SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ १४९ (૩) અવંદનીય-પાંચ (૧) પાશ્વસ્થ, (૨) અવસાન, (૩) કુશીલ, (૪) સંસા , (૫) યથાદ. ૧ પાસ્થ-જ્ઞાન, દર્શન, ચારિત્રના સાધન પાસે રાખે, પણ સેવે નહિ તે અવંદનીય છે. (૧) સર્વ પાWદર્શન, જ્ઞાન, ચરિત્ર રહિત . કેવળ વેષધારી. (૨) દેશ પાર્થસ્થ–શય્યાતર પિંડ, રાજપિંડ, નિત્યપિડ, અગ્રપિંડને વિના કારણે ભેગવે, કુલ નિશ્રાએ વિચરે, સ્થાપના કુલમાં પ્રવેશ કરે, જમણવાર જેતે ફરે, ગૃહસ્થની સ્તવના કરે. ૨ અવસત્ર-સાધુ સામાચારીમાં શિથિલ હોય તે અવંદનીય છે. (૧) સર્વ અવસગ્ન–વારંવાર સંથારે કરે, શેષકાલે પાટ, પાટલા વાપરનાર, સ્થાપના ભેજી તથા પ્રાકૃતિકા ભજી. (૨) દેશ અવસગ્ન –- પ્રતિકમણ, પડિલેહણ, સ્વાધ્યાયાદિ સાધુ સામાચારી ન કરે, કે હીનાધિક કરે, ગુરૂના વચનથી બલાત્કાર કરે. ૩ કુશીલ–કુત્સિત (માઠા) આચારવાળો કુશીલ અવંદનીય છે. (૧) જ્ઞાન કુશીલ – ૮ પ્રકારના જ્ઞાનાચારની - વિરાધના કરે તે. (૨) દર્શન કુશીલ-૮ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy