SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ દિ નામ ૧૦૩| અરૂપીપણું ચિતારા જેવું ૨૦ કડાકડી સાગરેપમાં ૮ મુહૂર્ત Jain Education International ૭ ગોત્ર ૨ | અગુરુલઘુપણું કુંભારના ઘડા જેવું ૨૦ કડાકડી સાગરેપમ ૮ અંતરાય | અનંત શક્તિ ૧૫૮ | ખજાનચી જેવું : ૩૦ કડાકડી સાગરોપમ અંતર્મુહૂર્ત For Private & Personal Use Only દરેક જીવ પ્રતિસમય આયુષ્ય વિના ૭ કર્મો બાંધે છે કર્મ બંધની સાથે જ ઉદય-ઉદીરણું-સત્તા પણ સંકળાએલા છે. બંધ એ બીજ જેવું છે, બીજમાંથી સમય જતાં ફૂલ, ફળ થાય છે, તેમ કર્મ બંધ થયા પછી ઉદય (ફળ) વચ્ચે જે સમય છે, તેને અબાધાકાળ કહેવાય છે. અબાધાકાળી–જે કર્મની જેટલા કેડાછેડી સાગરોપમની સ્થિતિ હય, તેટલા સે વર્ષ (જેમ મેહનીય કર્મની ૭૦ કેડાછેડી સ્થિતિ તે અબાધાકાળ ૭૦ સે એટલે ૭૦૦૦ વર્ષનો) ગણાય. ઉદીરણું–જેમ કાચી કેરીને ઘાસ આદિની ગરમીથી પાકી કરવામાં આવે છે, તેમ ઉદયકાળ પહેલા કર્મો ભેગવી લેવાય તે ઉદીરણા કહેવાય. www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy