SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ - (1) મુષ્ઠિ સહિત–મુઠ્ઠી વાળીને છૂટી ન કરે ત્યાં સુધી. ( i ) ગ્રન્થિ સહિત-વસ્ત્ર કે દેરાની ગાંઠ છૂટી ન કરે ત્યાં સુધી. (iv) ઘર સહિત - ઘરમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી. (v) વેદ સહિત–પરસેવાના બિંદુ ન સૂકાય ત્યાં સુધી. ( i ) ઉચ્છવાસ સહિત–આટલા શ્વાસોશ્વાસ ન થાય ત્યાં સુધી. (vi ) તિબુક સહિત – જળના બિંદુ ન સૂકાય ત્યાં સુધી. (viii ) દીપક સહિત દીપક ન બુઝાય ત્યાં સુધી. ઉપરને આઠમને કોઈ પણ સંકેત પૂર્ણ થયા પહેલાં મુખમાં કોઈ વસ્તુ લે તે પચ્ચકખાણ ભાંગવાથી આલેચના લેવી પડે. આ પચ્ચકખાણે ૧ અથવા ૩ નવકાર ગણીને પારવા. આ પચ્ચકખાણ કરવાથી ભેજન સિવાયને કાળ વિરતિવાળો ગણાય છે. દરરોજ એકાસણું કરનારને એક માસમાં ૨૯ ઉપવાસ, અને બીયાસણું કરનારને ૨૮ ઉપવાસને લાભ મળે છે. છૂટા શ્રાવકને પણ વિરતિપણાને લાભ મળે છે. માટે ક્ષણ માત્ર પણ અવિરતિમાં ન રહેવું. શ્રાવક તથા સાધુને આ પચ્ચકખાણ પ્રતિદિન ઉપયોગી છે. ૧૦ અદ્દા પચ્ચકખાણ-અદ્ધા એટલે કાળ. કાળની મર્યાદાવાળા નવકારસી, પિરિસી, સાદ્ધપરિસી, પુરિમ, અવ, એકાસણું ઉપવાસ વગેરે અદ્ધા પચ્ચકખાણ કહેવાય છે. તેના ૧૦ પ્રકારે છે :પૂર્વે ૧૦ પ્રકારના પચ્ચકખાણમાં દશમું અદ્દા પચ્ચકખાણ કહ્યું, તેના ૧૦ ભેદ દ્વારા બીજી રીતે તેજ દ્વારા દર્શાવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy