SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ તત્ત્વ-૪ર ભેદ ૪૨ આશ્રવ તત્વ-કર્મનું આવવું તે આશ્રવ, તેને ગરનાળા બારણાની ઉપમા આપી છે. તે દ્વારા કમેનું આગમન આમામાં થાય છે. ઈન્દ્રિય, કષાય, અવત, વેગ ક્રિયા ૫ ૪ ૫ ૩ ૨૫ = ૪૨ પ્રકારે આશ્રવ છે. ૫ સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય એ પચેના મનગમતા વિષયમાં રાગ કરવાથી તથા અણગમતા વિષયમાં દ્વેષ કરવાથી કમને આશ્રવ થાય છે. ૪ દૈધ, માન, માયા, લેભ કરવાથી કમ બંધાય છે. ૫ અવત-હિંસા, જૂઠ, ચેરી, મિથુન અને પરિગ્રહસંગ્રહવૃત્તિ એ પાંચથી કર્મ બંધાય છે. ગ–બુરૂ ચિંતવવાથી, અશુભ બલવાથી, કાયાથી અશુભ કરવાથી પણ કર્મ બંધાય છે. ૨૫ ક્રિયા પ્રવ (૧) કાયિકી = કાયાને અણાએ પ્રવર્તાવે. ( ૨ ) અધિકરણિકી = શસે રાખવાથી કે નવા બનાવવાથી, ( ૩ ) પ્રાદેષિકી == જીવ-અજીવ ઉપર છેષ કરવાથી. ( ૪ ) પારિતાપનિક = જેને પીડા ઉપજાવવાથી (૫) પ્રાણાતિપાતિકી = જીવેને નાશ કરવાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy