SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપવા રૂપ કાયાને વ્યાપાર તે આવત, ૪ શીબ-ગુરૂના બે વાર શીર્ષ અને શિષ્યના બે વાર શીર્ષ નમન-વંદન, ૩ ગુતિમન-વચન-કાયાની ગુપ્તિ, ર પ્રવેશ–વાંદણ દેતા ગુરૂની આજ્ઞા લઈ અવગ્રહમાં બે વાર પ્રવેશ કરે, ૧ નિષ્કમણબીજી વાર અવગ્રહમાં રહીને જ સર્વ સૂત્રપાઠ બોલવાનો હોય છે. જેથી પ્રવેશ બે વાર પરંતુ નિષ્ક્રમણ એક જ વાર હેય છે. તે કારણથી જ “ આસિયાએ પદ બીજીવાર બોલવામાં આવતું નથી. એ પ્રમાણે ૨૫ આવશ્યક છે તેમાંથી એક પણ આવશ્યકની વિરાધના કરે તે વંદનથી થતી કર્મ નિર્જરાનું ફળ મળતું નથી. (૧૧) મુહપત્તિની પચીશ પડિલેહણું (૧) દષ્ટિ પડિલેહણ-દષ્ટિથી બરાબર તપાસવું, (૬) ઉર્વ પશ્કેડા-મુહપત્તિને છેડે ત્રણ ત્રણવાર બે બાજુ ખંખેર, (૯) અકખડા–મુહપત્તિ ૪ અંગુલીઓના ૩ આંતરામાં ભરાવી ત્રણ ત્રણવાર ખંખેરવા પૂર્વક કાંડા સુધી લઈ જવી. (૯) પકડા–ઉપર પ્રમાણે ત્રણ ત્રણવાર નીચે ઉતરતી વખતે પ્રમાર્જના કરવી. તે ૯ પ્રમાર્જના ૯ પકડા કહેવાય છે. એમ કુલ મુહપત્તિની ૨૫ પડિલેહણા થાય છે. તે વખતે પચ્ચીશ બોલ મનમાં ચિતવવાનાં છે. તે નીચે પ્રમાણે– કઈ પડિલેહણ વખતે? કયા બોલ? બેલ પહેલું પાસું તપાસતાં ! સૂત્ર અર્થ તવ કરી સહું ૧ બીજું પાસું તપાસતાં ! 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy