SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વેદના-મરણ-કેવલિ સમુઘાતમાં–પૂર્વના કર્મોને નાશ થાય છે, પરંતુ નવા કમ ગ્રહણ કરાતાં નથી. વૈકિય-આહારક-તેજસ સમુદઘાતમાં–પૂર્વ કર્મને નાશ થાય છે, નવા કર્મો ગ્રહણ થતા નથી. વેદના-કષાય-મરણ-ઈરાદા પૂર્વક કરી શકાતા નથી. વૈક્રિય-આહારક તેજસ–તે તે શરીર રચનારને, તે તે શરીર રચતી વખતે અવશ્ય હેય જ. ૧૦ મું દષ્ટિ દ્વાર–(૧) મિથ્યાદષ્ટિ – મિથ્યાત્વ મેહનીયના ઉદયથી સત્ ને અસત્ જાણે અને અસતને સત જાણે ધર્મ ને અધર્મ જાણે અને અધર્મને ધર્મ જાણે તે મિથ્યાદેષ્ટિ. (૨) સમ્યગદષ્ટિ–મિથ્યાત્વ મેહનીયના ઉપશમથી, ક્ષપશમથી અને ક્ષયથી ખરે ખ્યાલ કરે સત્ ને સત્ અને અસત્ ને અસત્ એટલે. વસ્તુ જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે સમજે તે સમ્યગદષ્ટિ. (૩) મિશ્રદષ્ટિ – મિશ્ર મેહનીય કર્મના ઉદયથી સર્વજ્ઞ ભગવંતે કહેલા તવ, પ્રત્યે રૂચિ નહિ, તેમ અરૂચિ પણ નહિ તે મિશ્રદષ્ટિ ૧૧ મું દશન દ્વાર– પદાર્થોમાં રહેલા સામાન્ય-વિશેષ બંને ધર્મમાંથી ફક્ત સામાન્ય ધર્મને જાણવાની શક્તિ તે દર્શન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy