SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ १५२ કરતા હોય. (૫) આહાર નિહાર કરવાની તૈયારીમાં હોય ત્યારે વંદના ન કરવી, એ પાંચ વખતે વંદના કરવાથી (૧) ધર્મને અંતરાય, (૨) વંદનનું અવધારણ (અલક્ષ્ય), (૩) ક્રોધ, (૪) આહારને અંતરાય, (૫) રેગ–લઘુનીતિ-વડીનીતિ બરાબર ઉતરે નહિ. ઈત્યાદિ દેષ પ્રાપ્ત થાય છે. ( ૮ ) અનિષિદ્ધ અવસર ચાર (૧) ગુરૂ પ્રશાંત ચિત્તવાળા હોય, (૨) આસન ઉપર બેઠેલા હોય, (૩) ક્રોધાદિ રહિત ઉપશાંત હેય, (૪) વંદન વખતે શિષ્યને છંદેણ ઈત્યાદિ વચન કહેવા તત્પર હોય એ ચાર પ્રસંગે બુદ્ધિમાન શિષ્ય ગુરૂની આજ્ઞા માગીને વંદન કરે. (૯) વંદનનાં આઠ કારણ (૧) પ્રતિક્રમણ, (૨) સ્વાધ્યાય, (૩) કાઉસગ્ન(ગની ક્રિયામાં), (૪) અપરાધ ખમાવતા, (૫) વડીલ સાધુ માહેણુ પધારે ત્યારે, (૬) આલોચના–પ્રાયશ્ચિત કરવું હોય ત્યારે, (૭) સંવર-પચ્ચકખાણના સંક્ષેપ સમયે, (૮) ઉત્તમાથે–અનશન તથા સંલેખના સમયે એમ આઠ કારણે ગુરૂને વંદન કરવું ( ૧૦ ) આવશ્યક પચીશ - અવશ્ય કરવા યોગ્ય ક્રિયા તે આવશ્યક, તે ગુરૂવંદનમાં વંદન સૂત્ર બેલતી વખતે પચ્ચીશ આવશ્યક સાચવવા યોગ્ય છે. ૨ અવનત–બે વાંદણમાં બે વાર મસ્તક નમાવવું, ૧ યથાજાત-જન્મ્યા હતા તેવા આકારવાળા થઈને ગુરૂવંદન કરવું, ૧૨ આવત–ગુરૂના ચરણ ઉપર તથા મસ્તકે હાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy