SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ મું કિમાહાર દ્વાર–કઈ દિશાને યા કેટલી દિશાને આહાર? કેઈ પણ જીવને ઓછામાં ઓછી ૬ દિશામાંથી આહાર મળે છે. ચૌદ રાજલેકમાં છેડે રહેલા અને ૩-૪-૫-૬ દિશાઓનો આહાર હોય છે, ૨૧ મું સંજ્ઞા દ્વાર–(૧) હેતુવાદ્યપદેશિકી સંજ્ઞા - જેમાં વર્તમાન કાળના વિષયને જ ઉપગ હેય. ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ એટલી જ સંજ્ઞાવાળા જી. (૨) દીર્ઘકાલિકી સંજ્ઞા–સંસાર વૈષયિક ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારવાળી સંજ્ઞા. અર્થાત્ આ સંજ્ઞાવાળા જ તે સંજ્ઞિ, અને આ સંજ્ઞાથી રહિત છે તે અસંગ્નિ ( દીર્ધકાલનો વિચાર કરે તે સંગ્નિ. ) (૩) દષ્ટિવાદેપદેશિકી સંજ્ઞા–વિશિષ્ટ શ્રુતજ્ઞાનનાં ક્ષપશમ યુક્ત સમ્યકત્વવાળી સંજ્ઞા.. અર્થાત્ જે જીવ સમ્યમ્ દષ્ટિ હાય સાથે અહિત આચરણને ત્યાગ અને હિત-કલ્યાણ માર્ગની પ્રવૃત્તિવાળો હોય તેવા મેક્ષ માગ અભિમુખી છદ્મસ્થ જીવને આ સંજ્ઞા હેાય છે. ૨૨ મું ગતિ દ્વાર - ક્યા દંડકને જીવ કયા દંડકમાં ઉપજે. ૨૩ મું આગતિ દ્વાર – કયા દંડકમાં કયા દંડકના જી આવે. ' ૨૪ મું વેદ દ્વાર–(૧) સ્ત્રી વેદ-પુરૂષ સાથે વિષય ભેગવવાને અભિલાષ. આ વેદ અડાયાછાણાના અગ્નિ સરખે વિલંબે ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy