SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. * ધ્યાનના પ્રકાર-૪ ધર્મધ્યાન, શુકલધ્યાન—એ મેાક્ષના કારણ છે. આત ધ્યાન, રૌદ્રધ્યાન—એ દુર્ગતિના કારણુ છે. આર્તધ્યાનના પ્રકાર-૪ : (૧) અપ્રિય વસ્તુના સંયાગથી એના વિયેાગની ચિંતા. (૨) વેદના-શરીરની પીડાથી છૂટવાની ચિંતા. (૩) પ્રિય વસ્તુના વિયેાગથી એની પ્રાપ્તિની ચિંતા. (૪) પરલેાકમાં ધર્માંના ફળની ચિંતા. રૌદ્ર ધ્યાનના પ્રકાર-૪: (૧) હિંસા સંબંધી ચિંતન કરવું. (૨) અસત્ય સંબંધી ચિંતન કરવું. (૩) ચારી સંબધી ચિંતન કરવું. (૪) વિષયેાની રક્ષા માટે ચિંતન કરવું. ધર્મધ્યાનના પ્રકાર-૪ : (૧) આજ્ઞા – વીતરાગ પ્રભુની આજ્ઞામાં બહુમાનનું ચિંતન, (ર) અપાય-દોષોથી બચવા સન્માની ચિંતા. (૩) વિપાક-કર્મીના વિપાકના વિષયની ચિંતા. (૪) સંસ્થાન–૧૪ રાજલેાકના સ્વરૂપનું ચિંતન. શુક્લ ધ્યાનના પ્રકાર-૪ : (૧) પૃથક્ક્ત્વ વિતક –સવિચાર (૨) એકત્વ વિતક વિચાર. આ એ પ્રકારનાં ધ્યાન ૧૧-૧૨ મા ગુણસ્થાનકે રહેલા પૂધર મુનિઓને હાય છે. (૩) સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતિ. (૪) વ્યુપરત ક્રિયાનિવૃત્તિ. આ બે પ્રકાર ૧૩-૧૪ મા ગુણસ્થાનકે રહેલા કેવલીને હાય છે. ૧. આ, ૨. રૌદ્ર, ૩. ધમ, ૪. શુકલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy