SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જ પચ્ચક્ખાણ વિનાને શાસ્ત્રમાં મોટું પ્રાયશ્ચિત-દોષ માન્ય છે. નિયમ ભાંગી જાય તે નાનું પ્રાયશ્ચિત છે. 9 ગુરૂની પાસે લીધેલા નિયમ પાળવાને પ્રેરણા મળે છે. એથી નિયમ સહેલાઈથી મળે છે. પચ્ચક્ખાણના આલંબનથી સારો ભાવ જાગે છે. જ નિયમમાં ટેવાઈ જવાથી વિષયને રંગ એ થાય છે. શ્રેણિક અને કૃષ્ણ બીજાના વ્રત જોઈને આનંદ પામતા હતા. અને ભાવિમાં ત્રત લઈને મોક્ષે જશે. પચ્ચકખાણુનાં ૯ દ્વારે (૧) પચ્ચક્ખાણ-૧૦, (૨) ઉચ્ચાર વિધિ-૪, (૩) આહાર ૪ પ્રકારને, (૪) આગાર-રર, (૫) વિગઈ-૧૦, (૬) નિવિયાતાં-૩૦, (૭) પચ્ચક્ખાણુના ભાંગ, (૮) શુદ્ધિ છ પ્રકારની, (૯) બે પ્રકારે ફલ. (૧) દશ પ્રકારના પચ્ચકખાણે ૧ અનાગત પશ્ચકખાણુ—ભવિષ્યમાં કરવાનું પચ્ચક્ખાણ કારણસર પહેલું કરી લેવું. પર્યુષણમાં અઠ્ઠમ કરવાને વેયાવાદિના કારણે પહેલા કરી લે. ૨ અતિકાન્ત પચ્ચકખાણુ–પર્યુષણદિના અઠ્ઠમ વિગેરે તપ, વેયાવચ્ચ વિગેરેના કારણે પર્યુષણાદિ પર્વ વ્યતીત થયા બાદ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy