SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ܐ ૪૪ (૨) ઉંદર વિગેરે પચેન્દ્રિયની આડ નિવારવા ખસે તે કાઉસગ્ગના ભંગ ન થાય. (૩) પચેન્દ્રિય જીવના ઘાત થતા હોય અને આગાર ગણાય છે. ચા સમ્યક્ત્વને હરકત આવે સ્થળે જઈ શકાય છે. તે (૪) પેાતાને યા પરને સર્પ આદિ કરડવાના સ`ભવ હાય તા પણુ આગાર છે. ( ૨૦ ) કાઉસગ્ગનાં ૧૯ દાયા દૃષ્ટિ નાસિકા ઉપર સ્થાપીને, કપ્યા વિના કે આમ તેમ જોયા વિના માનસિક જાપથી મૌન અને ધ્યાનસ્થ રહીને કાઉસગ્ગ કરવા જોઇએ. તેમાં નીચેના કારણે દ્વેષ લાગે છે. ઘેાડાની પેઠે પગ રાખે, લતા માફ્ક શરીર ક પાવે, થાંભલા–ભીંતને ટેકા દે, ૪માળ કે મેઢીને માથું લગાડે, પએ પગ ભેગા કરે, પહેાળા પગ કરે, ભીલડીની માફક ઉભા ર૩, ૮મેઘા કે ચરવલા ઘેાડાની લગામની માફક રાખવેા, ૯માથુ નીચું રાખવું, વસ્ત્ર લાંબુ રાખવું, ૧૧છાતી ઉપર વસ્ત્ર આઢી રાખવું, ૧૨આખુ શરીર ઢાંકવું, ૧૩આંગળીના વેઢાં કે નેત્રનાં ભવા ફેરવવા, ૧૪કાગડાની માફક આમતેમ જોવું, ૧૫કપડું બે પગ વચ્ચે દબાવી રાખવું, માથું હલાવવું, ૧૭મુંગાની માફક હું હું અવાજ કરવા, ૧૮ખડખડાટ કરવા, ૧૯વાનરની જેમ ઉંચે નીચે જોવું. આ દેાષામાં ૧૦૧૧-૧૨ એ ૩ દોષ સાધ્વીજીને ન હાય, અને ૯ માં દોષ સહિત ૪ દોષ શ્રાવિકાને ન લાગે. ૧ ( ૨૧ ) કાઉસગ્ગનું પ્રમાણુ લાગસ સૂત્રના ખસે તે પણ ખી Jain Education International ' ચ ંદ્રેસ નિમ્મલયરા ’સુધી ૨૫ ચરણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy