SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ચરિત્ર કુશીલ–યંત્ર, મંત્ર, ચમત્કાર, તિષ, સ્વપ્ન ફળ, જડીબુટ્ટી, વશીકરણ, લક્ષણ – લાભાલાભ કહે, કામણું, સ્નાનાદિ વિભૂષા કરે. ૪ સંસત–ગુણ અને દેષ બંને હોય તે અવંદનીય છે. (૧) સંકિલષ્ટ સંસક્ત–પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવ યુક્ત, (રસ-ત્રદ્ધિ-શાતા) ૩ ગારવ યુક્ત, સ્ત્રી અને ગૃહ સહિત. (૨) અસંકિલષ્ટ સંસત–જ્યાં જાય ત્યાં તે આચાર પાળે. ૫ અહાઈદે (યથાદી–આગમની અપેક્ષા વિના પોતાનાં છંદે ચાલનાર, ઉસૂત્ર પ્રરૂપણા કરે, મતિક૯૫ના પ્રમાણે અર્થ પ્રરૂપે, ગૃહસ્થના કાર્ય કરે, વારંવાર ક્રોધ કરે, વિગઈને ઉપભેગથી સુખશીલ રહે. આ પાંચેને વંદન કરવાથી કાયકલેશ અને કર્મબંધ થાય. વળી પ્રમાદી સાધુમાં રહેલા સર્વે પ્રમાદસ્થાને પણ વંદનીય થાય. અનમેદનનું પાપ લાગે, બીજાઓને પ્રમાદમાં પ્રેત્સાહન મળે. જ્ઞાન-દર્શન-ચારિત્ર કે સંઘના ગાઢ કારણે કેઈ વખત આવા પાર્શ્વ સ્થાદિકને વંદન કરવાનું કહ્યું છે. કેમકે સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા ન હોય તે વંદના કરવી. પ્રથમ પરિચયે સાધુવેષ દેખી ઉચિત વિનય વંદન કરે, પણું અવંદનીય લાગે તે વંદનાદિ કરવા ગ્ય નથી. પર્યાય, બ્રહ્મચર્ય, પરિષદુ, પુરૂષ, ક્ષેત્ર, કાળ, આગમને વિચાર કરીને જ લાભાલાભ જાણ સત્કાર કરે એગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy