SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૪-૫ “લોગસ્સામાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ૪ - નિક્ષેપાથી નામજિનને તથા સવલોએ અરિહંત ચેઈયાણું”થી સ્થાપના જિનને વંદના છે. ૬-૭ “પુખરવરદીની પહેલી ગાથામાં રા દ્વીપમાં વિચરતા જિનેને તથા ૩ ગાથામાં શ્રુતજ્ઞાનને વંદન ન થાય છે. ૮ થી ૧૨ અધિકાર - “સિદ્ધાણં બુદ્ધાણંમાં” મે સર્વસિદ્ધને, ૯ મે વિરપ્રભુને, ૧૦ મે શ્રી ગિરનાર ઉપર તીર્થપતિ શ્રી નેમિજિનને, ૧૧ મે અષ્ટાપદે બિરાજમાન ૨૪ જિનેને, ૧૨ મે ‘વેયાવચ્ચગરાણુથી સમ્યમ્ દૃષ્ટિ દેવને સ્મરણ કરવા રૂપ અધિકાર ગણાય છે. ( ૧૩ ) વંદન કરવા ગ્ય ૧ જિનેશ્વર દેવ, ર મુનિ મહાત્માઓ, ૩ શ્રુતજ્ઞાન, ૪ સિદ્ધભગવંતે. (૧૪) સ્મરણ કરવા ગ્ય સમક્તિ દષ્ટિ દેવદેવીઓ સ્મર કરવા યોગ્ય છે. ( ૧૫ ) ચાર પ્રકારના જિન (૧) તીર્થકરનું નામ તે નામ જન, (ર) પ્રતિમાઓ તે સ્થાપના જિન, (૩) જિનેશ્વરના છ દ્રવ્ય જિન, (૪) સમવસરણમાં બિરાજમાન ભાવ જિન. (૧૬) ચાર સ્તુતિ ૧ લી મુખ્ય તીર્થંકર પ્રભુની, ૨ જી સર્વ તીર્થકરોની, ૩જીમાં જ્ઞાનની પ્રધાનતા, ૪ થીમાં શાસનદેવની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy