SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૮, પચ્ચક્ખાણુ કરનાર અને કરાવનારના ૪ ભાંગા થાય છે. ૧ પચ્ચક્ખાણુ કરનાર પોતે જાણુ, તથા કરાવનાર પણ જાણુકાર. પણ ૩ ૪ " ,, 13 "" 91 99 "" Jain Education International 99 35 અજાણ ,, અને +3 આમાં ચેાથે ભાંગે અશુદ્ધ છે, પણ ત્રણે ભાંગામાં આજ્ઞા છે. (૮) પચ્ચકખાણુની ૬ શુદ્ધિ ૧. સ્પેશિત (ફાસિઅ)–દિવસ ઉગ્યા પહેલા ઉચ્ચરીને કાળ પૂર્ણ થતાં ગુરૂને વંદન કરી પચ્ચ૦ ગ્રહણ કરે તે. ૨. પાલિત—પચ્ચક્ખાણુને વારંવાર સભાયુ હોય તે. ૩. શાષિત (શાલિત)-ગુરૂને વહેારાવતા શેષ વધ્યુ' તે લેાજન કર્યું... હાય તે શાધિત-યા શાભિત-(શુદ્ધ કર્યુ· યા શાભાવ્યું) ૪. તીરિત –કાળ પૂર્ણ થયા બાદ અધિક કાળ પછી ભેાજન કરવું. ૫. કીતિત—Àાજન સમયે ‘મારે પચ્ચ॰ હતું તે પૂર્ણ થયુ’ એમ એલવું. ૬. આરાધિત-પૂર્વક્તિ પાંચે શુદ્ધિથી કરેલું આરાધેલું કહેવાય. બીજી રીતે ૬ દ્ધિ ૧. શ્રદ્ધા—શાએ જે રીતે જે કાળે જે અવસ્થામાં કરવાનું કહ્યું છે તેજ રીતે કરવું તેવી સચાટ શ્રદ્ધા. 17 " ',' 19 અજાણ. જાણું. અજાણ. ૨. જ્ઞાન-પચ્ચક્ખાણુનું સ્વરૂપ કઇ રીતે થઈ શકે તે જાણવું, ૩. વિનય—ગુરૂને વંદન કરવા પૂર્ણાંક પચ્ચ॰ કરવું. ૪. અનુભાષણ—ગુરૂ પચ્ચક્ખાઈ કહે ત્યારે પચ્ચક્ખામિ અને અને વેાસિરઈ કહે ત્યારે વાસિરામિ એલવું. 15 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy