SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ १३२ ભરત—ઐરવતમાં ચક્રવતિ હાય તાજંબુદ્વિપમાં ઉત્કૃષ્ટા ૩૦ ચક્રવતિ હાય છે. મહાવિદેહમાં ૨૮ ચક્રવર્તિ હાય ત્યારે શેષ ૪ વિજયમાં ૪ વાસુદેવ તથા ૪ બળદેવ હાય છે. એક વિજયમાં ચક્રવર્તિ અને વાસુદેવ એ સાથે ન હોઇ શકે. પ ુક મનમાં ૪ અભિષેક શિલા-મેરૂપર્યંત ઉપર ૫ડુક વન છે તેમાં ૫૦૦ યાન લાંબી, ૨૫૦ ચેાજન પહેાળી, ૪ ચેાજન જાડી ( ઉંચી ) ચાર દિશામાં ચાર મહાશિલા શ્વેત સુવર્ણની છે. તે શિલા ઉપર તે તે દિશામાં જન્મેલા શ્રી તીર્થંકરાને જન્મ્યાભિષેક થાય છે. જ અવૃક્ષ-શામલીવૃક્ષ-આ બે વૃક્ષે ઉત્તરકુરૂ અને દેવકુરૂમાં છે. ૮ યેાજન ઉંચા, ના યાજન ઊંડાં અને ૮ ચેાજન વસ્તાર વાળા છે. જમૂવૃક્ષ ઉપર અનાદત નામને અધિપતિ દેવ, અને શાલ્મલી વૃક્ષ ઉપર ગરૂડ દેવ રહે છે. અને વૃક્ષ 'પૃથ્વીકાયમય રત્નનાં છે. તે શાશ્વતા છે. એ વૃક્ષને ફરતાં એવાં જ ખીજા નાના મેટ્રા લુહ્યા છે. ૩૪ રાજધાની—ચેાત્રીસ વિજયમાં અયેાધ્યા વિગેરે નામ વાળી ૩૪ મુખ્ય નગરી છે, તે રાજધાનીએ કહેવાય છે. ૯૦ કુંડ—૧૪ મહાનદી તથા ૬૪ મહાવિદેહની નદીઓ તથા ૧૨ અંતર નદીએ પવ તમાંથી નીકળી તે પર્યંતની નીચે કુંડમાં પડી બહાર નીકળે તે કુલ ૯૦ કુંડ છે. ૮ મહાવન—મહાવિદેહના બે છેડે બે-એ વન, જગતી પાસે છે, તે ચાર વન તથા મેરૂપર્યંતનાં ભદ્રશાલ-નંદન સામનસ અને પડુક વન એ ચાર વન મળી કુલ ૮ મહુાવના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy