SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ નીવિયાતાં ૩૦ તથા સ'સૃષ્ટ દ્રષ્યે તથા ઉત્તમ દ્રવ્યે નીવિના પચ્ચ૰માં મુનિને અપવાદે કલ્પે છે. કેવા મુનિને કહ્યું ? તા જે મુનિ ચેાગ વહન કરે છે, પણ વિશેષ સામર્થ્ય ન હોય, દીર્ઘકાળ સુધી નીવિની તપશ્ચર્યા ચાલુ હાય, યાવજીવ વિગઈના ત્યાગ હોય, બહુ તપસ્વી હાય, નીવિના તપ સાથે ગ્લાનમુનિ તથા ગુરૂ તથા ત્રીજા સાધુઓની વૈયાવૃત્ય-(કાયિક સેવા) કરનાર હૈાય તેવા મુનિને અશક્તિ પ્રાપ્ત થતાં તે વૈયાવૃત્યાદિમાં વ્યાઘાત થતા હાય તે તેવા મુનિએને ગુરૂની આજ્ઞાથી નીવિમાં આ ત્રણે પ્રકારના દ્રવ્ય કલ્પે, પર'તુ જિજ્હાના લેાભથી એ દ્રવ્યો નીવિયાતાં હોવા છતાં પણ નીવિમાં લેવા કલ્પે નહિં. કેમકે એ દ્રવ્યે સુસ્વાદ રહિત તા નથી જ, તેમજ સથા વિકૃતિ રહિત પણ નથી. તપશ્ચર્યાં તે સ્વાદિષ્ટ આહારના ત્યાગથી જ સાર્થક ગણાય છે, તપશ્ચર્યામાં સ્વાદિષ્ટ આહાર લેવા એ તપશ્ચર્યાંનું ખરૂ લક્ષણ નથી. તપશ્ચર્યામાં ઉજમાળ થયેલા આત્મા તે સ્વાદ્રિષ્ટ આહારના ત્યાગની ભાવનાવાળા હોય, તપસ્વીનું લક્ષ્ય જેમ બને તેમ અંતે નીરસ આહારના પણ ત્યાગ કરવા તરફ હાય છે. તે તેવા તપમાં સ્વાદિષ્ટ આહારના અવકાશ કયાંથી હાય? વળી આ વિગઓના નીવિયાતાં મનાવવા છતાં પણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy