SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ કેટિ સહિત પચ્ચ—બે તપના બે છેડા મળતા હોય એવું. જેમ ઉપવાસ કરીને બીજા દિવસે ફરી પરચકખાણ કરવું. ૪.નિયંત્રિત પચ્ચક–નિશ્ચય પૂર્વક જેમકે માંદે હેલું કે સાજે હે, યા ગમે તેવું વિશ્ન આવે તે પણ મારે તપ કરે. આ પચ્ચ૦ જિનકલ્પી અને ચૌદ પૂર્વધર તથા પ્રથમ સંઘયણીને હતું. ૫ અનાગાર પચ૦–અનાગ અને સહસાગાર એ બે આગાર વજીને બાકીના આગાર રહિત પચ્ચકખાણ કરવું. ૬ સાગાર પચ્ચ૦–૨૨ માંથી યથાચોગ્ય આગા૨ સહિત પચ્ચકખાણ કરવું. ૭ નિરવશેષ પચ્ચ૦–ચારે પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરવો. (આ પચ્ચકખાણ વિશેષતઃ અંત સમયે સંલેખના સમયે કરાય છે.) ૮ પરિમાણુ કૃત પચ્ચક–દતિ, કવલ, આટલા જ ઘરની ભિક્ષા, દ્રવ્યનું પ્રમાણ, આદિ પ્રમાણ નક્કી કરી શેષ ભજનને ત્યાગ. ૯ સકેત (સંકેત) પશ્ચક–પૌરૂષી આદિ પચ્ચકખાણ પૂર્ણ થયા છતાં ક્ષણ માત્ર પણ પચ્ચકખાણ વિના ન રહેવા માટે આઠ પ્રકારના ચિન્હમાંનું કંઈ પણું ચિન્હ ધારવું. આ પચ્ચખાણ શ્રાવકને તેમજ સાધુને પણ હોય છે. તે આ પ્રમાણે– (i) અંગુષ્ઠ સહિત–મુઠ્ઠીમાં અંગુઠો વાળીને છૂટે ન કરૂં ત્યાં સુધી પચ્ચકખાણ. * ૧ આ બે આગાર અણચિંતવ્યો અકસ્માત બને છે. ત્યાગ , , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy