________________
પાદ સમાન ૨૫ શ્વાસે શ્વાસનું પ્રમાણુ, અને નવકારની ૮ સ’પદ્મા છે, તે એકેક સંપદા એકેક પા૪ તુલ્ય પ્રમાણુ) ગણાય છે.
( શ્વાસેાશ્વાસ
( ૨૧ ) સ્તવન
મેઘ સરખા ગંભીર અને મધુર સ્વરથી અને વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવુ' પૂર્વાચાર્ય રચિત
( ૨૩ ) સાત ચૈત્યવદને
(૧) રાઈ પ્રતિક્રમણમાં વિશાલ લેચનનું, (૨) ચૈત્યમાં દન સમયે, (૩) આહાર કર્યાં પહેલા-પચ્ચકખાણુ પારતાં, (૪) સાંજે પચ્ચકખાણુ સમયે, (૫) દેવસી પ્રતિક્રમણમાં નમેાસ્તુ વ માનાયનું, (૬) સ’થારા પેારિસમાં ચસાયનું, (૭) સવારે કુસુમિણુ દુસુમિણનાં કાઉસગ્ગ પછી જગચિંતામણીનું,
ભક્તિ-જ્ઞાનસ્તવન કહેવું.
પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થને ૭ વાર યા પાંચવાર કરવા અને પ્રતિક્રમણ નહિ કરનારને ૩ સંધ્યાકાળની પૂજાના ૩ વાર કરવા
( ૨૪ ) દેશ માટી આશાતનાઆ
શ્રી જિનેશ્વર ભગવ'તના મદિરનાં કિલ્લામાં-કપાઉન્ડમાં, તખેલ, પીવાનું, ખાવાનું, પગરખા પહેરવાનું, મૈથુન, સુવુ, થુંકવું, પેશાખ, ઝાડા, જુગાર આદિ આશાતના તજવી, મધ્યમ આશાતના ૪ર છે. ઉત્કૃષ્ટ આશાતના ૮૪ છે.
સમાપ્ત ચૈત્યવંદન ભાષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org