SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધના જીવને જન્મ, જરા, મરણ, ભૂખ, તરસ, ગ, ચિંતા દરિદ્રતા, કલેશ વગેરે કઈપણુ દુઃખે કદિ પણ ભેગવવાના નથી. - જન્મનું કારણ કર્મ હતું, તેને નાશ થવાથી હવે કદીય મેક્ષમાં ગયેલા જીવને જન્મ લે પડતું નથી.' મેક્ષ તત્વની નવ (૯) દ્વારથી વિચારણા કરવાની છે. ૧ સપદ પ્રરૂપણુ–મોક્ષ એ સત્ય વસ્તુ છે.સત્-વિદ્યમાન છે. ૨ દ્રવ્ય દ્વાર–મોક્ષના ને વિચાર, જેમ મોક્ષમાં જીવે પાંચમે અનંતે છે. વળી ઓછામાં ઓછા એક છે અને ઉત્કૃષ્ટા એક સાથે ૧૦૮ જી મેશે જાય છે. ૩ ક્ષેત્ર દ્વાર–સિદ્ધના છ ૪૫ લાખ જનની સિદ્ધશિલા ઉપર લેકના અગ્ર ( ટોચ ) ભાગને સ્પશીને રહેલા છે. એક સિદ્ધ જેમ લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. તેમ સર્વ સિદ્ધો પણ લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. સંસારી જી જઘન્યથી ૨ હાથ અને ઉત્કૃષ્ટા ૫૦૦ ધનુષની કાયાવાલા ક્ષે જાય છે. જ્યારે એ આત્મા મેક્ષે પામે ત્યારે જીવેની અવગાહના ૩ ભાગ ઘટી જાય છે. અર્થાત્ જઘન્યથી ૧ હાથ અને ૮ અંગુલ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૩૩૩કું ધનુષ્ય એક જ સમયમાં જીવ લેાકાતે જઈ સ્થિર થાય છે. આગળ ધર્માસ્તિકાયને અભાવ છે. તેથી અલેકમાં કઈ જઈ શકતું નથી. કાકાશમાં જ છ દ્રવ્યો રહેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy