SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ १४३ (૧૭) કાઉસગનાં આઠ નિમિત્તો (પ્રજન-ઉદ્દેશ) ૧ ગમનાગમનથી થયેલ પાપ ખપાવવા માટે, ૨ વંદન કરવા નિમિત્ત, ૩ પૂજન કરવા નિમિત્તે, ૪ સત્કાર કરવા નિમિતે, પ વિનય–ઉપચાર નિમિતે, ૬ સમકિતના લાભ નિમિત્તે, ૭મેક્ષ પ્રાપ્તિ નિમિત્ત, ૮ શાસનનાં અધિષ્ઠાયકના સ્મરણ કરવા નિમિત્તે. (૧૮) કાઉસગ્નના બાર હેતુ (કારણુ-સાધન) કાઉસગ્ગને ઉદેશ પાપ ખપાવવાને છે, તે તે કેવી રીતે ખપે! તે માટે “તસ્સઉત્તરી કરણેણં સૂત્રમાં ૪ હેતુ તથા “અરિહંત ચેથાણે” સૂત્રમાં બતાવેલ સદ્ધાએ વિગેરે ૫ હેતુ, તથા વૈયાવચગરાણે સૂત્રના ૩ હેતુ મલી ૧૨ હેતુ થાય છે. (૧૯) કાઉસગ્ગનાં આગા-છૂટ ૧૨+૪=૧૬ - કાઉસગ્ગમાં રખાયેલ અપવાદ રૂપ છૂટોથી કાઉસગ્ગ ન ભાગે. ૧૨ અન્નત્થ સૂત્રમાં શ્વાસ લે, શ્વાસ મૂકો, ખાંસી, છીંક, પબગાસું, ઓડકાર (ઉર્વીવાયુ), વાછુટ ' (અધોવાયુ), ભમરી (ચકરી), વમન, સૂક્ષ્મ કાયકંપ, સૂક્ષ્મ ક્ષેમ સંચાર, સૂક્ષ્મ દૃષ્ટિ સંચાર ( આ બાર એક સ્થાને રહેવા આશ્રયીને છે.). ( ૪ બીજે સ્થાને જવા છતાં કાઉસગ્ગ અખંડ ગણાય (૧) અગ્નિને પ્રકાશ શરીર ઉપર પડવાથી શરીરના સ્પર્શથી અગ્નિના જીવોને નાશ અટકાવવા ચાલુ કાઉસગ્નમાં વસ્ત્ર ઓઢવું પડે, યા ખસવાથી કાઉસનો ભંગ ન થાથ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy