________________
(૪) વંદનીય પાંચ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર તેમજ રત્નાધિક એ પાંચને નિર્જરાને અર્થે વંદન કરવું જોઈએ. ૧ આચાર્ય–ગણના નાયક, સ્વાર્થના જાણ, અર્થની.
વાચના આપે. ૨ ઉપાધ્યાય ગણના નાયક થવાયેગ્ય, સૂવથી વાચના આપે. ૩ પ્રવર્તક–સાધુઓને ક્રિયાકાંડ વિગેરેમાં પ્રવર્તાવે. ૪ વિર–માર્ગથી ખેદ પામી પતિત પરિણમી થતા હોય,
તેને માર્ગમાં સ્થિર કરે, દીક્ષા પર્યાય વડે.
અધિક હેય. ૫ રત્નાધિક–જ્ઞાન પર્યાય, દીક્ષા પર્યાય, વય પર્યાયમાં
અધિક હેય. (૫) વંદના કેની પાસે ન કરાવવી (૧) દીક્ષિત માતા, (૨) દીક્ષિત પિતા, (૩) દીક્ષિત મોટાભાઈ (૪) રત્નાધિક-જ્ઞાનાદિ ગુણ વડે અધિક એ ૪ પાસે વંદના ન કરાવવી. પરંતુ ગૃહસ્થપણામાં રહેલા માતાદિક પાસે વંદના કરાવવી.
( ૬ ) ચાર જણે વંદના કરવી (૧ સાધુ, (૨) સાધ્વી, (૩) શ્રાવક, (૪) શ્રાવિકા એ ચારેએ વંદના કરવી.
( ૭ ) વંદના માટે અનવસર પાંચ (૧) ગુરૂ વ્યગ્ર–વ્યાકુળ હોય, (૨) પરાક્ષુખ (સમુખ ન હેય), (૩) ક્રોધમાં-નિદ્રામાં હોય, (૪) આહાર-નિહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org