SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તેને જગતી કહે છે. તેને વિજય-વિજયંત-જયંતઅપરાજિત એ નામે ૪ દ્વાર છે. ૩૪ વૈતાઢયની ૬૮ ગુફા–દરેક વતાયની તમિસ્ત્રા ગુફ અને ખંડક પ્રપાતા નામની બે ગુફાઓ છે. જે ચક્રવર્તિના રાજ્ય વખતે ઉઘાડી રહે છે. તે પછી સદા કાળ બંધ રહે છે. આ ગુફા ૮ જન ઉચી, ૧૨ જન પહોળી, અને ૫૦ એજન લાંબી છે. ચક્રવર્તિ કાકિણી રત્નથી બંને બાજુની ભતે પ્રકાશમંડલે ચિતરી બહાર નીકળી ત્યાં રહેલા ૩ અનાય ખંડને જીતી બીજી ગુફામાં થઈ ત્યાં પણ પ્રકાશ-મંડલ ચિતરી પિતાના ખંડમાં પાછો આવે છે. ૨ વૈતાઢયનાં ૧૪૪ બીલ-ભરત અને ઐરાવતના ઘતાત્યમાં બંને બાજુ ગંગા-સિધુ આદિ નદીના બે બે પડખે નવ, નવ બીલ = ગુફાઓ છે. કુલ દરેક પ્રેતાત્યની ૭૨ ગુફાઓ છે. ભરત-એરવતની બંને મળી ૧૪૪ ગુફાઓ છે. અવસર્પિણના છઠ્ઠા આરામાં પ્રલય-સંહાર કાળ આવશે ત્યારે એ ગુફાઓમાં ભરાયેલા મનુષ્ય-પશુઓજ જીવતા રહેશે. ફરી એ બીજ રૂપ મનુષ્ય અને પશુઓથી મનુષ્ય અને પશુઓની વૃદ્ધિ થશે. ( ૪ અને ૩૪ તીર્થંકર-૩૪ વિજયમાં ૧-૧ તીર્થંકર ગણવાથી ઉત્કૃષ્ટ કાળે જંબુદ્વિપમાં ૩૪ તીર્થકર હોય છે. અને જઘન્યથી મહાવિદેહમાં ૪ તીર્થકર હેાય. મતાંતરે જઘન્યથી ૨ મહાવિદેહમાં કહ્યા છે. ચક્રવર્તિ-વાસુદેવ-બળદેવ-ઉત્કૃષ્ટા મહાવિદેહમાં ૨૮ ચક્રવર્તિ, ૨૮ વાસુદેવ, ૨૮ બળદેવ હોય છે, તે જ વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy