SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ૫. અનુપાલન—સંકટ આવે તે પણ પચ્ચ॰ ભાંગવું નહિ. ૬. ભાવ—આલેાક કે પરલેાકના સુખની અભિલાષા રહિત રાગદ્વેષ રહિત માત્ર કક્ષયાથે પચ્ચ॰ કરવું. અશુદ્ધ પચ્ચક્ખાણુ રાગ–ગુરૂને રાગી બનાવવા, લેાકેાને ભક્તિભાવવાળા બનાવવા પ્રિય વસ્તુ પ્રાપ્ત કરવા (બાધા રૂપે), ચમત્કારી શક્તિએ પ્રાપ્ત કરવા, પૌગલિક સુખ માટે, તથા માયા કે ધન-કીર્તિ આદિના લેાભથી પચ્ચ॰ અશુદ્ધ છે. દ્વેષ–ન ભાવતી, ન ગમતી, યા વિરાધીને સંતાપ ઉપર્જાવવા લબ્ધિ-શક્તિ પ્રાપ્ત કરવા, યા ક્રોધ કરવા, દ્વેષ કરવેા, રીસ કરી આહાર ત્યાગ કરવા તથા મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવના જીવની પેઠે કરવા તે માયાથી યા બીજા પ્રકારને માયા– પ્રચચ કરવા, વિગેરે સર્વ પ્રકારના રાગ-દ્વેષ રહિત થઈ પચ્ચ॰ કરવું. (૯) પચ્ચક્ખાણુનુ બે પ્રકારનુ ફળ ધમ્મિલકુમારે છ માસ સુધી આયંબિલને ચવિહાર તપ, દ્રવ્યથી મુનિવેષ, શુદ્ધ ગાચરી, નવકારના નવ લાખ જાપ અને ઘેાડશાક્ષરી મંત્રને છ માસ સુધી જાપ વગેરે કરવાથી દેવની પ્રસન્નતાથી તેમજ પૂર્વભવના અશુભ કર્મોના ક્ષયથી રાજ્ય સ્રી-પુત્રને વૈભવ આદિ સુખ પ્રાપ્ત કર્યું. અંતે ચારિત્ર લઈ ૧૨ માં દેવલાકે ગયા. ત્યાંથી મહાવિદેહમાં ચારિત્ર લઈ કેવલજ્ઞાન પામી મેાક્ષે જશે. દામન્નકે પૂર્વી ભવમાં દુષ્કાળના સમયે પણુ માંસાહારના ત્યાગ કર્યાં. અંતે ૩ દિવસનું અણુસણુ કરી શ્રેષ્ઠિ પુત્ર થયેા. ત્યાં આઠ વર્ષના થતાં સર્વ દુખ રોગથી મરણ પામ્યું. ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy