SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય મુંબઈ નગરમાં સંવેગી મુનિરાજ તરીકે સૌથી પ્રથમ પ્રવેશ કરી દીક્ષાઓ ઉપધાન પ્રતિષ્ઠાદિ અભૂત શાસન પ્રભાવના કરાવનાર જગત્પજ્યા બાલબ્રહ્મચારી વચનસિદ્ધિ નિસ્પૃહતાદિ ગુણગણાલંકૃત ૧૦૦૮ પૂ. શ્રી મેહનલાલજી (હન મુનીશ્વરજી મ.નાં પંચમ પટ્ટધર પૂ. આ. શ્રી ચિદાનંદ સૂરીશ્વરજી આદિનું સં. ૨૦૪ માં ચાતુર્માસ નવસારી મહાવીર સેસાયટી શ્રી સંઘના અત્યાગ્રહથી થયું હતું. ચાતુર્માસ દરમ્યાન ધાર્મિક શિક્ષણની પ્રેરણા આપતા દર રવિવારે લગભગ બસો જેટલા બાળકે સામાયિક કરતા હતા. ઉપરાંત સામાયિકથી માંડી પંચ પ્રતિક્રમણ, મેટા અતિચાર, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રન્થ, વૈરાગ્યશતક ઈન્દ્રિય પરાજ્યશતક મૂળ તથા સાર્થની પરીક્ષાની જાહેરાત થઈ એમાં સીસોદરાથી માંડી જલાલપોર સુધીના અનેક અભ્યાસીઓ જોડાયા. બેનને અભ્યાસ કરાવવામાં સાવ મનેરમાશ્રી આદિએ સારો લાભ લીધે. આસો સુદ ૧૩ નાં પરીક્ષક દ્વારા પરીક્ષા થઈ અને સુશ્રાવક જયંતિલાલ મયાચંદ શાહ આદિ તરફથી ચાર હજાર ઉપરાંતના ઈનામો અપાયા. પરીક્ષાના અભ્યાસ દરમ્યાન પ્રકરણું ભાગ્ય આદિ પુસ્તકોની જરૂરીઆત દેખાતા શ્રી સંધ તરફથી તથા જલાલપોરવાલા ધર્મનિષ્ઠ શ્રી કાંતિલાલ વીરચંદ શાહ તરફથી લાભ લેવાનું જાહેર થતાં કામ શરૂ કરાયું. આ કાર્યમાં સ્થાનિક શ્રી સંધના દાનવીર ભાઈઓ ઉપરાંત સ્થાનિક શ્રી સંધ તરફથી શ્રી જૈન બોર્ડીંગ તથા રાયચંદ રોડ શ્રી સંઘના પ્રમુખ શ્રી હસમુખલાલ રાયચંદભાઈ શ્રી જૈન સહાયક મંડળની પેઢી આદિએ લાભ લીધે તે અનુમોદનીય છે. સૌ કોઈ વાંચન-મનન-સ્વાધ્યાય કરી અમૃત રસને સ્વાદ ચાખી સમ્યકત્વ નિર્મળ બનાવો. એ જ અંતરકામના રાખું છું. લી. મહેન્દ્રભાઈ જે. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy