, ૧॰વિગઈ. ૧. નવકારસહિય’—સૂર્યોદયથી ૧ મુહૂત ( ૨ ઘડી=૪૮ મિનિટ સુધીનું પૂર્ણ થયે ૩ નવકાર ગણીને પારવું. ( આ પચ્ચકખાણુ સૂર્યદય પહેલા ધારવું-કરવું જોઈ એ. નહિં તે અશુદ્ધ ગણાય. ૨. પારિસી—સવારમાં પુરૂષની પેાતાની છાયા જેટલી થાય, તે એક પહેાર ગણાય છે, માટે સૂર્યોદયથી એક પહેાર સુધી પેરિસી ગણાય છે. સાતપારિસી એ દોઢ પહેારનુ છે. આ સૂચેદિય પહેલાં ધારવા જોઇએ. ૩. પુરિયાધ — દિવસના અડધા ભાગનું – એ પ્રહર સુધીનુંપુરિમતૢ. અને સૂર્યાંયથી ૩ પહેારનું અપાધ (અવઢ્ઢ). ૪. એકાસન—દિવસમાં એક વાર ભાજન ( ઉઠીને પુનઃ ન એસી શકાય, તેમજ બેઠાં બેઠાં પણુ ખસી ન શકાય.) નિશ્ચલ આસનથી કરવું તે. અહિં ભાજન કર્યાં બાદ તિવિહાર ચા ચવિહાર કરવા. ૫. એકસ્થાન (એકલઠાણુ^)—જેમાં જમણેા હાથ અને સુખ એ એ અગાસવાય કોઈ અંગ હાલે નહિ એવું નિશ્ચલ આસનવાળુ એકલઠાણું કહેવાય. અહીં ઉઠતી વખતે ચવિહાર કરવા જોઈએ. ૬. આયંબિલ~~આમાં મુખ્યત્વે વિગઈ અને ખટાશના ત્યાગ હાય છે. એટલે રસ-કસ વિનાના આહાર લેવાના હોય છે. ૭. અભક્તાથ (ઉપવાસ)— આજના સૂર્ય†યથી આવતી ૧૪ Page #183 -------------------------------------------------------------------------- ________________ કાલના સૂર્યોદય સુધી આ દિવસ અને રાત્રિ આહારને યા પાણી સિવાય ૩ આહારને સર્વથા ત્યાગ હોય છે, તિવિહારવાળાને ફક્ત દિવસે ઉષ્ણ જળ પીવું ક૯પે છે. રાત્રિએ તેને પણ ત્યાગ હોય છે. આ ઉપવાસનાં આગલા દિવસે એકાસન અને પારણાના દિવસે પણ એકાસન કરીએ તે ૪ વારના ભેજનને ત્યાગ કરવાથી એક ઉપવાસનું નામ ચતુર્થ ભક્ત (ચેથ ભક્ત) કહેવાય છે. આગળ છઠું વગેરેની આસપાસ એકાસન નહિ હોય તે પણ છઠ્ઠ-અડ્રમ-દશમની સંજ્ઞા રૂઢ છે. ૮. ચરિમ–દિવસના છેલલા ભાગનું પચ્ચકખાણ તે દિવસ ચરિમ અને આયુષ્યના છેલ્લા ભાગનું-મરણ વખતનું પચ્ચક્ખાણ તે ભવ ચરિમ કહેવાય એમાં દિવસ ચરિમસૂર્યાસ્તથી ૧ મુહૂર્ત પહેલાં ગૃહસ્થોએ દુવિહાર તિવિહાર ચઉવિહારવાળું કરવું. અને મુનિને તે ચવિહારવાળું જ હોય છે. એકાસણાદિવાળાને પાણહાર કરવાનું હોય છે. ૯ અભિગ્રહ–અમુક કાર્ય થાય ત્યારે જ મારે અમુક ભજન કરવું. તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ૪ પ્રકારનો છે. દ્રવ્ય-અમુક આહાર, કડછી આદિ વડે આપે તે જ આહાર લે. ક્ષેત્ર–અમુક ઘર-ગ્રામ કે અમુક ગાઉ દૂરથી આહાર લે. કાળ–ભિક્ષા કાળ પહેલાં યા કાળ વિત્યા બાદ લે. ભાવ–રૂદન કરતે, બેઠે, ઉભે પુરૂષ યા સ્ત્રી વહરાવે તે - લે. ૧૦. વિગઈ–ઈન્દ્રિયોના વિષયેને પ્રબળ કરનારા દૂધ-દહીં ઘી-તેલ-ગેળ અને પકવાન્ન એ ૬ ભક્ષ્ય વિગઈ ગણાય છે. તેમાંથી ૧-૨ યાવત્ ૬ વિગઈનો ત્યાગ કરે. અને એના Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નીવિયાતાને યથાસંભવ ત્યાગ કરે તે નીવિ પચ્ચક્ખાણ કહેવાય. માંસ-મધ-મદિરા અને માખણ એ ૪ અભક્ષ્ય વિગઈનો તે હંમેશને માટે સર્વથા ત્યાગ હે જ જોઇએ. (૨) ચાર પ્રકારની ઉચ્ચાર વિધિ ૧. ઉચ્ચાર વિધિ–ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ પચ્ચક્ખાઈ. ,, ,, -ઉગ્ગએ સૂરે પિરિસિએ (સાઢ પરિસિઅં) પચ્ચક્ખાઈ ૩. , , –સૂરે ઉગ્ગએ પુરિમઠું (અવઠ્ઠ) પચ્ચકખામિ. ૪ ,, ,, -સૂરે ઉગ્ગએ અભત્તવૃં પચ્ચકખામિ. ઉગ્ગએ સૂરે પાઠમાં પચ્ચકખાણે સૂર્યોદય પહેલાં ધારવા-કરવાં. સૂરે ઉગ્ગએ પાઠમાં પચ્ચકખાણે સૂર્યોદય બાદ પણ કરી શકાય. ગુરૂ જ્યારે પચ્ચક્ખાઈ કહે ત્યારે શિષ્ય પચ્ચકખમિ કહે. ,, ,, સિરઈ ,, ,, ,, વોસિરામિ કહે. પચ્ચકખાણ લેવામાં લેનારને ઉપગ જ (ધારેલું પચ્ચકખાણ જ) પ્રમાણ છે. પરંતુ અક્ષરની ભૂલ પ્રમાણ નથી. પચ્ચકૂખાણ જે ધાર્યું હોય તે જ પ્રમાણે ગણાય છે. પચ્ચકખાણમાં આવતા ૫ પ્રકારના ઉચ્ચાર સ્થાનના ૨૧ ભેદ ૧ ઉચ્ચાર સ્થાન-નમુ-પરિસિ સાઢ-પુરિ-અવઠ્ઠ-સંકેત من , વિગઈઆયંબિલ-નિરિવગઈ = ૩ , એગાસણું-બિયાસણું-એકલઠાણું , પાણસના છ આગારનું ઉચ્ચાર સ્થાન = ૧ , દેશાવગાસિક (દિવસ ચરિમ)ઉચ્ચાર સ્થાન= ૧ ૪ , ૫ ,, سه م Page #185 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉપવાસના પાંચ ઉચ્ચાર સ્થાન ૧ ઉચ્ચાર સ્થાન– * ચતુર્થ ભક્તથી ચેત્રીસ ભક્ત સુધીનું. , – નમુક્કાર સહિયે આદિ-૫ સંકેત-૮નું. ૩ ,, , - X પાણુસ્સના છ આગારનું સ્થાન. ૪ , , - દેશાવગાસિકનું સ્થાન. , – યથાસંભવ પાણહારનું (૩) ચાર પ્રકારને આહાર આહાર–સુધાને શાંત કરે તે અશન-પાન–ખાદિમ-સ્વાદિમ. ૧. અશન–મગ આદિ કઠોળ, ભાત, ઘઉં, રોટલા, પકવાન્ન, ફળ વિગેરે. ૨. પાન–કાંજી, છાશની આશ, નાળિયેરનું પાણી, શેરડીનો રસ વિગેરે. ૩. ખાદિમ-શેકેલાં ધાન્ય, ચણ, દાળીયા, મમરા, ખજુર, ખારેક, કેરી વિગેરે. ૪. સ્વાદિમ–સુંઠ, જીરૂ, અજમો, એલચી, લવંગ, સોપારી, વરિયાળી, સુવા, મધ, ગોળ, ખાંડ, સાકર વિગેરે. અનાહારી લિંબડાના અંગ, ગેમૂત્ર, ગળો, કડુ, કરીયાતુ, અતિવિષ, * ૧લા ભગવંતના શાસનમાં એક સામટું ૧૨ માસના ઉપવાસનું, બાવીસ તીર્થંકરના શાસનમાં સામટું ૮ માસના ઉપવાસનું, છેલ્લા તીર્થ. કરના શાસનમાં સામટું ૬ માસના ઉપવાસનું પચ્ચકખાણ અપાતું હતું. પરંતુ હાલમાં સંઘયણ-બળ વિગેરેની હાનિના કારણે સામટા ૧૬ ઉપવાસથી અધિક પચ્ચકખાણ આપવાની આજ્ઞા નથી. X છુટો શ્રાવક ઉoણું જળના નિયમવાળો હોય તે પાછુસ્સના આગાર ઉચ્ચારાવવા. Page #186 -------------------------------------------------------------------------- ________________ १७३ * રાખ, હળદર, ઉપલેટ, જવ, હરડે, બેહડાં, આમળાં, ખાવળછાલ, ધમાસા, આસંધિ, એનીએ, ગુગળ, ખેરડી, કંથેરી, કેરમૂળ, ``આડ, મંજી, મેળ, ચિત્રક, કુ દરૂ, ફટકડી, ચિમેડ, ઘુવર, આકડા વિગેરે પચ્ચકખાણુના કાળમાં ઔષધ તરીકે લઈ શકાય પરંતુ સાથે પાણી આગળ પાછળ એ ઘડી સુધી ન વપરાય. (૪) બાવીશ આગાર ૧. અન્નત્થણાભાગેણુ (અન્નત્થ-સિવાય, અનાભાગ=વિસરી જવું) ભૂલથી કેાઈ ચીજ મુખમાં નાંખે તે પચ્ચકખાણુ ભગ ન ગણાય. (પણ યાદ આવતાં ખાવાનું ખંધ કરી ચીજ બહાર કાઢી નાખવી. પરંતુ ગળે ઉતારવી નહિ. ફરી પરિણામ મલિન-નિઃશંક ન થાય માટે ભૂલાનું પ્રાયશ્ચિત લેવું.) ૬. સહસાગારેણુ —અચાનક મુખમાં પડી જાય. ( છાસ વલાવતાં છાસના છાટા ઉડીને પેાતાની મેળે સુખમાં પડી જાય.) ૩. પચ્છનકાલેણુ —સૂર્ય ઢંકાઈ જવાથી પચ્ચક્ખાણ થઈ ગયું જાણી પારવામાં આવે તે ભંગ ન થાય. (કાળ થયેા નથી એ જણાતા અટકી જવું) ૪. દિસામે હૈંણુ —પૂર્વ દિશાને પશ્ચિમ દિશા જાણે, કાળ પૂર્ણ ન થયા છતાં પૂર્ણ જાણી પચ્ચક્ખાણ પારે તે ભગ . ન થાય. ལ. સાહુવયણેણુ – સૂŕદયથી ૬ ઘડી વીત્યા બાદ સૂત્ર પેરિસી પૂર્ણ થાય છે, ત્યારે મુનિ મહારાજ ” “બહુ પડિપુન્ના પેરિસિ” કહીને મુહપત્તિ પડિલેહણા કરે ત્યારે કાઈ ગૃહસ્થ * * મુનિઓને પહેલી ૬ ઘડીમાં સૂત્ર ભણાય માટે પહેલી ‘સૂત્ર પેરિસ ' અને ખીજી ૬ ઘડીમાં સૂત્ર ભણાય માટે બીજી અર્થ પેરિસ ' તેથી સૂત્ર પેરિસ પૂ થયે મુહપત્તિ પડિલેહી અથનું=રિત્ર વિગેરેનું બીજું વ્યાખ્યાન વાંચે ત્યારે પૌષધવાળા પણ મુહપત્તિ પડિલેહે અને શ્રાવિકા વિશેષ સ્વાધ્યાય અર્થે ગડુંલિ ગાય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ १७४ પિરિસી પૂર્ણ થઈ એમ જાણી પચ્ચક્ખાણ પારે તે પશ્ચક ખાણુનો ભંગ ન થાય ૬. સવ્વસમાહિત્તિયાગારેણું – વેદનાથી પીડા પામતા પુરૂષને આ ધ્યાન અને રૌદ્રધ્યાન થવા સંભવ છે અને તે દુર્ગાનથી તે જીવ દુર્ગતિમાં જાય છે. જેથી તેવું દુષ્યને થતું અટકાવવા ઔષધાદિના કારણે પચ્ચને કાળ પૂર્ણ થયા પહેલા પચ્ચ પાળે તો પચ્ચ.નો ભંગ ન થાય. અથવા તેવી પીડા પામતા સાધુ યા ધર્મ આત્માઓનું ઔષધ કરવા જનાર વૈદ્ય વિગેરે પણ અપૂર્ણ કાળે પચ્ચ. પારે તે વૈદ્યાદિકને પણ પચ્ચ. ભંગ ન ગણાય આ આગાર સાધુ આદિકને માટે અને વૈદ્યાદિકને માટે પણ છે ૭. મહત્તરાગારેણું–સંઘનું અથવા ચૈત્યનું અથવા પ્લાન મુનિ આદિનું કંઈ મોટું કાર્ય આવી પડ્યું હોય અને તે કાર્ય બીજાથી થઈ શકે તેવું ન હોય તે પ્રસંગે પચ્ચ. પારે તો પચ્ચન ભંગ ન ગણાય. ૮. સાગારીઆગારેણું–એકાશનાદિકમાં મુનિની અપેક્ષાએ કેઈ ગુડસ્થ આવે (સપ-અગ્નિ-જળ-ઘરનું પડવું ઈત્યાદ) અને શ્રાવકની અપેક્ષાએ જેની દૃષ્ટિથી અન્ન પચે નહિ એ મનુષ્ય આવે તે ઉઠીને બીજે સ્થાને જઈ ભેજન કરે તે એકાસનને ભંગ ન ગણાય. ૯. આઉટપસાણું–એકાસનમાં હાથપગ સંકોચતાં તેમજ લાંબા કરતાં ભંગ ન થાય માટે આ આગાર છે. ગુરૂ અભુફણેણું–ગુરૂ મહારાજ પધારે, વડીલ પ્રહણ સાધુ પધારે તે વિનય સાચવવા ઉભા થવા માટે આ આગાર છે. કમુનિ કેઈપણ ગૃહસ્થના દેખતાં ભેજન ન કરે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૧૧. પારિફાવણિયાગારેણ–વિધિપૂર્વક વહેરેલું હોય અને વિધિપૂર્વક વાપરતાં વધ્યું હોય તે તે પરઠવવા ગ્ય ગણાય છે. પરંતુ પરઠવતાં અનેક દોષ જાણી ગુરૂ મહારાજ પ.વાળા મુનિને વાપરવાની આજ્ઞા કરે તે પચ્ચ. ભંગ ન થાય એ માટે આ આગાર છે. આહાર વાપરનારને ગુરૂની પવિત્ર આજ્ઞા જ આરાધવાની છે પણ લાલુપતા રાખવાની નથી. ચલપટ્ટાગારેણું–વસ્ત્ર ન પહેરવા છતાં પણ અવિકારી રહેનારા એવા જિતેન્દ્રિય મહા મુનિઓ વસ્ત્રનું પણ અભિગ્રહ પચ્ચ. કરે છે. તેઓ વસ્ત્ર રહિત બેઠા હોય અને કઈ ગૃહસ્થ આવે તે ઉઠીને તુર્ત એલપટ્ટ પહેરી લે તે તેને પશ્ચીને ભંગ ન ગણાય. ૧૩. લેવાલેવેણું–ન કપે એવી વિગઈ વડે કડછી વિગેરે ખરડાયેલી હોય તે લુછી નાખ્યા છતાં કિંચિત અંશ રહી જવાથી આહાર ગ્રહણ કરતા ભંગ ન ગણાય માટે આ આગાર છે. ૧૨. હિન્દુ સંસણું–આ આગાર મુનિને માટે છે, કેમકે મુનિને પિતાના માટે નહિ બનાવેલ ભિક્ષા લેવાની છે. એટલે ગૃહસ્થ વિગઈ વડે સંસૃષ્ટ-મિશ્ર કરેલ હોય તેવા અ૮૫ સ્પર્શવાલા ભોજનથી પચ્ચીને ભંગ ન ગણાય. ૧૫. ઉકિપર વિવેગણું–આ આગાર મુનિને માટે છે. પિંડ વિગઈને અલગ કરી હોય તે પણ કિંચિત્ અંશ રહી જાય તેવી વસ્તુ વાપરતાં પચ્ચ.ને ભંગ ન થાય તે માટે આ આગાર છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ १७६ ૧૬. પહુચ્ચમકિખઅણુ રેટલી વિગેરેને કુમળી-સુંવાળી કરવા વિગનો હાથ દેવામાં આંગળીઓથી લુવાને કિચિત મસળવામાં આવે છે, તેા તેવી અલ્પ લેપવાળી રાટલીથી પચ્ચરના ભંગ ન થાય. હવે પાણીના ૬ આગારના અથ કહેવાય છે. ૧૭. લેવેણુવા શુદ્ધ પાણી ન મળે તે આસામણનું પાણી (દાણા વિનાનું) ઇત્યાદિ લેપકૃત પાણી મળે જેમાં રજકણા મિશ્ર થયેલા હાય, તે કારણસર લેવાથી પથ્થરના ભંગ ન ગણાય. ૧૮. અલેવેણુવા શુદ્ધ પાણીના અભાવે સેાવીર-કાંજી (છાસની આછ) ઇત્યાદિ પાણી મળે તે પચ્ચરના ભગ ન ગણાય. ૧૯, અચ્છેણુવા *૩ ઉકાળા વડે ઉકાળેલું પાણી અચિત્ત થાય છે. મુનિએને આવું જ પાણી પીવાનુ હોય છે, શેષ પાંચ આગારવાળા પાણી અપવાદથી કારણસર પીવાના હાય છે. ૨૦. મહુલેવેણુવા—તલનું ધાવણુ, તંદુલનું ધાવણ વિગેરે બહુલ જળ પીવાથી પચ્ચને ભંગ ન થાય માટે આ આગાર છે. ૨૧. સસિત્થેણુવા—ધાન્યના દાણા સહિત એસામણુ વિગેરે પાણી તેમજ તલનું ધાવણું, તંદુલનું ધાવણુ વિગેરે માટે આ આગાર છે. ૧. કાળા આવેલ પાણી ઘેાડુ અચિત્ત. ર. કાળાવાળુ તેથી વધુ અચિત્ત અને ૩. કાળાવાળું પાણી સથા અચિત્ત થાય છે, માટે ૩ કાળાવાળું જ પાણી પીવું. * Page #190 -------------------------------------------------------------------------- ________________ - ૨૭૭ રર. અસિત્થણવા–સસિન્થ જળને ગાળવાથી સ્થૂલ રજકણે ન આવે તેવું જળ પીવાથી પણ પચ્ચ ને ભંગ ન થાય. કયા પચ્ચકખાણુમાં કેટલા આગાર ! નવકારસી–૨ અન્નત્થનાભોગેણં, સહસાગારેણું. પરિસી-સાઢ પિરિસી–૬ અન્ના સહ. પચ્છન્ન દિસા સાહ૦ સવા પુરિમહૂ-અવઠ્ઠ–૭ પૂર્વવત્+૧ મહત્તરાગારેણું. એકાસણ-બિયાસણ-૮ અન્નય સહ સાગારિ૦ આઉટ ગુરૂ પારિ૦ મહ૦ સવ એકલઠાણું-૭ આઉંટ વિના એકાશનાવતું. વિગઈ- નીવિ (પિંડ વિગઈ)–૯ અન્ન સહ૦ લેવા ગહન્થ૦ ઉકિપત્ત પડુચ્ચ૦ પારિ૦ મહ૦ સવવિગઈ-નીવિ (કવ વિગઈ–૮ ઉકિપત્ત વિના આયંબિલ-૮ પહુચ૦ વિના ઉપવાસ–૫ અન્ન સહ૦ પારિ૦ મહ૦ સવ્વ પાણહાર–૬ લેવેન્ટ અલેક અચ્છ બહુલેટ સસિન્થ અસિલ્વેટ અભિગ્રહ (સંકેત સહ)- અન્ન સહ૦ મહા સબ્ધ પાવરણ-૫ અન્ન સહ ચલપટ્ટા મહ૦ સવ્ય, દિવસ (ભાવ) ચરિમ. દેસાવગા–૪ અન્ન સહ મહ૦ સવ Page #191 -------------------------------------------------------------------------- ________________ (૫) છ ભક્ષ્ય વિગઈના ર૧ ભેદ (૧) દૂધ – ૫ ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ઘેટીનું. (૨) દહિં – ૪ ગાય, ભેંસ, બકરી, ઘેટીનું. (૩) ઘી – ૪ , , , , (૪) તેલ – ૪ તલ, સરસવ, કુસુલ્મી, અળસીનું. (૫) ગેળ – ૨ પિંડ ગોળ, દ્રવ ગેળ. (૬) પકવાન– ૨ તેલમાં તળેલું, ઘીમાં તળેલું. ચાર અભક્ષ્ય વિગઇના ૧૨ ભેદ (૧) મધ–કુતિયાનું, માખીનું, ભમરીનું – ૩ (૨) મદિરાકાષ્ટ (વનસ્પતિની) પિષ્ટ લેટની)– ૨ (૩) માંજલચર, સ્થલચર, બેચરનું– ૩ (૪) માખણ–ઘીની જેમ (છાસથી જુદું પાડેલ)- ૪ આ ચાર વિગઈ વિકાર ઉપજાવનારી હેવાથી મહા વિગઈ કહેવાય છે. એમાં ઘણું સ્થાવર અને ત્રસ જંતુઓ ઉત્પન્ન થાય છે જેથી અભક્ષ્ય કહેવાય છે. આમાસુ ય પક્કાસુ ય, વિપશ્ચમાણાસુ મંસ પેસીસ ! સમયે ચિય ઉવવાઓ, ભણિઓ ય નિગય જીવાણું ના અર્થ-કાચા માસમાં. રાંધેલા માંસમાં, રંધાતા માંસમાં એ ત્રણ અવસ્થામાં અનંત નિગદ જીવની નિરંતર ઉત્પત્તિ કહેલ છે. તે સિવાય બેઈનિદ્રય આદિ અસંખ્ય ત્રસ જીવેની ઉત્પત્તિ હોય છે. વળી જીવથી જુદું પડ્યા બાદ તુર્ત જ જીત્પત્તિ થાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ १७९ મજજે મહુશ્મિ સંમિ. નવણીયમિ ઉર્થીએ ! ઉપૂજજંતિ અનંતા, તવના તત્ય જંતુણો ધરા મદિરામાં, મધમાં, માસમાં અને માખણમાં એમાં સરખા વર્ણવાળા (અનેક) અનંત જંતુઓ (ત્રસ જીવે) ઉત્પન્ન થાય છે. (૬) છ ભક્ષ્ય વિગઈના ૩૦ નીવિયાતાં દૂધનાં પાંચ નીવિયાતાં ૧. પયસાડી-દ્રાક્ષ સહિત રાધેલું દૂધ. (બાસુદી) ૨. ક્ષીર (ખીર)–ઘણા ચેખા સહિત રાંધેલું દૂધ. ૩. પિયા–અ૫ તલ સહિત રાંધેલું દૂધ. ૪. અવલેહિકા–તંદૂલના ચૂર્ણ (લોટ) સહિત સંધેલું દૂધ. ૫. દુગ્ધાટી-કાંજી આદિ ખાટા પદાર્થ સાથે રાંધેલું દૂધ. ઘીનાં પાંચ નીવિયાતાં ૧. નિર્ભજન-તળાઈ રહ્યા બાદ વધેલું બળેલું ઘી ૨. વિસ્પેદન–દહીંની તર અને લેટની બનેલી કુલેર. ૩. પકષધિ તરિત–ઔષધિ નાખીને ઉકાળેલ ઘીની તર, ૪. કિટ્ટી--ઉકળતા ઘી ઉપર જે મેલ તરી આવે છે. પ. પકવ વૃત–આમળાં વિગેરે નાખીને ઉકાળેલું ઘી. દહિંના પાંચ ન વિયાતાં ૧. કરંબ દહિંમાં ભાન મેળવ્યું હોય તે કરંબ. ર. શિખરિણી-દહિંમાં ખાંડ નાંખી વસ્ત્રથી છણેલું. (શીખંડ) ૩. સલવણ-લુગુ નાખીને મળેલું, (હાથથી અડવાળેલું) ૪. ઘેલ–વસ્ત્રથી ગાળેલું દહીં. ૫, લવડા–ઘેલ નાખી બનાવેલાં વડાં. Page #193 -------------------------------------------------------------------------- ________________ તેલનાં પાંચ નીવિયાતાં ૧. તિલક્કી–તલ તથા ગેળ ખાંડી એકરસ બનાવે તે. ૨. નિર્ભજન-પકવાન્ન તળ્યા બાદ વધેલું બળેલું તેલ. ૩. પકવ તેલ–ઔષધિઓ નાખીને પકાવેલું તેલ ૪. પકવૌષધિતરિત–ઔષધિઓ નાખીને પકવાતા તેલની તરી. ૫. તિલ મલી–ઉકાળેલા તેલની કિષ્ક્રિ-મેલ. ગેળનાં પાંચ નીવિયાતાં ૧. સાકર–જે કાંકરા સરખી હોય છે તે ૨, ગુલપાનક–ગેળનું પાણી જે પૂડા સાથે ખવાય છે તે. ૩. પાય (પાકો ગેળ)–ખાજા ઉપર લેપ (ગેળની ચાસણી ૪. ખાંડ–સર્વ પ્રકારની ખાંડ ૫. અધકથિત ઈશ્નરસ-અર્ધ ઉકાળેલું શેરડીને રસ. પકવાન (કડાહ) વિગઈના નીવિયાતાં ૧. દ્વિતીયાપૂ૫–તવીમાં સંપૂર્ણ સમાય એ પૂડલે તળીને એજ ઘી-તેલમાં તળાયેલ બીજા પુડલા, પુરી. ૨. તસ્નેહ ચતુર્થાદિ ઘાણ-૩ ઘાણ તળ્યા બાદ પુરીઓ. ૩. ગુડ ધાણી–ગળને પાયે કરીને મેળવેલા પાણીના લાડુ ૪. જલ લાપસી–તળ્યા બાદ વધેલું ઘી કાઢી લીધા પછી ઘઉંને ભરડે શેકી, ગોળનું પાણી રેડી બનાવેલ શીરે કે લાપસી. ૫. પિતકૃત પૂડલે-તેલનું-ધીનું પિતું દઈને કરવામાં આવે છે. * ગોળને પાય કરી (ગળને ઉકાળીને પાકે ગોળ કરી) તલ ભેળવાય છે. તે તલસાંકળી નીવિયાતામાં કપિ, Page #194 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ નીવિયાતાં ૩૦ તથા સ'સૃષ્ટ દ્રષ્યે તથા ઉત્તમ દ્રવ્યે નીવિના પચ્ચ૰માં મુનિને અપવાદે કલ્પે છે. કેવા મુનિને કહ્યું ? તા જે મુનિ ચેાગ વહન કરે છે, પણ વિશેષ સામર્થ્ય ન હોય, દીર્ઘકાળ સુધી નીવિની તપશ્ચર્યા ચાલુ હાય, યાવજીવ વિગઈના ત્યાગ હોય, બહુ તપસ્વી હાય, નીવિના તપ સાથે ગ્લાનમુનિ તથા ગુરૂ તથા ત્રીજા સાધુઓની વૈયાવૃત્ય-(કાયિક સેવા) કરનાર હૈાય તેવા મુનિને અશક્તિ પ્રાપ્ત થતાં તે વૈયાવૃત્યાદિમાં વ્યાઘાત થતા હાય તે તેવા મુનિએને ગુરૂની આજ્ઞાથી નીવિમાં આ ત્રણે પ્રકારના દ્રવ્ય કલ્પે, પર'તુ જિજ્હાના લેાભથી એ દ્રવ્યો નીવિયાતાં હોવા છતાં પણ નીવિમાં લેવા કલ્પે નહિં. કેમકે એ દ્રવ્યે સુસ્વાદ રહિત તા નથી જ, તેમજ સથા વિકૃતિ રહિત પણ નથી. તપશ્ચર્યાં તે સ્વાદિષ્ટ આહારના ત્યાગથી જ સાર્થક ગણાય છે, તપશ્ચર્યામાં સ્વાદિષ્ટ આહાર લેવા એ તપશ્ચર્યાંનું ખરૂ લક્ષણ નથી. તપશ્ચર્યામાં ઉજમાળ થયેલા આત્મા તે સ્વાદ્રિષ્ટ આહારના ત્યાગની ભાવનાવાળા હોય, તપસ્વીનું લક્ષ્ય જેમ બને તેમ અંતે નીરસ આહારના પણ ત્યાગ કરવા તરફ હાય છે. તે તેવા તપમાં સ્વાદિષ્ટ આહારના અવકાશ કયાંથી હાય? વળી આ વિગઓના નીવિયાતાં મનાવવા છતાં પણુ Page #195 -------------------------------------------------------------------------- ________________ १८२ વિગઈઓ સર્વથા વિકૃતિ રહિત થતી નથી. શ્રી નીશિથ ભાષ્યમાં કહ્યું છે કે - વિંગ” વિગભીએ, વિગઈગય. જોઉ ભુજએ સાદ્ન । વિગઈ વિગઈ સહાવા, વિગઈ વિગઈ ખલા નેઈ ૫૪ના અ—દુર્ગાંતિથી ભય પામેલેા સાધુ વિગ—નીવિયાતાંસ'સૃષ્ટ દ્રવ્યે-ઉત્તમ દ્રબ્યાને ખાય તે આ ત્રણે પ્રકારની વસ્તુઓ ઇન્દ્રિયાને વિકાર ઉપજાવવાના સ્વભાવવાળી હોય છે, માટે તે વિંગતિ-દુર્ગતિમાં બળાત્કારે લઇ જાય છે. અર્થાત્ વિના કારણે રસના સ્વાદના લેાભથી વિગઈ વાપરનાર સાધુને તે વિગઈઆ બળાત્કારે દુતિમાં પાડે છે અને સયમ માર્ગથી ભ્રષ્ટ કરે છે. જે મુનિ વિવિધ તપ કરવાથી દુળ-અશક્ત થયા હોય અને વિગઈને સર્વથા ત્યાગ કરવાથી ઉત્તમ અનુષ્ઠાન તથા સ્વાધ્યાય અધ્યયન વગેરે ન કરી શકે તેમ હેાય તે તેવા મુનિને વિગઈના ત્યાગમાં તે નીવિયાતાં આદિ ઉત્કૃષ્ટ દ્રબ્યા ગુરૂની આજ્ઞા હૈાય તે પે છે. (૭) પચ્ચક્ખાણુનાં ભાંગા અહીં પચ્ચક્ખાણ લેનાર જુદી જુદી રીતે ૪૯ પ્રકારે અથવા ૧૪૭ પ્રકારે લઈ શકે છે. એક જ પચ્ચક્ખાણુ લેનાર ૪૯ જણુ અથવા ૧૪૭ જણુ હાય તા તે દરેકને જુદી જુદી રીતે આપી શકાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૩ કરણ અને ૩ યોગને ભાંગા નીચે પ્રમાણે છે. ૧લું સસક રજુ સમક ૩જુ સમક ૧ મનથી કરું નહિ ૧ મનથી કરાવું નહિ ૧ મનથી અનુદું નહિ ૨ વચનથી , , ૨ વચનથી , , ૨ વચનથી ૩ કાયાથી ૩ કાયાથી , ૩ કાયાથી ૪ મનવચનથી ૪ મન-વચનથી ,, ૪ મન-વચનથી ૫ મન-કાયાથી ,, ,, ૫ મન-કાયાથી , ,, ૫ મન-કાયાથી ,, ,, ૬ વચનકાયાથી છે ૬ વચન-કાયાથી , ૬ વચન-કાયાથી ૭ મન-વચન-કાયાથી , , ૭ મન-વચન-કાયાથી ,, ,, ૭ મનવચન-કાયાથી , કશું સમક ૫ મું સમક ૧ મનથી કરૂં નહિ, કરાવું નહિ ૧ મનથી કરૂં નહિ, અનુદું નહિ ૨ વચનથી ૨ વચનથી , ૩ કાયાથી , ૩ કાયાથી , ૪ મન-વચનથી, ૪ મ. વીથી .. ૫ મન-કાયાથી ,, ૫ મ. કા.થી , ૬ વચન-કાયાથી, ૬ વ.કા થી , ૭ મ, વ.કા થી ૭ મ વ કા થી , Page #197 -------------------------------------------------------------------------- ________________ १८४ ૬થું સસક ૧ મનથી કરાવું નહિ, અનુદું નહિ ૨ વચનથી ૩ કાયાથી ૪ મન વચનથી ૫ મન કાયાથી ૬ વચન કાયાથી છ મન વચન કાયાથી , ૭ મું સપ્તક ૧ મનથી કરું નહિ, કરાવું નહિ, અનુદું નહિ ૨ વચનથી ૩ કાયાથી ૪ મન-વચનથી . ૫ મનકાયાથી ૬ વચન-કાયાથી , ૭ મન વચન કાયાથી , ભૂતકાળમાં જે આચરણ થયું તેની નિંદા કરું છું. વર્તમાનમાં જે જે અનુચિત હોય તેને રોકું છું. અને ભવિષ્યમાં નહિ કરું એમ ત્રણ કાળના વિષયથી ૧૪૭ ભાંગાથી પચ્ચકખાણ થઈ શકે છે. ઉપર પ્રમાણે ૪૯ ભાંગાને ૩ કાળથી ગુણતાં ૧૪૭ ભાંગા થાય. મોક્ષ માર્ગ જેવા મહાન લાભ માટે અને આત્મધર્મને પ્રગટ કરનાર પચ્ચક્ખાણુનું પરમ આદરપૂર્વક રક્ષણ કરવું. કેમકે વ્યવહારમાં પણ લીધેલી પ્રતિજ્ઞા પાળનાર અતિ વ્યવહાર કુશળ ગણાય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૮, પચ્ચક્ખાણુ કરનાર અને કરાવનારના ૪ ભાંગા થાય છે. ૧ પચ્ચક્ખાણુ કરનાર પોતે જાણુ, તથા કરાવનાર પણ જાણુકાર. પણ ૩ ૪ " ,, 13 "" 91 99 "" 99 35 અજાણ ,, અને +3 આમાં ચેાથે ભાંગે અશુદ્ધ છે, પણ ત્રણે ભાંગામાં આજ્ઞા છે. (૮) પચ્ચકખાણુની ૬ શુદ્ધિ ૧. સ્પેશિત (ફાસિઅ)–દિવસ ઉગ્યા પહેલા ઉચ્ચરીને કાળ પૂર્ણ થતાં ગુરૂને વંદન કરી પચ્ચ૦ ગ્રહણ કરે તે. ૨. પાલિત—પચ્ચક્ખાણુને વારંવાર સભાયુ હોય તે. ૩. શાષિત (શાલિત)-ગુરૂને વહેારાવતા શેષ વધ્યુ' તે લેાજન કર્યું... હાય તે શાધિત-યા શાભિત-(શુદ્ધ કર્યુ· યા શાભાવ્યું) ૪. તીરિત –કાળ પૂર્ણ થયા બાદ અધિક કાળ પછી ભેાજન કરવું. ૫. કીતિત—Àાજન સમયે ‘મારે પચ્ચ॰ હતું તે પૂર્ણ થયુ’ એમ એલવું. ૬. આરાધિત-પૂર્વક્તિ પાંચે શુદ્ધિથી કરેલું આરાધેલું કહેવાય. બીજી રીતે ૬ દ્ધિ ૧. શ્રદ્ધા—શાએ જે રીતે જે કાળે જે અવસ્થામાં કરવાનું કહ્યું છે તેજ રીતે કરવું તેવી સચાટ શ્રદ્ધા. 17 " ',' 19 અજાણ. જાણું. અજાણ. ૨. જ્ઞાન-પચ્ચક્ખાણુનું સ્વરૂપ કઇ રીતે થઈ શકે તે જાણવું, ૩. વિનય—ગુરૂને વંદન કરવા પૂર્ણાંક પચ્ચ॰ કરવું. ૪. અનુભાષણ—ગુરૂ પચ્ચક્ખાઈ કહે ત્યારે પચ્ચક્ખામિ અને અને વેાસિરઈ કહે ત્યારે વાસિરામિ એલવું. 15 Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ૫. અનુપાલન—સંકટ આવે તે પણ પચ્ચ॰ ભાંગવું નહિ. ૬. ભાવ—આલેાક કે પરલેાકના સુખની અભિલાષા રહિત રાગદ્વેષ રહિત માત્ર કક્ષયાથે પચ્ચ॰ કરવું. અશુદ્ધ પચ્ચક્ખાણુ રાગ–ગુરૂને રાગી બનાવવા, લેાકેાને ભક્તિભાવવાળા બનાવવા પ્રિય વસ્તુ પ્રાપ્ત કરવા (બાધા રૂપે), ચમત્કારી શક્તિએ પ્રાપ્ત કરવા, પૌગલિક સુખ માટે, તથા માયા કે ધન-કીર્તિ આદિના લેાભથી પચ્ચ॰ અશુદ્ધ છે. દ્વેષ–ન ભાવતી, ન ગમતી, યા વિરાધીને સંતાપ ઉપર્જાવવા લબ્ધિ-શક્તિ પ્રાપ્ત કરવા, યા ક્રોધ કરવા, દ્વેષ કરવેા, રીસ કરી આહાર ત્યાગ કરવા તથા મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવના જીવની પેઠે કરવા તે માયાથી યા બીજા પ્રકારને માયા– પ્રચચ કરવા, વિગેરે સર્વ પ્રકારના રાગ-દ્વેષ રહિત થઈ પચ્ચ॰ કરવું. (૯) પચ્ચક્ખાણુનુ બે પ્રકારનુ ફળ ધમ્મિલકુમારે છ માસ સુધી આયંબિલને ચવિહાર તપ, દ્રવ્યથી મુનિવેષ, શુદ્ધ ગાચરી, નવકારના નવ લાખ જાપ અને ઘેાડશાક્ષરી મંત્રને છ માસ સુધી જાપ વગેરે કરવાથી દેવની પ્રસન્નતાથી તેમજ પૂર્વભવના અશુભ કર્મોના ક્ષયથી રાજ્ય સ્રી-પુત્રને વૈભવ આદિ સુખ પ્રાપ્ત કર્યું. અંતે ચારિત્ર લઈ ૧૨ માં દેવલાકે ગયા. ત્યાંથી મહાવિદેહમાં ચારિત્ર લઈ કેવલજ્ઞાન પામી મેાક્ષે જશે. દામન્નકે પૂર્વી ભવમાં દુષ્કાળના સમયે પણુ માંસાહારના ત્યાગ કર્યાં. અંતે ૩ દિવસનું અણુસણુ કરી શ્રેષ્ઠિ પુત્ર થયેા. ત્યાં આઠ વર્ષના થતાં સર્વ દુખ રોગથી મરણ પામ્યું. ત્યારે Page #200 -------------------------------------------------------------------------- ________________ એ જ નગરમાં સાગરદત્ત શેઠને ત્યાં નોકરી રહ્યી. ત્યાં સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાની મુનિએ સાથે આવેલા મુનિને કહ્યું કે, આ દામજક શેઠના ઘરને માલિક થશે, એવી મુનિની વાણુથી તે શેઠે તેને મારી નંખાવવા ઘણા પ્રયત્ન કર્યા પણ એ બચી ગયે અને શેઠને જમાઈ થયે. ફરી શેઠે મારવાને ઉપાય કરતા પિતાને પુત્ર જ હણ. છેવટે શેઠે ઘરનો માલિક કર્યો. રાજાએ નગરશેઠની પદવી આપી. ગુરૂ મહારાજે પૂર્વ ભવમાં માંસનું પચનું સ્મરણ કરાવ્યું. તેથી સમ્યકત્વ પામી દેવલોકમાં ગયે. ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ક્ષે જશે. જિનેશ્વરે કહેલા આ પચ્ચક્ખાણને ભાવથી આચરીને ભૂતકાળમાં અનંતજી મેક્ષ પામ્યા છે. વર્તમાનમાં (મહા વિદેહ ક્ષેત્રમાં) અનેક જીવ મેક્ષ પામે છે, અને ભવિષ્યમાં અનંત જીવે મોક્ષ સુખ પામશે. પ્રભુએ ફરમાવેલ પચ્ચખાણુ ધર્મનું પાલન કરવું એ મનુષ્યભવ અને જૈન ધર્મ પામ્યાનું શ્રેષ્ઠ ફળ છે. વીર્યાન્તરાય કર્મના ઉદયથી તેવી શક્તિ ન હોય તે ભાવ પણ ન થાય અને આચરણ ન કરી શકીએ તેપણ પચ્ચકખાણ એ મોક્ષનું પરમ અંગ છે. ભાવથી એ પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી આત્માની મુક્તિ નથી એવી શ્રદ્ધા અવશ્ય રાખવી. છે કપ્રવચને છે પચ્ચફખાણની ભાવનાથી પતિત કરનારા જે લૌકિક કુપ્રવચને છે, તેને ત્યાગ કરવો. ૧ મનથી ધારી લેવું તે પચ્ચકખાણ છે, હાથ જોડવાથી શું વિશેષ છે એ કપ્રવચન. ૨ મરૂદેવા માતાએ કયાં પચ્ચખાણ કર્યું હતું ? એમ કહેવું એ પણ કુપ્રવચન. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ૩ ભરત ચક્રવર્તિ વ્રત નિયમ વિના કેવળજ્ઞાન પામ્યા એમ કહેવું એ કુપ્રવચન. ૪ શ્રેણિક રાજાએ પચ્ચ ન કરવા છતાં તીર્થકર ગોત્ર બાંધ્યું એમ કહેવું એ કુપ્રવચન. ૫ દાન-શિયલ-તપ અને ભાવનામાં ભાવ પ્રધાન છે પણ દાન વિગેરે નહિ એમ કહેવું એ કુપ્રવચન. ૬ પચ્ચા એ તે ક્રિયા છે, ક્રિયા જ્ઞાનની દાસી છે, વ્રત-નિયમ એ ઉત્તમ નથી એ કહેવું તે કુપ્રવચન. ૭ પચ્ચ લઈને પાળી ન શકાય તે મહા દેષ થાય માટે પચ્ચ૦ વિના પાળવા તેમ કહેવું તે કુપ્રવચન. ૮ પચ્ચક લઈ મન કાબુમાં રહેતું નથી, ત્યારે પચ્ચ૦ લીધું શું કામનું? એમ કહેવું એ કુપ્રવચન. ૯ અણુભાવતી કે અલભ્યનું પચ્ચ૦ કરે, તેની હાંસી કરે કે ના મલી નારી ત્યારે બા બ્રહ્મચારી” તે એ કહેવું તે કુપ્રવચન. ૧૦ ઠાઠમાઠથી પ૦ એ આડંબર છે એમ કહેવું એ કુપ્રવચન. બીજા પણ અનેક કુપ્રવચને એ ધર્મથી પતિત કરનારા હેવાથી જીએ બાલવા નહિ, સાંભળવા પણ નહિ. આ ગ્રંથમાં મતિ દેષથી ભૂલચૂક થઈ હોય તેનું મિથ્યા દુષ્કત . * સમાપ્ત . Page #202 -------------------------------------------------------------------------- ________________ १८९ પરિશિષ્ટ જીવ રાશિને ક્રમ ૧ અવ્યવહાર રાશિમાં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના અનંત જીવે છે. જે કદી એ સ્થિતિમાંથી બહાર નીકળ્યા જ નથી. વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના અનંત જીવે એવા છે કે જેઓ વ્યવહાર રાશિમાં આવવા છતાં પણ પાછા ફરી અવ્યવહાર રાશિ જેવી સ્થિતિમાં પડ્યા છે, છતાં તે કહેવાય છે વ્યવહાર રાશિનાં જી. ૩ અવ્યવહાર રાશિમાંથી નીકળેલા જ કેટલાક સૂક્ષ્મ પૃથવીકાય આદિમાં જાય છે. પછી - ૪ સૂક્ષ્મ પૃથ્વીકાય આદિમાંથી નીકળી બાદર નિદ (બાદર સાધારણ વનસ્પતિકાય) થઈ બાદર પૃથ્વીકાય. આદિમાં જાય છે. પછી વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે થઈ મનુષ્ય થઈ ગુણસ્થાનકે ચઢી મોક્ષે જાય છે. પરંતુ વચ્ચે વચ્ચે પાછા ઉતરી પડે તે પાછા સૂક્ષ્મ નિગદ સુધી પણ પહોંચી જાય છે. ૫ વ્યવહાર રાશિમાંથી જેટલા મોક્ષે જાય તેટલાં જ અવ્યવહાર રાશિમાંથી જ બહાર નીકળે છે. અવ્યવહાર રાશિમાં કેટલાક છે અનાદિ સાંત હેય છે. જ્યારે કેટલાક અભવ્ય અને દુર્ભવ્ય જીની સ્થિતિ અનાદિ અનંત હોય છે. ૭ વ્યવહાર રાશિમાં રહેલાની સ્થિતિ સાદ સાંત હોય છે. ૬ Page #203 -------------------------------------------------------------------------- ________________ (સામાન્ય રીતે X અઢી ક્ષેત્રપુદ્ગલ-પરાવર્તન – પંચ સંગ્રહમાં કહી છે.) - સૂક્ષ્મ નિગદના આ જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી તેમને તેમાં જ ઉત્પન્ન થયા કરે છે. બાદર નિગદના જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૭૦ કટાકટી સાગરોપમ સુધી તેમને તેમાં જ ઉત્પન થાય છે. દરેક વનસ્પતિ ઉત્પન્ન થતી વખતે અનેકાય જ હોય છે. પછી જે તે અનંતકાય જાતિની હોય તે તે અનંતકાય જ રહે છે. નહીંતર પ્રત્યેક થઈ જાય છે. વનસ્પતિમાં એક ઝાડ એ ઘણુ બધા ને એક મેટો ખંડ સમજે, તેમાં એક એક ફળ એ એક એક મોટા ગામ સમાન જાણવું. એક એક ગામમાં પણ શેરીએ મહોલ્લાઓ હોય તેમ એક એક ફળમાં પણ જુદા જુદા વિભાગમાં જુદા જુદા અનેક જી હોય છે. ૧૨ કેટલીક વનસ્પતિની રચના મનુષ્યના શરીરની જેવી વિચિત્ર હોય છે. જેમકે – નાળિયેરને ચોટલી, મોટું અને આંખે ” હોય છે. બાવળ વગેરેના થડમાં ઉછેર પ્રમાણે પડ હોય છે, અને વચ્ચે રસ ચૂસવાને ઠેઠ સુધી સીધે સંબંધ હોય છે. વનસ્પતિમાં વળી મગજને સ્થાને મજજા, ચામડીને સ્થાને છાલ નિ = ઉત્પત્તિ સ્થાન, માથાને સ્થાને અગ્રભાગ ઈત્યાદિ રચનાઓ હોય છે. ૪ અઢી ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન = અનંત ઉસર્પિણી અવસર્પિણી. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વનસ્પતિ ચોમાસામાં બરાબર સારી રીતે આહાર કરે છે, ઉનાળામાં મધ્યમ રીતે આહાર કરે છે. પછી હેંમત તુમાં તથા વસંત ઋતુમાં આહાર ધીમે ધીમે ઓછો કરે છે. ઉનાળામાં કેટલાક ઝાડે દેખાવમાં સુંદર દેખાય છે. તેનું કારણ એ છે કે ઉષ્ણ નિવાળા જીવો તે વખતે તેમાં ઘણા ઉપન્ન થાય છે. છે પાંચ સ્થાવર ની સંખ્યાની સમજણ છે ઇ ૧ પૃથ્વીકાય–આમળા જેટલી પૃથ્વીમાં જે જીવે છે, તે તું જે કબુતર જેટલા થાય તે લાખ જજનનાં છે જંબુદ્વિપમાં સમાય નહિ. વળી પૃથ્વીકાયના નાસિકાના છિદ્રપ્રમાણ કણીયાને ચક્રવર્તિની દાસી ૨૧ વાર વાટીને ચાળે, તે તોપણ કેટલાક પૃથ્વીકાયના જીને સ્પર્શ પણ ન થવાથી મરતા નથી, એટલે કે પૃથ્વીકાયના એક છે કણીયામાં અસંખ્યાતા જીવે છે. છે. ર અપકાય–પાણીને એક બિંદુમાં જે જીવે છે, તે પ્રત્યેક સરસવ જેટલા થાય તે લાખ જોજનનાં જંબુદ્વિપમાં સમાય નહિં. છે ૩ તેઉકાય–અગ્નિના ચોખા જેટલા કણિયામાં જે જીવે છે, તે ખસખસના દાણા જેવું શરીર બનાવે તે, જંબુદ્વિપમાં સમાય નહિ. ૪ વાઉકાય-વાયુના લીંબડાના પાન જેટલી જગ્યામાં રહેલા છે જે માથાની લીખ જેવું શરીર બનાવે તે આખા જ બુદ્વિપમાં ન સમાય. ૫ સાધારણ વનસપતિ–સેયના અગ્રભાગ ઉપર જે જીવે છે છે તે અનંતા છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ પેઈજ શુદ્ધ જીભ એમ ત્રણ પાપમ ત્રણ સાગરોપમ ૧૦ १९२ શુદ્ધિ પત્રક લીટી અશુદ્ધ ૧૪ એમ બે સાગરેપમ , અધિક પ્રાણ–૧૪ નિ પ્રાણ-૧૦ ૪ ક્રોડ વર્ષ પૂર્વે ૭ ભવ છેલ્લી ૭ ભવ ,, કોડ વર્ષ પૂર્વ પહેલી કોડ વર્ષ પૂર્વ પહેલી ૭ ભવ ૧૮ મંદ ૧૯ તીવ્ર ૩ ઉભક્તાર્થ ૩ અપવાસ ૧૪ લાખ ૭-૮ પ્રાણ પૂર્વ કોડ વર્ષ ૭૮ ભવ ૭૮ ભવ પૂર્વ કેડ વર્ષ પૂર્વ ક્રિોડ વર્ષ ૭૮ ભવ તીવ્ર મંદ અભક્તાર્થ અપવાસ ઉપવાસ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨ત્રક) આજના યુવકની ધર્મ પ્રત્યે બેદરકારી માટેની જવાબદારી માતા# પિતાની છે. બાળકને ગળથુથીમાં જૈનત્વને ખોરાક જે ન આપે તે છે તમે વિશ્વાસધાતી છે. બચ્ચાના એક ભવના જીવનને સુધારવાનો વિચાર છે તમે કરી છે, પણ તેના અનેક ભવના જીવનને સુધારવાને માટે કંઈ પણ છે થતું નથી. આગમ દ્ધારક પૂ. આ, શ્રીમદ્ ભાગવાનદ સૂરીશ્વરજી મ. છે આપણે ધર્મને ઉત્કૃષ્ટ મંગળ માનતા હોઈએ, આલાક અને છે પરલોકનું કલ્યાણ કરનારે સમજતા હોઈએ તો ધાર્મિક શિક્ષણ પહેલું છે અને વ્યવહારિક શિક્ષણ પછી એ ક્રમ યેજ જોઈએ. e -પૂ. આચાર્ય દેવશ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. 2 હું બાળકથી બુઢ્ઢા સુધી સર્વને વિઘાથીં માનું છું. વિદ્યાર્થી એટલે 2 વિદ્યાની જરૂરવાળા. પૈસા કોઈના રહ્યા નથી અને સાથે રહેતા નથી, તો સદુપયોગ કરી તમારા બનાવી લે. તમારુ ધન કોઈ લઈ જાય છે એવા ચિન્હા આજના વાતાવરણમાં દેખાઈ રહ્યા છે, તે કોઈ લઈ જાય છે તે પહેલાં તમે સ્વેચ્છાએ તમારું ધન શુભ કાર્યમાં ખચી નાખે, -સ્વ. પૂ. આચાર્ય દેવ વિજય વલભસૂરીશ્વરજી મ. છે જે અવસરે ચોમેર જડવાડનો પવન જોરશોરથી ફૂંકાતો હોય, છે એવા અવસરે આત્માના વિકાસમાં અનન્ય સહાયક ધાર્મિક આધ્યાત્મિક શિક્ષણ માટે સહુ કોઈએ પિતાની સમગ્ર શક્તિનો ભાગ આપવા તૈયાર રહેવું જોઈએ. –સ્વ. પૂ. શ્રીમદ્ વિજય ધભ સૂરીશ્વરજી મ. e આજના વિષમય વાતાવરણમાં માતા પોતે જ પ્રૌઢ વય થવા છે છે છતાં ઉધાડે માથે ફરે, બારીક-ઝીણાં વસ્ત્રો પહેરે ગમે ત્યારે ગમે ત્યાં છે. રખડે, વધારે પડતી ટાપટીપ શાભા કરે, તો તે બાળકમાં સારા સંસ્કાર છે કેવી રીતે રેડી શકાશે ? શતાવધાની પૂ , આ. શ્રીમદ્ વિજય કીર્તિચંદ્ર સૂરીશ્વરજી મ. | ‘પાઠશાળા વિકાસ’ પુસ્તકમાંથી સાભાર. છે nuasanasanasraauracanso lan Eવસ જે એત, રાણા ‘મેહન પ્રિન્ટરી', નવાપુરા નવીસડક સરત, org/ ક સરત Vain Education internationa SE