SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ G અધ્યવસાયના મળે કર્માં શાંત પડ્યા રહે એટલે ઉદય-ઉદીરણા ન થાય. જેમ અગારા જલી રહ્યા હાય તેની ઉપર રાખ નાખીયે તા ઠંડા પડી જાય. આ હાલતમાં ક્રમની ઉનાને અપવ ના તેમજ સંક્રમણ થઈ શકે છે. ૮ ઉપશમના કરણ—યાગ અને જે કર્માં ઉદયાવલિકામાં પ્રવેશ પામી ચૂકયા હાય તેને કરણુ ન લાગે. ખીજા બધાને લાગે–જેમ આત્મા સમયે સમયે કર્મ ગ્રહણ કરે છે, એટલે ખંધન કરણ ચાલુ છે, તે સમયે ઢીલા કર્માં મજબુત બને અને મજબુત વધારે મજબુત અને એટલે નિધત્ત અને નિકાચના થાય છે. કેટલાક કર્માંની સ્થિતિ અને રસમાં વધારા ઘટાડા થતા હાય એટલે ઉતનાઅપવતના પણ ચાલુ હાય છે, તે વખતે કમની સજાતીય પ્રકૃતિએ પલટાતી હોય એટલે સંક્રમણ પણ ચાલુ હોય, એ વખતે ઉદય કે ઉદીરણા પણ ચાલુ હાય છે, કેટલાક કમે† શાંત થતા હોય છે એટલે ઉપશમના કરણ પણ હોય છે. જેમ એક યંત્રના અધા ભાગે। સાથે કામ કરે છે તેમ કરણા કાશીલ હાય છે. માક્ષ તત્ત્વ મેાક્ષસ કર્મીના ક્ષયથી આત્માનું શુદ્ધ સ્વરૂપ સપૂર્ણ કમથી મુક્ત થયેલ જીવ એક જ સિદ્ધશિલા ઉપર લેાકના અંતે પહેાંચી જાય છે. અન'તા સિદ્ધના જીવા હાય છે. Jain Education International સિદ્ધના જીવાને પાછુ' સંસારમાં આવવું પડતું નથી. સિદ્ધના જીવા પ્રતિ સમય સર્વ પદાર્થાંના ત્રણે કાળના પર્યાયાને જુવે છે અને જાણે છે. અને અનંત સુખમાં મહાલે છે. થવું તે. સમયમાં ત્યાં ખીજા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy