SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારી ચૌદ પ્રકારે પણ છે—(૧) એકેન્દ્રિય સૂમ-બાદર. (૨) પંચેન્દ્રિય ૧ સંસી (મનવાળા), ૨ અસંશી (મન વગરનાં) (૩) વિગલેન્દ્રિય-(બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય) એમ ૭ પર્યાપ્ત અને ૭ અપર્યાપ્ત મળી ૧૪ પ્રકારે છે. સ્થાવર જી (સ્થિર ) સ્થાવર પાંચ પ્રકારે છે, તે એકેન્દ્રિય ગણાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, (તેહ), વાયુ, વનસ્પતિ એમ પાંચ પ્રકારે છે. અગ્નિ સ્વભાવે ઊંચો જાય છે. વાયુ તિર્થો જાય છે, તે તેમની સ્વાભાવિક સ્થિતિ ગતિ છે, ઈચ્છા મુજબની નથી, તેથી તે સ્થાવરના ભેદમાં હોવા છતાં ગતિગ્રસથી પણ ઓળખાય છે, અને એ કેન્દ્રિય હોવાથી સ્થાવર પણ ગણાય છે. બાકીના છ ઈચ્છા મુજબ ગતિ કરતા હોવાથી ત્રસ કહેવાય છે. વનસ્પતિકાય બે પ્રકારની છે.–૧ સાધારણ, ૨ પ્રત્યેક. (૧) પ્રત્યેક–એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક. (૨) સાધારણ–એક શરીરમાં અનંતાજીવ હોય તે કંદમૂળઅનંતકાય ( નિગોદ) પણ કહેવાય છે. તેમાં અનંતાજી હેવાથી જૈનધર્મમાં ત્યાજ્ય ગણાય છે. પ્રત્યેક વનસ્પતિકાયને અચિત્ત બનાવવાથી દયાના પરિણામ ટકે છે. પ્રત્યેક વનસ્પતિકાય સિવાય દરેક સ્થાવરજી સૂક્ષ્મબાદર બે પ્રકારે છે, અને તેઓ પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદથી દરેકના ચાર ચાર ભેદ થાય છે. એટલે જ પૃથ્વીકાયનાં, 2 ફૂટનોટ–આ સૂક્ષ્મ જીવો સૂક્ષ્મદર્શક યંત્રથી પણ દષ્ટિમાં આવતા નથી, તે એટલા સૂક્ષ્મ છે કે તીક્ષ્ણ ખર્ષ્યા કે અગ્નિથી પણ તેને અસર થતી નથી. આ છો સકલ ૧૪ રાજકમાં વ્યાપ્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy