SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપીને સદાચાર અને પવિત્રતા લાંબા કાળ સુધી ટકી રહે તે ઉંચામાં ઉંચે આદર્શ આપણને આપે છે. તેથી અનેક તેવું આદર્શ જીવન જીવે છે, અને ઘણું છે તેવું જીવન જીવવાનો પ્રયાસ કરે છે. આજે જે પ્રમાણિકતા, નિયમબદ્ધતા, સુલેહ, શાંતિ, સદાચાર, સદ્ગુણે, પરોપકારી ભાવના, સારા બંધારણ પ્રચલિત છે, તે બધે પ્રતાપ તીર્થંકર પરમાત્માનો જ છે. માટે કઈ પણ સમજુ કૃતજ્ઞ માનવ પરમાત્મા પ્રત્યેની ભક્તિ કરવાની ફરજ ચૂકે જ નહિ, ચૂકવી જોઈએ જ નહિ, અને જ્યારે જ્યારે અનુકૂળતા મળે ત્યારે લોકોત્તર વિનય કરવા ચૂકવું નહિ. પરમાત્માના લેકોત્તર વિનય કરવાના અનેક પ્રકાર છે. તે સર્વમાં ચૈત્યવંદન મુખ્ય છે. બાળકને નિશાળે જવાનું પ્રજન, જ્ઞાન મેળવવાનું છે, છતાં “જ્ઞાન મેળવવા જાઉં છું” એમ બેલવાને બદલે “નિશાળે જાઉં છું ” એમ બોલે છે, તે પ્રમાણે પરમાત્માની ભક્તિ કરવાની કેન્દ્રભૂત સંસ્થા ચિત્ય છે, ત્યાં ભક્તિને બદલે “હું ચૈત્યવંદન કરવા જાઉં છું? એમ બેલાય છે. મુખ્ય દ્વારે (૨૦૭૪ પેટભેદે ) (૧) દશ ત્રિક, (૨) પાંચ અભિગમ, (૩) બે દિશિ, (૪) ત્રણ અવગ્રહ, (૫) ૩ પ્રકારે ચૈત્યવંદન, (૬) પંચાગ પ્રણિપાત (ખમાસમણ), (૭) નમસ્કાર ( સ્લેક), (૮) ૧૬૪૭ અક્ષર, (૯) ૧૮૧ પદે, (૧૦) ૯૭ સંપદા, (૧૧) પ દંડક, (૧૨) ૧૨ અધિકાર, (૧૩) ૪ વાંદવા યોગ્ય. (૧૪) ૧ સ્મરણ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy