SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પાદ સમાન ૨૫ શ્વાસે શ્વાસનું પ્રમાણુ, અને નવકારની ૮ સ’પદ્મા છે, તે એકેક સંપદા એકેક પા૪ તુલ્ય પ્રમાણુ) ગણાય છે. ( શ્વાસેાશ્વાસ ( ૨૧ ) સ્તવન મેઘ સરખા ગંભીર અને મધુર સ્વરથી અને વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવુ' પૂર્વાચાર્ય રચિત ( ૨૩ ) સાત ચૈત્યવદને (૧) રાઈ પ્રતિક્રમણમાં વિશાલ લેચનનું, (૨) ચૈત્યમાં દન સમયે, (૩) આહાર કર્યાં પહેલા-પચ્ચકખાણુ પારતાં, (૪) સાંજે પચ્ચકખાણુ સમયે, (૫) દેવસી પ્રતિક્રમણમાં નમેાસ્તુ વ માનાયનું, (૬) સ’થારા પેારિસમાં ચસાયનું, (૭) સવારે કુસુમિણુ દુસુમિણનાં કાઉસગ્ગ પછી જગચિંતામણીનું, ભક્તિ-જ્ઞાનસ્તવન કહેવું. પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થને ૭ વાર યા પાંચવાર કરવા અને પ્રતિક્રમણ નહિ કરનારને ૩ સંધ્યાકાળની પૂજાના ૩ વાર કરવા ( ૨૪ ) દેશ માટી આશાતનાઆ શ્રી જિનેશ્વર ભગવ'તના મદિરનાં કિલ્લામાં-કપાઉન્ડમાં, તખેલ, પીવાનું, ખાવાનું, પગરખા પહેરવાનું, મૈથુન, સુવુ, થુંકવું, પેશાખ, ઝાડા, જુગાર આદિ આશાતના તજવી, મધ્યમ આશાતના ૪ર છે. ઉત્કૃષ્ટ આશાતના ૮૪ છે. સમાપ્ત ચૈત્યવંદન ભાષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy