SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ કાલના સૂર્યોદય સુધી આ દિવસ અને રાત્રિ આહારને યા પાણી સિવાય ૩ આહારને સર્વથા ત્યાગ હોય છે, તિવિહારવાળાને ફક્ત દિવસે ઉષ્ણ જળ પીવું ક૯પે છે. રાત્રિએ તેને પણ ત્યાગ હોય છે. આ ઉપવાસનાં આગલા દિવસે એકાસન અને પારણાના દિવસે પણ એકાસન કરીએ તે ૪ વારના ભેજનને ત્યાગ કરવાથી એક ઉપવાસનું નામ ચતુર્થ ભક્ત (ચેથ ભક્ત) કહેવાય છે. આગળ છઠું વગેરેની આસપાસ એકાસન નહિ હોય તે પણ છઠ્ઠ-અડ્રમ-દશમની સંજ્ઞા રૂઢ છે. ૮. ચરિમ–દિવસના છેલલા ભાગનું પચ્ચકખાણ તે દિવસ ચરિમ અને આયુષ્યના છેલ્લા ભાગનું-મરણ વખતનું પચ્ચક્ખાણ તે ભવ ચરિમ કહેવાય એમાં દિવસ ચરિમસૂર્યાસ્તથી ૧ મુહૂર્ત પહેલાં ગૃહસ્થોએ દુવિહાર તિવિહાર ચઉવિહારવાળું કરવું. અને મુનિને તે ચવિહારવાળું જ હોય છે. એકાસણાદિવાળાને પાણહાર કરવાનું હોય છે. ૯ અભિગ્રહ–અમુક કાર્ય થાય ત્યારે જ મારે અમુક ભજન કરવું. તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ૪ પ્રકારનો છે. દ્રવ્ય-અમુક આહાર, કડછી આદિ વડે આપે તે જ આહાર લે. ક્ષેત્ર–અમુક ઘર-ગ્રામ કે અમુક ગાઉ દૂરથી આહાર લે. કાળ–ભિક્ષા કાળ પહેલાં યા કાળ વિત્યા બાદ લે. ભાવ–રૂદન કરતે, બેઠે, ઉભે પુરૂષ યા સ્ત્રી વહરાવે તે - લે. ૧૦. વિગઈ–ઈન્દ્રિયોના વિષયેને પ્રબળ કરનારા દૂધ-દહીં ઘી-તેલ-ગેળ અને પકવાન્ન એ ૬ ભક્ષ્ય વિગઈ ગણાય છે. તેમાંથી ૧-૨ યાવત્ ૬ વિગઈનો ત્યાગ કરે. અને એના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy